close

Apr 16, 2024
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ખંભાળીયા તા. ૧૬ઃ ખંભાળીયામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા આવતીકાલે રામનવમી શોભાયાત્રા યોજાશે અને ૨૩ એપ્રિલે હનુમાન જયંતી ઉજવાશે. વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર ધર્માચાર્ય પ્રમુખ પ્રવિણસિંહ કંચવાએ જણાવેલ કે તા. ૧૭-૦૪-૨૪ના સાંજે ચાર વાગ્યે ખંભાળીયામાં નગર ગેઈટ પાસે રામમંદિરથી ભગવાન શ્રી રામની આરતી કરીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. આ શોભાયાત્રા નગર ગેઈટ રામમંદિરથી બરછા સ્ટ્રીટ, મોરલી મંદિર, લુહાર શાળ, ઝવેરી બજાર, હર્ષદ મંદિર, માંડવી ટીંબા, ગુગળી ચકલો, વિજય ચોક, કલ્યાણરાયજી મંદિર, મુખ્ય બજાર, શાકમાર્કેટ, રાજડા રોડ, ... વધુ વાંચો »

Apr 16, 2024
જામનગરની રોબોફન લેબના ઈનોવેટર્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શનઃ જામનગર તા. ૧૬ઃ તાજેતરમાં રાજધાની દિલ્હીના ગુરુગ્રામમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની કોડેવર-પ.૦ સ્પર્ધામાં ટેકનોલોજી એન્ડ ઈનોવેશન ક્ષેત્રે કાર્યરત દેશભરની એજ્યુકેશનલ સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેમાં જામનગરની રોબોફન લેબ દ્વારા પણ વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એલીમેન્ટ્રી કેટેગરીમાં ટીમ બ્રેઈની બીસના જિયાન શાહ, નવ્યા ગલૈયા તથા વિયોના શાહે રજૂ કરેલ 'ઓટોનોમસ સોલાર પેનલ ક્લિનર' પ્રોજેક્ટે સૌના દિલ જીતી લીધા હતાં અને ટીમ બ્રેઈની બીસ ... વધુ વાંચો »

Apr 16, 2024
કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી બેઠકઃ દ્વારકા તા. ૧૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટરના અધ્યક્ષસ્થાને ઋક્ષ્મણી વિવાહના આયોજન અંગે અગ્રણીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં દ્વારકાના વિવિધ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ જોડાયા હતાં. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરીમાં યોજાયેલ મિટિંગમાં કલેક્ટર જી.ટી. પંડ્યાએ માધવપુર ઉત્સવની માહિતી આપતા જણાવેલ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ માધવપુરમાં ૧૭ થી ર૧ એપ્રિલ સુધી જે ભગવાનના લગ્ન તેમજ ઋક્ષ્મણી વિવાહ અંતર્ગત ભગવાનની જાન ઋક્ષ્મણી મંદિરે પરત ... વધુ વાંચો »

Apr 16, 2024
પહેલા બે ગાય ફસાઈ હતી, હવે એક વાછરડું ફદ્બાાયું! ખંભાળીયા તા. ૧૬ઃ ખંભાળીયા ઘી નદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય છવાઈ જતાં સ્થિતિ એવી છે કે આખી ભરેલી નદીમાં પાણીના બદલે ઉપર વેલ જ દેખાય છે. આ લીલીછમ વેલ જોઈને ખોરાકની આશાએ અંદર ખાવા જતાં ગાયો ખુંચી જાય છે અગાઉ બે ગાયો આવી રીતે ફસાઈ જતાં લોકોનું ધ્યાન જતાં સેવાભાવીઓએ બચાવી હતી જે પછી તાજેતરમાં એક વાછરડી આ વેલમાં ફસાઈ ગઈ હતી. આ વાછરડું ફસાઈ જતાં તરફળતું હોય સેવાભાવી દ્વારા એનીમલ કેર ગ્રુપને જાણ કરતા ... વધુ વાંચો »

Apr 16, 2024
ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે  ઉર્જાસચિવને લખ્યો પત્રઃ જામનગર તા. ૧૬ઃ સ્માર્ટ વીજ મીટર પ્રી-પેઈડના બદલે પોસ્ટ પેઈડ કરવા જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.  જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોર પી. મજીઠીયાએ ઉર્જા સચિવને પત્ર પાઠવી રજુઆત કરી છે કે, પીવાનું પાણી પૂરૃં પાડવા માટે સરકાર કરોડોનો ખર્ચ કરે છે. છતાં પાણીવેરો વર્ષના અંતે વસુલવામાં આવે છે. તેવી જ રીતે વીજળી પણ આવશ્યક સેવા છે તો તેના પ્રિ-પેઈડ મીટર શા માટે ? હકીકતે પોસ્ટ પેઈડ મીટર હોવા જોઈએ. પ્રિ-પેઈડ મીટરની ઉલ્ટાની ... વધુ વાંચો »

Apr 16, 2024
કર્મચારીઓને મતદાનના દિવસે નિયમાનુસાર રજા આપીને ખંભાળીયા તા. ૧૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે વિવિધ સંસ્થાઓ પણ સહયોગ આપશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી.ટી. પંડ્યાએ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી ઉત્સાહભેર લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. વધુમાં વધુ લોકો લોકશાહીના મહાપર્વમાં જોડાય અને આગામી તા. ૦૭ મે ના ૧૦૦ ટકા મતદાન કરે તે હેતુથી દેવભૂમિ ... વધુ વાંચો »

Apr 16, 2024
લીફ્ટ બગડતા ફાયરબ્રિગેડની લેવાઈ મદદઃ જામનગર તા. ૧૬ઃ દ્વારકામાં આવેલી એક હોટલમાં રાજસ્થાનના પરિવારે ઉતારો લીધા પછી શનિવારે તે પરિવારની કેટલીક મહિલાઓ હોટલની બગડી ગયેલી લીફટમાં ફસાઈ ગઈ હતી. તે મહિલાઓને બેએક કલાક સુધી તેમાં રહેવું પડ્યંુ હતું અને આખરે ફાયરબ્રિગેડના જવાનોએ લીફ્ટમાંથી તે મહિલાઓને સુરક્ષિત બહાર કાઢી લીધી હતી. દ્વારકામાં આવેલી એક જાણીતી હોટલમાં ગયા અઠવાડિયાએ રાજસ્થાનથી આવેલા કેટલાક યાત્રાળુઓએ ઉતારો મેળવ્યો હતો. તે પછી આ યાત્રાળુ પરિવારની કેટલીક ... વધુ વાંચો »

Apr 16, 2024
લોકસભા ચૂંટણી-૨૦૨૪ માટે જામનગર તા. ૧૬ઃ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો રનુ થઈ રહ્યા છે. ગઈકાલે જામનગરની લોકસભા બેઠક માટે ૩૦ ફોર્મ ઉપડ્યા હતાં અને ત્રણ ઉમેદવારી પત્ર ભરાયા હતાં. જામનગર લોકસભાની બેઠક માટે ગત શુક્રવારે પ્રથમ દિવસે ૫૭ ઉમેદવારી ફોર્મ ઉપાડવા માટે આવ્યા હતાં. આ પછી શનિવાર-રવિવાર રજા હતી. જ્યારે ગઈકાલે સોમવારે વધુ ફોર્મ ઉપડતા કુલ ૮૭ ફોર્મ ઉપડ્યા છે. જ્યારે ગઈકાલે ત્રણ ઉમેદવારી પત્રો ભરાયા હતાં. વધુ વાંચો »

Apr 16, 2024
આવતીકાલે રામનવમી નિમિત્તે દ્વારકા તા. ૧૬ઃ દ્વારકા રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા આવતીકાલે રામનવમી પર્વ નિમિત્તે લોહાણા મહાજન વાડીમાં સમસ્ત રઘુવંશીઓ માટે વિશેષ ફળાહાર સમૂહપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રઘુવંશી સમાજની સમૂહ પ્રસાદી દ્વારકાના રઘુવંશી યુવાન વિપુલભાઈ ગોપાલદાસ દાવડા દ્વારા સ્વજનના સ્મરણાર્થે આવતીકાલે રામનવમીના દિવસે જગત મંદિરે નૂતનધ્વજારોહણ કરવામાં આવનાર છે. તા. ૧૭-૪-ર૦ર૪ ના રાત્રે ૮ વાગ્યે જલારામ મંદિર સામે સમસ્ત રઘુવંશી સમાજની સમૂહ પ્રસાદી તેમજ સાધુ-સંતોના ભંડારાનું ... વધુ વાંચો »

Apr 16, 2024
તા.૧૭મી એપ્રિલે આયોજનઃ જામનગર તા. ૧૬ઃ જામનગરના ઈશરધામ (સચાણા)માં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચારણ (ગઢવી) સંત મહાત્મા ઈશરદાસજીના ઈશરનોમ ઉત્સવનું આયોજન તા.૧૭-૪ બુધવારના કરાયું છે. આ પ્રસંગે સવારે ૬ઃ૩૦ વાગ્યે મંગળા આરતી, બપોરે ૧૨ વાગ્યે રામ જન્મ આરતી, ૧૨ઃ૩૦ વાગ્યે ભોજન-પ્રસાદ, ૩ઃ૩૦ શોભાયાત્રા તથા સાંજે ૪ વાગ્યે હરિરસના પાઠ અને નૂતન ધ્વજારોપણ, સાંજે ૭ઃ૩૦ વાગ્યે સંધ્યા આરતી અને રાત્રે ૮ વાગ્યે ભોજન પ્રસાદ રાખવામાં અવ્યો છે. રાત્રે ૯ વાગ્યે સન્માન સમારોહ ... વધુ વાંચો »

Apr 16, 2024
કલ્યાણપુર તાલુકાના ધુમથર ગામે રાવલીયા પરિવાર દ્વારા મનોરથનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દ્વારકાની કેટલીક જાણીતી રાસ મંડળીએ રાસ કીર્તનની રમઝટ બોલાવતા ગૌચરાના લાભાર્થે ૩૫ લાખ રૃપિયાનો જંગી ફાળો એક જ રાત્રિના કાર્યક્રમમાં એકત્ર થઈ ગયો હતો.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો વધુ વાંચો »

Apr 16, 2024
ખંભાળીયા તથા ભાણવડ તાલુકામાં મતદાન જાગૃતિ માટે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પટેલના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા તથા ખંભાળીયા મામલતદાર વિક્રમભાઈ વરૃ, ભાણવડ મામલતદાર દ્વારા દરેક વાજબી ભાવની દુકાનો પર મતદાન જાગૃતિના પોસ્ટરો લગાડીને મતદારોને જાગૃત કરવા કાર્યવાહી શરૃ કરી છે.   જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Apr 16, 2024
રામ જન્મોત્સવની વિશેષરૃપે ઉજવણીઃ જામનગર તા. ૧૬ઃ જામનગરના અગ્રણી મીઠાઈ વિક્રેતા 'શિખંડ સમ્રાટ ઈન્દ્રપ્રસ્થવાળા' જુગલભાઈ ચોટાઈ દ્વારા ભગવાન શ્રી રામના જન્મોત્સવને વિશેષ રૃપે ઉજવવાના ભાગરૃપે ગ્રાહકો માટે 'જયશ્રી રામ' લિખિત વિવિધ પ્રકારના પેંડાઓ બનાવાય છે અને રામ ભક્તો માટે વેંચાણ અર્થે મૂકવામાં આવ્યા છે. પ્રત્યેક ધાર્મિક તહેવારોની વિશેષ રૃપે ઉજવણી કરવાના હેતુથી 'શ્રીરામ જન્મોત્સવ' પણ વિશેષ રૃપે ઉજવી શકાય અને નગરજનો એકબીજાને 'જયશ્રી રામ' લિખિત પેંડા આપી શકે, તે માટે ... વધુ વાંચો »

Apr 16, 2024
જામનગરના આંગણે તા.૨૨ એપ્રિલે આયોજનઃ જામનગર તા. ૧૬ઃ શ્રીમદ્ રામચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂ. ગુરૃદેવ રાકેશજીના અમૃતમય સત્સંગનું આયોજન તા.૨૨-૪-૨૪ના રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધી ૧૨, પટેલ કોલોની વિશ્વકર્મા હોલમાં, ગાંધીનગર મેઈન રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે. વધુ વિગતો માટે ધીરૃભાઈ શિંગાળા (મો.૯૮૨૪૨ ૨૬૭૨૬) જીતુભાઈ મહેતા (૯૪૦૮૨ ૪૮૨૧૮)નો સંપર્ક કરવા જણાવાયું છે. ૧૫૦ વર્ષ પૂર્વે ભગવાન મહાવીરસ્વામીના સનાતન માર્ગના પ્રવર્તક અને ઉદ્ધારક, દિવ્ય દ્રષ્ટા, આત્મજ્ઞાની સંત, મૂર્તિમાન અધ્યાત્મ, તિવ્ર પ્રજ્ઞાવંત ... વધુ વાંચો »

Apr 16, 2024
બ્રાસ ઉદ્યોગકારોને અમેરિકા સાથે વ્યાપાર સંબંધિત માહિતી અપાઈઃ જામનગર તા. ૧૬ઃ જામનગરના બ્રાસ ઉદ્યોગકારોએ અમેરિકા સાથે વ્યાપાર સંબંધિત માહિતી આપવા માટે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન અને ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોર્મસના સંયુક્ત ઉપક્રમે તા. ૧૦ એપ્રિલ ર૦ર૪ ના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. એસો.ના ઓડીટોરિયમ હોલમાં આયોજીત કાર્યક્રમમાં ઈન્ડો-અમેરિકન ચેમ્બરના સ્પીકર મીસ્ટર ડેવીડ નેચમેન, ગિરીશ મોહિલે, સ્નેહલ બત્રા, રંજીતા પ્રકાશ ઈન્ડો. અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના ચેરપર્સન કુસુમ કૌલ વ્યાસ, ... વધુ વાંચો »

Apr 16, 2024
કંપનીના કામદારોને મતદાનનું મહત્ત્વ સમજાવાયું ખંભાળીયા તા. ૧+૬ઃ લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૃરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં મતદાન કરવા પ્રેરાય તેવા ઉદ્દેશ્યથી મતદાર જાગૃતિ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં મતદાન જાગૃતિના સંકલ્પ લેવામાં આવ્યા હતાં. જે અન્વયે ભાણવડ તાલુકાની જીઆઈડીસીમાં આવેલ અરમાન ઈન્ડસ્ટ્રીઝ, લક્ષ્મી મિનરલ્સ, ... વધુ વાંચો »

Apr 16, 2024
ખંભાળીયા તાલુકાના ભટ ગામથી જામનગર વચ્ચે ખાનગી કંપની દ્વારા ૪૦૦ કે.વી. વીજ લાઈનનું કામ કરાયું હતું. જે કામમાં કંપની દ્વારા ખેડૂતોની સહમતિ વગર પોલીસ કાફલા હેઠળ તથા ખેડૂતોને સંતોષકારક વળતર ચૂકવ્યા વગર કરવામાં આવ્યું હોય વારંવાર રજુઆતો પછી પણ યોગ્ય વળતર ના મળતા તથા ખેડૂતોનો અવાજ કોઈએ ના સાંભળતા ખંભાળીયાના કોલવા ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારના બોર્ડ પ્રવેશદ્વાર પર લગાડીને આ પ્રશ્ન ના ઉકેલાતા મતદાન બહિષ્કારનું એલાન કર્યું છે.   જો  વધુ વાંચો »

Apr 16, 2024
સલાયા લોહાણા મહાજન દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે રાસગરબા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૫૦ જેટલી બહેનોએ ભાગ લીધો હતો. નિર્ણાયકો તરીકે ખંભાળીયા નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, રેખાબેન ખેતિયા, લાયન્સ પ્રમુખ નિમિષાબેન નકુમ, સોનલબેન કાનાબાર, ડિમ્પલબેન સાતાએ સેવા આપી હતી. વિજેતા બહેનોને શીલ્ડ-પુરસ્કાર આપવામાં આવ્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી  વધુ વાંચો »

Apr 16, 2024
જામનગરમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની ૧૩૩મી જન્મ જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. લાલ બંગલા સર્કલ ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, વિભાગ મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, જામનગર ગ્રામ્યના અધ્યક્ષ રમેશભાઈ તારપરા, જિલ્લા મંત્રી હેમતસિંહ જાડેજા,   વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, ઝાલા ભાઈ, બજરંગદળ સહસંયોજક ધ્રુમિલભાઈ લંબાટે, હિમાંશુભાઈ ગોસ્વામી, પ્રખંડ સંયોજક નિલેશભાઈ નકુમ, મહિલા વિભાગમાંથી જામનગર મહાનગર ના ઉપાધ્યક્ષ પ્રફુલ્લાબેન અગ્રાવત,માતૃશક્તિ પ્રાંત સહસયોજિકા હીનાબેન અગ્રાવત, ... વધુ વાંચો »

Apr 16, 2024
'નાટ્ય ફળીયુ' સંસ્થાના સ્થાપક-વરિષ્ઠ નાટયકાર જામનગર તા. ૧૬ઃ તાજેતરમાં અમદાવાદની વિશાલ હોટલમાં યોજાયેલ એક એવોર્ડ વિતરણ સમારંભમાં રાજકોટના નાટ્ય ફળીયું સંસ્થાના સ્થાપક અને વરિષ્ઠ નાટ્યકાર કૌશિક સિંધવને વિશ્વ રંગભૂમિ દિન એવોર્ડ એનાયત થયો હતો. વિચાર ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ પટેલના હસ્તે કૌશિક સિંધવને એવોર્ડ તથા પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનીત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલ તથા પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ ઉપસ્થિત રહ્યા હતાં. વધુ વાંચો »

Apr 16, 2024
બન્ને દિવસે વીજપુરવઠો ચાલુ રહેનાર હોઈ જામનગર તા. ૧૬ઃ આગામી તા. ૧૭ અને ૧૯ એમ બન્ને દિવસ વીજપુરવઠો ચાલુ રહેનાર છે. આથી ઉદ્યોગકારો જે દિવસે પોતાના એકમો ચાલુ રાખવા હોય તે દિવસે રાખી શકે છે. રામનવમીના તહેવારને અનુલક્ષીને ઔદ્યોગિક એકમો બંધના દિવસ બાબતે ઉદ્યોગકારો સતત ફેક્ટરી ઓનર્સ એસો. સમક્ષ પૂછપરછ કરતા હતાં. તા. ૧૭ ના રામનવમી અને તા. ૧૯ ના રાબેતામુજબ શુક્રવાર એમ બન્ને દિવસે વીજ પુરવઠો ચાલુ રાખવામાં આવનાર છે. વધુ વાંચો »

Apr 16, 2024
સ્થાનિક /     વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો....   વૈશ્વિક સ્તરે ઈરાને ઈઝરાયલ વિરૂદ્ધ ૩૦૦થી વધુ મિસાઈલ લોન્ચ કરતા ઈરાન અને ઈઝરાયલના વધતા તણાવના પગલે એશિયા - પેસિફિક બજારોમાં ઘટાડા સાથે આજે સપ્તાહના સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ગત સપ્તાહે અમેરિકામાં ફુગાવાનો આંક વધીને આવતાં અને ક્રુડ ઓઈલના ભાવોમાં ગરમીને પરિણામે વૈશ્વિક બજારોમાં નરમાઈ સાથે આજે ભારતીય શેરબજારમાં પણ વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શનના કારણે ફોરેન ફંડો શેરોમાં જંગી વેચવાલી કરતાં ઈન્ડેક્સ બેઝડ ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. અમેરિકામાં આ વર્ષે ત્રણ વખત વ્યાજ દરમાં ઘટાડાના અગાઉના અંદાજ સામે હવે ફુગાવો વધતાં જૂનમાં પણ વ્યાજ દર ઘટાડો થવા વિશે ... વધુ વાંચો »

Apr 16, 2024
બન્ને દિવસે વીજપુરવઠો ચાલુ રહેનાર હોઈ જામનગર તા. ૧૬ઃ આગામી તા. ૧૭ અને ૧૯ એમ બન્ને દિવસ વીજપુરવઠો ચાલુ રહેનાર છે. આથી ઉદ્યોગકારો જે દિવસે પોતાના એકમો ચાલુ રાખવા હોય તે દિવસે રાખી શકે છે. રામનવમીના તહેવારને અનુલક્ષીને ઔદ્યોગિક એકમો બંધના દિવસ બાબતે ઉદ્યોગકારો સતત ફેક્ટરી ઓનર્સ એસો. સમક્ષ પૂછપરછ કરતા હતાં. તા. ૧૭ ના રામનવમી અને તા. ૧૯ ના રાબેતામુજબ શુક્રવાર એમ બન્ને દિવસે વીજ પુરવઠો ચાલુ રાખવામાં આવનાર છે. ઉદ્યોગકારો જે દિવસે પોતાના એકમો ચાલુ રાખવા હોય તે દિવસે સ્વૈચ્છિક રીતે તેમના એકમો ચાલુ રાખી શકશે. તેમ ફેક્ટરી ... વધુ વાંચો »

Apr 16, 2024
'નાટ્ય ફળીયુ' સંસ્થાના સ્થાપક-વરિષ્ઠ નાટયકાર જામનગર તા. ૧૬ઃ તાજેતરમાં અમદાવાદની વિશાલ હોટલમાં યોજાયેલ એક એવોર્ડ વિતરણ સમારંભમાં રાજકોટના નાટ્ય ફળીયું સંસ્થાના સ્થાપક અને વરિષ્ઠ નાટ્યકાર કૌશિક સિંધવને વિશ્વ રંગભૂમિ દિન એવોર્ડ એનાયત થયો હતો. વિચાર ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ પટેલના હસ્તે કૌશિક સિંધવને એવોર્ડ તથા પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનીત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલ તથા પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ ઉપસ્થિત રહ્યા હતાં. સમારંભમાં મનોજ શાહ, કૌસ્તુભ ત્રિવેદી, જીતેન્દ્ર ઠકકર, સુજાતા મહેતા તથા ફિરોઝ ભગત સહિતના મુંબઈની રંગભૂમિના ખ્યાતનામ કલાકારોને પણ ... વધુ વાંચો »

Apr 16, 2024
જામનગરમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની ૧૩૩મી જન્મ જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. લાલ બંગલા સર્કલ ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, વિભાગ મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, જામનગર ગ્રામ્યના અધ્યક્ષ રમેશભાઈ તારપરા, જિલ્લા મંત્રી હેમતસિંહ જાડેજા,   વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, ઝાલા ભાઈ, બજરંગદળ સહસંયોજક ધ્રુમિલભાઈ લંબાટે, હિમાંશુભાઈ ગોસ્વામી, પ્રખંડ સંયોજક નિલેશભાઈ નકુમ, મહિલા વિભાગમાંથી જામનગર મહાનગર ના ઉપાધ્યક્ષ પ્રફુલ્લાબેન અગ્રાવત,માતૃશક્તિ પ્રાંત સહસયોજિકા હીનાબેન અગ્રાવત, દુર્ગાવાહીની પ્રાંત ટોલી માંથી કૃપાબેન લાલ, માતૃશક્તિ જામનગર સહસંયોજિકા ટીકુબેન અજા,ભાવનાબેન ગઢવી, દુર્ગાવાહિની માંથી જાનવીબેન સહિતના અગ્રણીઓ દ્વારા પુષ્પાહાર અર્પણ ... વધુ વાંચો »

Apr 16, 2024
સલાયા લોહાણા મહાજન દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે રાસગરબા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૫૦ જેટલી બહેનોએ ભાગ લીધો હતો. નિર્ણાયકો તરીકે ખંભાળીયા નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, રેખાબેન ખેતિયા, લાયન્સ પ્રમુખ નિમિષાબેન નકુમ, સોનલબેન કાનાબાર, ડિમ્પલબેન સાતાએ સેવા આપી હતી. વિજેતા બહેનોને શીલ્ડ-પુરસ્કાર આપવામાં આવ્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો વધુ વાંચો »

Apr 16, 2024
રામ જન્મોત્સવની વિશેષરૃપે ઉજવણીઃ જામનગર તા. ૧૬ઃ જામનગરના અગ્રણી મીઠાઈ વિક્રેતા 'શિખંડ સમ્રાટ ઈન્દ્રપ્રસ્થવાળા' જુગલભાઈ ચોટાઈ દ્વારા ભગવાન શ્રી રામના જન્મોત્સવને વિશેષ રૃપે ઉજવવાના ભાગરૃપે ગ્રાહકો માટે 'જયશ્રી રામ' લિખિત વિવિધ પ્રકારના પેંડાઓ બનાવાય છે અને રામ ભક્તો માટે વેંચાણ અર્થે મૂકવામાં આવ્યા છે. પ્રત્યેક ધાર્મિક તહેવારોની વિશેષ રૃપે ઉજવણી કરવાના હેતુથી 'શ્રીરામ જન્મોત્સવ' પણ વિશેષ રૃપે ઉજવી શકાય અને નગરજનો એકબીજાને 'જયશ્રી રામ' લિખિત પેંડા આપી શકે, તે માટે ખાસ વિશેષ નવું આકર્ષણ ઊભું કરાયું છે. જે 'જયશ્રી રામ' લિખિત પેંડા મંગાવનાર ગ્રાહકો-રામભક્તો માટે ફ્રી હોમ ડિલિવરીની સુવિધા પણ ... વધુ વાંચો »

Apr 16, 2024
બ્રાસ ઉદ્યોગકારોને અમેરિકા સાથે વ્યાપાર સંબંધિત માહિતી અપાઈઃ જામનગર તા. ૧૬ઃ જામનગરના બ્રાસ ઉદ્યોગકારોએ અમેરિકા સાથે વ્યાપાર સંબંધિત માહિતી આપવા માટે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન અને ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોર્મસના સંયુક્ત ઉપક્રમે તા. ૧૦ એપ્રિલ ર૦ર૪ ના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. એસો.ના ઓડીટોરિયમ હોલમાં આયોજીત કાર્યક્રમમાં ઈન્ડો-અમેરિકન ચેમ્બરના સ્પીકર મીસ્ટર ડેવીડ નેચમેન, ગિરીશ મોહિલે, સ્નેહલ બત્રા, રંજીતા પ્રકાશ ઈન્ડો. અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના ચેરપર્સન કુસુમ કૌલ વ્યાસ, સેકન્ડ વાઈસ ચેરપર્સન તેજીન્દરપાલસિંઘ ઓબેરોય, એસો.ના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, ઉપપ્રમુખ સુરેશભાઈ હિરપરા, માનદ્મંત્રી મનસુખભાઈ સાવલા, ખજાનચી ભાયલાલભાઈ ગોધાણી, સંપાદક પરેશભાઈ ... વધુ વાંચો »

Apr 16, 2024
કંપનીના કામદારોને મતદાનનું મહત્ત્વ સમજાવાયું ખંભાળીયા તા. ૧+૬ઃ લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૃરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં મતદાન કરવા પ્રેરાય તેવા ઉદ્દેશ્યથી મતદાર જાગૃતિ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં મતદાન જાગૃતિના સંકલ્પ લેવામાં આવ્યા હતાં. જે અન્વયે ભાણવડ તાલુકાની જીઆઈડીસીમાં આવેલ અરમાન ઈન્ડસ્ટ્રીઝ, લક્ષ્મી મિનરલ્સ, કેનેડી અને ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, બાંકોડીમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કંપનીમાં કામ કરતા કામદારોને મતદાનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું ... વધુ વાંચો »

Apr 16, 2024
ખંભાળીયા તાલુકાના ભટ ગામથી જામનગર વચ્ચે ખાનગી કંપની દ્વારા ૪૦૦ કે.વી. વીજ લાઈનનું કામ કરાયું હતું. જે કામમાં કંપની દ્વારા ખેડૂતોની સહમતિ વગર પોલીસ કાફલા હેઠળ તથા ખેડૂતોને સંતોષકારક વળતર ચૂકવ્યા વગર કરવામાં આવ્યું હોય વારંવાર રજુઆતો પછી પણ યોગ્ય વળતર ના મળતા તથા ખેડૂતોનો અવાજ કોઈએ ના સાંભળતા ખંભાળીયાના કોલવા ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારના બોર્ડ પ્રવેશદ્વાર પર લગાડીને આ પ્રશ્ન ના ઉકેલાતા મતદાન બહિષ્કારનું એલાન કર્યું છે.   જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Apr 16, 2024
તા.૧૭મી એપ્રિલે આયોજનઃ જામનગર તા. ૧૬ઃ જામનગરના ઈશરધામ (સચાણા)માં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચારણ (ગઢવી) સંત મહાત્મા ઈશરદાસજીના ઈશરનોમ ઉત્સવનું આયોજન તા.૧૭-૪ બુધવારના કરાયું છે. આ પ્રસંગે સવારે ૬ઃ૩૦ વાગ્યે મંગળા આરતી, બપોરે ૧૨ વાગ્યે રામ જન્મ આરતી, ૧૨ઃ૩૦ વાગ્યે ભોજન-પ્રસાદ, ૩ઃ૩૦ શોભાયાત્રા તથા સાંજે ૪ વાગ્યે હરિરસના પાઠ અને નૂતન ધ્વજારોપણ, સાંજે ૭ઃ૩૦ વાગ્યે સંધ્યા આરતી અને રાત્રે ૮ વાગ્યે ભોજન પ્રસાદ રાખવામાં અવ્યો છે. રાત્રે ૯ વાગ્યે સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે. રાત્રે ૧૦ વાગ્યે સંતવાણી રાખવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો બ્રિજરાજ ગઢવી, ... વધુ વાંચો »

Apr 16, 2024
જામનગરના આંગણે તા.૨૨ એપ્રિલે આયોજનઃ જામનગર તા. ૧૬ઃ શ્રીમદ્ રામચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂ. ગુરૃદેવ રાકેશજીના અમૃતમય સત્સંગનું આયોજન તા.૨૨-૪-૨૪ના રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધી ૧૨, પટેલ કોલોની વિશ્વકર્મા હોલમાં, ગાંધીનગર મેઈન રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે. વધુ વિગતો માટે ધીરૃભાઈ શિંગાળા (મો.૯૮૨૪૨ ૨૬૭૨૬) જીતુભાઈ મહેતા (૯૪૦૮૨ ૪૮૨૧૮)નો સંપર્ક કરવા જણાવાયું છે. ૧૫૦ વર્ષ પૂર્વે ભગવાન મહાવીરસ્વામીના સનાતન માર્ગના પ્રવર્તક અને ઉદ્ધારક, દિવ્ય દ્રષ્ટા, આત્મજ્ઞાની સંત, મૂર્તિમાન અધ્યાત્મ, તિવ્ર પ્રજ્ઞાવંત શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મપ્રાપ્તિનો માર્ગ ઉદ્ઘોષિત કર્યાે. તેઓશ્રીનો બોધ જેના અણુએ અણુમાં ધબકે છે. એવું આંતરિક રૃપાંતરણ માટે કાર્યરત એક આધ્યાત્મિક-શ્રીમદ્ ... વધુ વાંચો »

Apr 16, 2024
ખંભાળીયા તથા ભાણવડ તાલુકામાં મતદાન જાગૃતિ માટે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પટેલના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા તથા ખંભાળીયા મામલતદાર વિક્રમભાઈ વરૃ, ભાણવડ મામલતદાર દ્વારા દરેક વાજબી ભાવની દુકાનો પર મતદાન જાગૃતિના પોસ્ટરો લગાડીને મતદારોને જાગૃત કરવા કાર્યવાહી શરૃ કરી છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર  વધુ વાંચો »

Apr 16, 2024
કલ્યાણપુર તાલુકાના ધુમથર ગામે રાવલીયા પરિવાર દ્વારા મનોરથનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દ્વારકાની કેટલીક જાણીતી રાસ મંડળીએ રાસ કીર્તનની રમઝટ બોલાવતા ગૌચરાના લાભાર્થે ૩૫ લાખ રૃપિયાનો જંગી ફાળો એક જ રાત્રિના કાર્યક્રમમાં એકત્ર થઈ ગયો હતો.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us:  વધુ વાંચો »

Apr 16, 2024
લોકસભા ચૂંટણી-૨૦૨૪ માટે જામનગર તા. ૧૬ઃ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો રનુ થઈ રહ્યા છે. ગઈકાલે જામનગરની લોકસભા બેઠક માટે ૩૦ ફોર્મ ઉપડ્યા હતાં અને ત્રણ ઉમેદવારી પત્ર ભરાયા હતાં. જામનગર લોકસભાની બેઠક માટે ગત શુક્રવારે પ્રથમ દિવસે ૫૭ ઉમેદવારી ફોર્મ ઉપાડવા માટે આવ્યા હતાં. આ પછી શનિવાર-રવિવાર રજા હતી. જ્યારે ગઈકાલે સોમવારે વધુ ફોર્મ ઉપડતા કુલ ૮૭ ફોર્મ ઉપડ્યા છે. જ્યારે ગઈકાલે ત્રણ ઉમેદવારી પત્રો ભરાયા હતાં. જેમાં કોંગ્રેસના ઉમેદવારનો સમાવેશ થાય છે. આજે સવારે ફોર્મ ઉપાડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.   જો વધુ વાંચો »

Apr 16, 2024
કર્મચારીઓને મતદાનના દિવસે નિયમાનુસાર રજા આપીને ખંભાળીયા તા. ૧૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે વિવિધ સંસ્થાઓ પણ સહયોગ આપશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી.ટી. પંડ્યાએ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી ઉત્સાહભેર લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. વધુમાં વધુ લોકો લોકશાહીના મહાપર્વમાં જોડાય અને આગામી તા. ૦૭ મે ના ૧૦૦ ટકા મતદાન કરે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ એસોસિએશન સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી.ટી. પંડ્યાએ બેઠકનું આયોજન કર્યું હતું. આ ... વધુ વાંચો »

Apr 16, 2024
આવતીકાલે રામનવમી નિમિત્તે દ્વારકા તા. ૧૬ઃ દ્વારકા રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા આવતીકાલે રામનવમી પર્વ નિમિત્તે લોહાણા મહાજન વાડીમાં સમસ્ત રઘુવંશીઓ માટે વિશેષ ફળાહાર સમૂહપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રઘુવંશી સમાજની સમૂહ પ્રસાદી દ્વારકાના રઘુવંશી યુવાન વિપુલભાઈ ગોપાલદાસ દાવડા દ્વારા સ્વજનના સ્મરણાર્થે આવતીકાલે રામનવમીના દિવસે જગત મંદિરે નૂતનધ્વજારોહણ કરવામાં આવનાર છે. તા. ૧૭-૪-ર૦ર૪ ના રાત્રે ૮ વાગ્યે જલારામ મંદિર સામે સમસ્ત રઘુવંશી સમાજની સમૂહ પ્રસાદી તેમજ સાધુ-સંતોના ભંડારાનું આયોજન કરાયું છે.   જો આપને આ વધુ વાંચો »

Apr 16, 2024
લીફ્ટ બગડતા ફાયરબ્રિગેડની લેવાઈ મદદઃ જામનગર તા. ૧૬ઃ દ્વારકામાં આવેલી એક હોટલમાં રાજસ્થાનના પરિવારે ઉતારો લીધા પછી શનિવારે તે પરિવારની કેટલીક મહિલાઓ હોટલની બગડી ગયેલી લીફટમાં ફસાઈ ગઈ હતી. તે મહિલાઓને બેએક કલાક સુધી તેમાં રહેવું પડ્યંુ હતું અને આખરે ફાયરબ્રિગેડના જવાનોએ લીફ્ટમાંથી તે મહિલાઓને સુરક્ષિત બહાર કાઢી લીધી હતી. દ્વારકામાં આવેલી એક જાણીતી હોટલમાં ગયા અઠવાડિયાએ રાજસ્થાનથી આવેલા કેટલાક યાત્રાળુઓએ ઉતારો મેળવ્યો હતો. તે પછી આ યાત્રાળુ પરિવારની કેટલીક મહિલાઓ શનિવારે હોટલની લીફ્ટમાં જઈ રહી હતી. તે દરમિયાન યાંત્રિક ક્ષતિના કારણે લીફ્ટ અધવચ્ચે ઉભી રહી જતાં ... વધુ વાંચો »

Apr 16, 2024
ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે  ઉર્જાસચિવને લખ્યો પત્રઃ જામનગર તા. ૧૬ઃ સ્માર્ટ વીજ મીટર પ્રી-પેઈડના બદલે પોસ્ટ પેઈડ કરવા જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.  જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોર પી. મજીઠીયાએ ઉર્જા સચિવને પત્ર પાઠવી રજુઆત કરી છે કે, પીવાનું પાણી પૂરૃં પાડવા માટે સરકાર કરોડોનો ખર્ચ કરે છે. છતાં પાણીવેરો વર્ષના અંતે વસુલવામાં આવે છે. તેવી જ રીતે વીજળી પણ આવશ્યક સેવા છે તો તેના પ્રિ-પેઈડ મીટર શા માટે ? હકીકતે પોસ્ટ પેઈડ મીટર હોવા જોઈએ. પ્રિ-પેઈડ મીટરની ઉલ્ટાની વીજ ચોરી વધશે આમ સેવા પછી જ નાણા વસુલાત થઈ શકે તે સંવૈધાનિક છે આથી પોસ્ટ પેઈડ વીજ મીટર જ ... વધુ વાંચો »

Apr 16, 2024
પહેલા બે ગાય ફસાઈ હતી, હવે એક વાછરડું ફદ્બાાયું! ખંભાળીયા તા. ૧૬ઃ ખંભાળીયા ઘી નદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય છવાઈ જતાં સ્થિતિ એવી છે કે આખી ભરેલી નદીમાં પાણીના બદલે ઉપર વેલ જ દેખાય છે. આ લીલીછમ વેલ જોઈને ખોરાકની આશાએ અંદર ખાવા જતાં ગાયો ખુંચી જાય છે અગાઉ બે ગાયો આવી રીતે ફસાઈ જતાં લોકોનું ધ્યાન જતાં સેવાભાવીઓએ બચાવી હતી જે પછી તાજેતરમાં એક વાછરડી આ વેલમાં ફસાઈ ગઈ હતી. આ વાછરડું ફસાઈ જતાં તરફળતું હોય સેવાભાવી દ્વારા એનીમલ કેર ગ્રુપને જાણ કરતા અશોકભાઈ સોલંકી, વિશેષ મિત સવજાણી, જયુભા પરમાર, વાલાભાઈ ગઢવીએ નદીમાં ઉતરીને આ વાછરડાને બચાવ્યું હતું. પાલિકા દ્વારા ઘી નદી તથા તેલી ... વધુ વાંચો »

Apr 16, 2024
કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી બેઠકઃ દ્વારકા તા. ૧૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટરના અધ્યક્ષસ્થાને ઋક્ષ્મણી વિવાહના આયોજન અંગે અગ્રણીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં દ્વારકાના વિવિધ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ જોડાયા હતાં. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરીમાં યોજાયેલ મિટિંગમાં કલેક્ટર જી.ટી. પંડ્યાએ માધવપુર ઉત્સવની માહિતી આપતા જણાવેલ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ માધવપુરમાં ૧૭ થી ર૧ એપ્રિલ સુધી જે ભગવાનના લગ્ન તેમજ ઋક્ષ્મણી વિવાહ અંતર્ગત ભગવાનની જાન ઋક્ષ્મણી મંદિરે પરત આવે છે તે અંતર્ગતના કાર્યક્રમોમાં ૧૭ તારીખે માધવપુરમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે, અને ત્યારપછી ભગવાનની જાન પરત દ્વારકા આવે છે તે ... વધુ વાંચો »

Apr 16, 2024
જામનગરની રોબોફન લેબના ઈનોવેટર્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શનઃ જામનગર તા. ૧૬ઃ તાજેતરમાં રાજધાની દિલ્હીના ગુરુગ્રામમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની કોડેવર-પ.૦ સ્પર્ધામાં ટેકનોલોજી એન્ડ ઈનોવેશન ક્ષેત્રે કાર્યરત દેશભરની એજ્યુકેશનલ સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેમાં જામનગરની રોબોફન લેબ દ્વારા પણ વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એલીમેન્ટ્રી કેટેગરીમાં ટીમ બ્રેઈની બીસના જિયાન શાહ, નવ્યા ગલૈયા તથા વિયોના શાહે રજૂ કરેલ 'ઓટોનોમસ સોલાર પેનલ ક્લિનર' પ્રોજેક્ટે સૌના દિલ જીતી લીધા હતાં અને ટીમ બ્રેઈની બીસ રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ વિજેતા થઈ હતી. ઉપરાંત એલીમેન્ટ્રી કેટેગરીમાં ટીમ ટેક સ્પાર્ક્સના સારાહ સરિયા, દિવાન ગોસરાણી અને ... વધુ વાંચો »

Apr 16, 2024
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ખંભાળીયા તા. ૧૬ઃ ખંભાળીયામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા આવતીકાલે રામનવમી શોભાયાત્રા યોજાશે અને ૨૩ એપ્રિલે હનુમાન જયંતી ઉજવાશે. વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર ધર્માચાર્ય પ્રમુખ પ્રવિણસિંહ કંચવાએ જણાવેલ કે તા. ૧૭-૦૪-૨૪ના સાંજે ચાર વાગ્યે ખંભાળીયામાં નગર ગેઈટ પાસે રામમંદિરથી ભગવાન શ્રી રામની આરતી કરીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. આ શોભાયાત્રા નગર ગેઈટ રામમંદિરથી બરછા સ્ટ્રીટ, મોરલી મંદિર, લુહાર શાળ, ઝવેરી બજાર, હર્ષદ મંદિર, માંડવી ટીંબા, ગુગળી ચકલો, વિજય ચોક, કલ્યાણરાયજી મંદિર, મુખ્ય બજાર, શાકમાર્કેટ, રાજડા રોડ, જોધપુર ગેઈટ, રોકડીયા હનુમાન થઈ નગર ગેઈટ પાસેથી પરત શ્રીરામ મંદિરે પહોંચશે જ્યાં મહાઆરતી યોજાશે. આ કાર્યક્રમમાં વિવિધ વેષભૂષા સાથે ... વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૧૬-૦૪-ર૦૨૪, મંગળવાર અને ચૈત્ર સુદ-૮ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૧૬-૦૪-ર૦૨૪, મંગળવાર અને ચૈત્ર સુદ-૮ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા આપની દોડધામ ઓછી ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૧૬-૦૪-ર૦૨૪, મંગળવાર અને ચૈત્ર સુદ-૮ : આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ રહ્યાં કરે. ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૧૬-૦૪-ર૦૨૪, મંગળવાર અને ચૈત્ર સુદ-૮ : મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. અગત્યના ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૧૬-૦૪-ર૦૨૪, મંગળવાર અને ચૈત્ર સુદ-૮ : આપના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. મિલન-મુલાકાતમાં ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૧૬-૦૪-ર૦૨૪, મંગળવાર અને ચૈત્ર સુદ-૮ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ થાય. ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૧૬-૦૪-ર૦૨૪, મંગળવાર અને ચૈત્ર સુદ-૮ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે. ઘરે રહો તો ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૧૬-૦૪-ર૦૨૪, મંગળવાર અને ચૈત્ર સુદ-૮ : આપની મહેનત બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૧૬-૦૪-ર૦૨૪, મંગળવાર અને ચૈત્ર સુદ-૮ : આપના કાર્યની સાથે કોર્ટ-કેચરીના કામ અંગે શ્રમ-ખર્ચ જણાય. સીઝનલ ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૧૬-૦૪-ર૦૨૪, મંગળવાર અને ચૈત્ર સુદ-૮ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. ઈચ્છિત વ્યક્તિ ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૧૬-૦૪-ર૦૨૪, મંગળવાર અને ચૈત્ર સુદ-૮ : નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં આપે સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ, મનદુઃખથી ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે આર્થિક લાભ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે ધારેલા કાર્યો પૂર્ણ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે મિશ્ર પરિણામ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે નવીન તક અપાવતું, નવીન કાર્ય કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપના માટે દોડધામ-વ્યસ્તતા કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રાખતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે વ્યાપાર-ધંધામાં પ્રતિકૂળતા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે મનની શાંતિ અને સ્વસ્થતા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh