close

Apr 20, 2024
પીએમ મોદી સાથે યોજાવાની હતી બેઠક નવી દિલ્હી તા. ર૦ : એલોન મસ્કે અચાનક જ ભારતનો પ્રવાસ કેન્સલ કર્યો છે, તેઓની વડાપ્રધાન મોદી સાથે બેઠક થવાની હતી, જેમાં તેઓ ૩૦ અબજ ડોલરનો પ્રોજેકટ રજૂ કરવાના હતા, તેમ જાણવા મળે છે. ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે હાલ પૂરતી તેમની ભારત મુલાકાત રદ્દ કરી છે. મસ્ક ર૧ એપ્રિલે ભારતની મુલાકાત લેવાના હતાં. પરંતુ મસ્કે ટ્વિટર પર ટ્વીટ કરી શનિવારે ભારત મુલાકાત રદ્દ કરી ... વધુ વાંચો »

Apr 20, 2024
અમેરિકાની વર્જિનિયા સ્થિત જ્યોર્જ મેસન યુનિવર્સિટીની શોધ નવી દિલ્હી તા. ૨૦: વર્જિનિયાની જ્યોર્જ મેસન યુનિવર્સિટી એનએ વિશેષજ્ઞોની શોધ મુજબ આર્ટિફીશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઓછી ઊંઘ આવવાના કારણો શોધીને તેનું નવી ટેકનોલોજીના પ્રયોગથી નિવારણ થઈ શકશે. હવે આર્ટિફીશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઓછી ઊંઘ આવવાના કારણો જાણી શકાશે. અમેરિકાની વર્જિનિયાની જ્યોર્જ મેસન યુનિવર્સિટીના અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ સંશોધન માટે સેન્ટર અને આર્ટિફીશિયલ ઈન્ટેલિજન્સ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંશોધકોનું કહેવું છે ... વધુ વાંચો »

Apr 20, 2024
સોશ્યલ મીડિયાના માધ્યમથી શાબ્દિક સટાસટીઃ "ચંદા કા ધંધા" નો કોર્સ ! નવી દિલ્હી તા. ર૦:    કોંગી નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર આકરા શાબ્દિક પ્રહારો કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન ભ્રષ્ટાચારના કોર્સ સાથે શાળા ચલાવી રહ્યાં છે, જેને અમે જીતીશુ તો તાળા મારી દઈશું. કોંગ્રેસના કદારવર નેતા રાહુલ ગાંધીએ આ વખતે સીધા પીએમ મોદી પર પ્રહાર કરતાં આરોપ મૂક્યો કે, વડાપ્રધાન મોદી દેશમાં ભ્રષ્ટાચારની શાળા ચલાવી રહ્યાં છે, જેમાં તે પોતે ભ્રષ્ટાચાર વિજ્ઞાન વિષય હેઠળ 'ચંદે કા ધંધા' સહિત દરેક ચેપ્ટર જાતે શીખવી ... વધુ વાંચો »

Apr 20, 2024
લોકસભા ચૂંટણી અંતર્ગત ભરાયેલા ફોર્મની ચકાસણી જામનગર તા. ર૦ : ૧ર - જામનગર લોકસભા બેઠક માટે ચોવીસ ઉમેદવારીપત્ર ભરાયા હતાં જેમાં મુખ્ય ભાજપ-કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારી પત્રો માન્ય રહ્યા છે. એક માત્ર ઉમેદવારનું મેન્ડેટના અભાવે ફોર્મ રદ થયું છે. જામનગર લોકસભાની બેઠક માટે ગઈ સાંજ સુધીમાં કુલ ર૪ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. આજે તમામ ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. તેમાં ર૪ માંથી ર૩ ફોર્મ માન્ય રહ્યા છે એક માત્ર બસપાના ... વધુ વાંચો »

Apr 20, 2024
હવે શું.....? સ્થિતિનો ગંભીર વળાંક જામનગર તા. ર૦ : સમગ્ર ગુજરાતના અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન અને માફીના પ્રકરણે ભારે અફડાતફડી - ઉહાપોહ મચી ગયા પછી ભાજપની નેતાગીરીએ રૂપાલાને હટાવી લેવાની ક્ષત્રિય સમાજની માંગણી સ્વીકારી નથી. રૂપાલા પોતાનો પ્રચાર જોરશોરથી કરવામાં વ્યસ્ત થઈ ગયા છે ત્યારે ક્ષત્રિય સમાજે પોતાની એકમાત્ર માંગણીનો અસ્વીકાર થયો હોવાના પગલે આવનારા દિવસોમાં કેવી રીતે વિરોધ પ્રદર્શન કરવું, કેવી રીતે લડત ચલાવવી તે અંગેની રણનીતિ જાહેર કરી છે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજની કોર  કમિટીની બેઠકમાં ... વધુ વાંચો »

Apr 20, 2024
તમામ જૈન સમુદાયના લોકોને વરઘોડામાં જોડાવા અપીલ જામનગર તા. ર૦ : આવતીકાલ તા. ર૧ના ભગવાન મહાવીર સ્વામીના ર૬રરમા જન્મ દિવસ નિમિત્તે જામનગરમાં જૈન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવશે. જગત શહેર મહારાજની આગેવાનીમાં પત્રકારોને ઉજવણી અંગે માહિતી આપવામાં આવી હતી જેમાં રથયાત્રા યોજવામાં આવનાર છે. આ વરઘોડામાં વિવિધતા જોવા મળશે. જામનગરના તમામ જૈન સમુદાયના લોકોને આ વરઘોડામાં જોડાવવા અપીલ કરવામાં આવી છે. વિશા ... વધુ વાંચો »

Apr 20, 2024
નિયમિત જામીન અરજી પર ૩૦ એપ્રિલે સુનાવણી નવી દિલ્હી તા. ર૦ : મનિષ સિસોદીયાએ આજે તેમની વચગાળાની જામીન અરજી પાછી ખેંચી લીધી છે. આજે મનિષ સિસોદીયાએ વચગાળાની જામીન અરજી પાછી ખેંચી લીધી હતી. જામીન આપવામાં આવશે તો તપાસ અને સાક્ષીઓ પર અસર પડશે તેમ સીબીઆઈએ જણાવ્યું હતું કે સિસોદિયાની નિયમિત જામીન અરજી પર નિર્ણય ૩૦ એપ્રિલ સુધી અનામત રાખવામાં આવ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દારૂ નીતિ કૌભાંડ સંબંધિત ... વધુ વાંચો »

Apr 20, 2024
એકનો વિજય, બીજાનો પરાજય, બાકીનાની અનામત જપ્ત ! જામનગર તા. ર૦ : જામનગરની લોકસભા બેઠક ઉપર ગત ચૂંટણીમાં માત્ર મુખ્ય બન્ને પક્ષના ઉમેદવારો જ પોતાની ડિપોઝિટ બચાવી શકયા હતા. ત્યારે હવે વર્ષ  ર૦ર૪ ની ચૂંટણીમાં શું થશે ? તેના ઉપર સૌ કોઈની નજર મંડાઈ છે. આકરા તાપ વચ્ચે શું મતદાનની ટકાવારી વધશે ખરા? તે પણ સવાલચિંતા ઉપજાવે છે. વર્ષ ર૦૧૯ ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના મૂળુભાઈ કંડોરીયાને સારા મતો મળ્યા હતાં. એ સિવાય અન્ય ર૬ ઉમેદવારો પોતાની ડિપોઝિટ ... વધુ વાંચો »

Apr 20, 2024
માધવકૂળનો માંડવો અને જાદવકૂળની જાન દ્વારકા તા. ર૦: માધવપુરનો માંડવોને જાદવ કૂળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી શ્રી દ્વારકાધીશ ભગવાન વિગેરે પંરપરાગત ગીતો અને સૂત્રો સાથે ગઈકાલે ચૈત્રી સુદ તેરસના શુભ દિને દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અને તેમના મુખ્ય પટ્ટરાણી માતા રૂક્ષ્મણીજીનો લગ્નોત્સવ પરંપરાગત  રીતે ઊજવાયો હતો. ગઈકાલે સાંજે ૭.૦૦ કલાકથી દ્વારકાના રૂક્ષ્મણી મંદિરના પટાંગણમાં ધાર્મિક વિધિવિધાન સાથે ભગવાન દ્વારકાધીશજી અને માતા રૂક્ષ્મણીજીનો ભવ્ય લગ્નોત્સવ ઊજવાયો હતો. તા. ૧૭-૧૮-૧૯ દરમિયાન ઉજવાયેલ શ્રીજી - શ્રી પટ્ટરાણીજીના લગ્નોત્સવમાં સાંજીના ગીત, સંગીત, સંધ્યા, માતાજીનો વરઘોડો, અન્નકૂટ મહોત્સવ યોજવામાં ... વધુ વાંચો »

Apr 20, 2024
મહિલા આઈ.ટી.આઈ. જામનગરની વિદ્યાર્થિનીઓ દ્વારા મતદારોમાં મતદાન માટે જાગૃતિ લાવવા હેતુસર મતદાન જાગૃતિ અભિયાન (સ્વીપ) હેઠળ જામનગરની મહિલા આઈ.ટી.આઈ.ની વિદ્યાર્થિનીઓ તથા શિક્ષકો દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી વિડજા અને મહિલા આઈ.ટી.આઈ.ના આચાર્ય જીજ્ઞેશ શાહના માર્ગદર્શન હેઠળ યોજાયેલ બાઈક રેલી શહેરના જનતા ફાટક વિસ્તારના મુખ્ય માર્ગો પર નીકળી હતી. જેમાં વિદ્યાર્થિનીઓ સહિત કચેરીના કર્મચારીઓ અને શિક્ષકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતાં. આ બાઈક રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈને મતદારોને ... વધુ વાંચો »

Apr 20, 2024
છેલ્લા ૪૮ કલાકમાં ૬.૨ ડિગ્રીના ઘટાડા સાથે જામનગર તા. ૨૦: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમ્યાન પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૪૦ થી ૪૫ કિમીની રહેવા પામી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ ટકા ઘટીને ૭૫ ટકા રહ્યું હતું. નગરમાં ફૂંકાતા તેજીલા વાયરાઓના પગલે છેલ્લા ૪૮ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો ૬.૨ ડિગ્રી સુધી નીચે ગગડીને ૩૩.૮ ડિગ્રીએ પહોંચી ગયો હતો અને ગત ચોવીસ કલાકમાં ૨.૭ ડિગ્રી ઘટીને લઘુતમ તાપમાન ... વધુ વાંચો »

Apr 20, 2024
કોંગ્રેસ, ભાજપ અને તેના ડમી, અન્ય પક્ષો, અપક્ષો સહિત જામનગર તા. ૨૦: ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ગઈકાલે જામનગર બેઠક માટે ૯ ફોર્મ ભરાયા હતાં. આમ કુલ ૨૪ ઉમેદવારએ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. હવે આજે ફોર્મની ચકાસણી થશે. લોકસભાની બેઠક માટે ઉમેદવારી નોંધાવવાની મુદ્દત ગુજરાતમાં ગઈકાલે બપોરે સંપન્ન થઈ ચૂકી છે. જામનગરમાં ગઈકાલ સાંજ સુધીમાં કુલ ૨૪ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી ... વધુ વાંચો »

Apr 20, 2024
૩૫ મોટર રાજકોટ પોલીસે કરી લીધી કબજેઃ જામનગર તા. ૨૦: જામનગરના એક તથા રાજકોટના બીજા શખ્સે ટ્રાવેલ્સના ધંધાર્થીઓ પાસેથી મોંઘીદાટ મોટરો જુદા જુદા સમયે ભાડે મેળવી તેને બારોબાર વેચી નાખ્યાનું કૌભાંડ પોલીસે પકડી પાડ્યું છે. રાજકોટ પોલીસે બંને આરોપીના સગડ દબાવ્યા છે. આ શખ્સોએ વેચેલી ૩૫ મોટર કબજે કરી લેવાઈ છે. રાજકોટ શહેરમાં કાર ભાડે આપવાનો વ્યવસાય કરતા ટ્રાવેલ્સના કેટલાક ધંધાર્થીઓ પાસેથી જુદા જુદા સમયે મોટર ભાડે મેળવ્યા પછી ૩૫થી ... વધુ વાંચો »

Apr 20, 2024
ધંધામાં મંદીથી વ્યાજ ન ચૂકવાતા શરૂ થઈ કડક ઉઘરાણીઃ જામનગર તા. ૨૦: જામનગરના નાઘેડી ગામમાં રહેતા એક આસામીએ રૂા.૫૦ લાખ ત્રણ ટકાના વ્યાજે મેળવ્યા પછી દર મહિને રૂા.દોઢ લાખ વ્યાજ પેટે ચૂકવ્યા હતા. તે દરમિયાન ધંધામાં મંદી આવતા વ્યાજ નહીં ચૂકવી શકાતા નાણા ધીરનાર શખ્સે કડક ઉઘરાણી શરૂ કરી હતી. તેનાથી કંટાળી આ આસામીએ ઝેરી દવા પીધી છે. પોલીસે તેઓની ફરિયાદ પરથી વ્યાજખોરીનો ગુન્હો નોંધ્યો છે. જામનગરના નાઘેડી ગામની શ્યામ ... વધુ વાંચો »

Apr 20, 2024
રૂા.૧૧ કરોડ ઉપરાંતની છેતરપિંડીની કરાઈ છે ફરિયાદઃ જામનગર તા. ૧૭: જામનગરમાં ડબલ હાથી મસાલા નામની જાણીતી બ્રાંડના ઉત્પાદન સાથે સંકળાયેલા વેપારીને રાજકોટના પિતા-પુત્ર અને પુત્રના સાળાએ રૂા.૧૧,૧૮,૨૮,૪૬૩ની રકમ બાકી રાખી તેની છેતરપિંડી કરી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ ગુન્હામાં એક આરોપી ઝડપાયો છે. જામનગરમાં પારસ સોસાયટીમાં રહેતા અને ડબલ હાથી મસાલા નામની મસાલાની જાણીતી બ્રાંડના ઉત્પાદન સાથે સંકળાયેલા કોટેચા પરિવારના હીરેનભાઈ વિજયભાઈ કોટેચાએ રાજકોટના ઈન્દીરા સર્કલમાં મોહન કૃપા નામના મકાનમાં રહેતા હેમતભાઈ મોહનભાઈ દાવડા તથા તેમના પુત્ર રવિ હેમતભાઈ દાવડા તેમજ ... વધુ વાંચો »

Apr 20, 2024
મીઠાપુર તા. ૨૦: સુરજકરાડીમાં એક યુવાન રખડતી ભટકતી હાલતમાં કેટલાક દિવસથી જોવા મળતા હતા. તેની સેવાભાવી યુવાનોએ તપાસ કર્યા પછી અસ્થિર મગજના આ યુવાનના પરિવારનો રાજકોટના આટકોટ ગામમાંથી પત્તો મળ્યો છે. ઓખામંડળના મીઠાપુર પાસેના સુરજકરાડીમાં અસ્થિર મગજના લાગતા હોય તેવા એક યુવાન કેટલાક દિવસથી રખડતા ભટકતા જોવા મળતા હતા. આ યુવાન અંગે સુરજ કરાડીના ભોજાભાઈ, મયુર ભાયાણી, લખન ભાયાણી સહિતના યુવાનોઅ તપાસ હાથ ધરી હતી. આ યુવાનની ઓળખ મેળવવા તેનો વીડિયો બનાવી સોશિયલ ... વધુ વાંચો »

Apr 20, 2024
પોલીસે ટ્રકનો ફિલ્મી ઢબે કર્યાે પીછોઃ જામનગર તા. ૨૦: જામજોધપુરના તરસાઈ પાસે ઉભી કરાયેલી ચેકપોસ્ટ પરથી ગઈકાલે રાત્રે દારૂના ૪૬૫૬ ચપટા ભરેલો ટ્રક ઝડપાઈ ગયો છે. તે ટ્રક પોલીસે ઉભો રખાવવાની ટ્રાઈ કરી હતી. ત્યારે ટ્રક પુરઝડપે નાસવા માંડ્યો હતો. તેનો ફિલ્મી ઢબે પીછો કરાયો હતો. પોલીસને નજીક આવી ગયેલી જોઈ ટ્રકનો ચાલક કૂદીને નાસી ગયો હતો. પોલીસે દારૂ, ટ્રક સહિત સાડા નવ લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે. જામજોધ૫ુર તાલુકાના તરસાઈ ગામ પાસે ચૂંટણીને અનુલક્ષીને ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. તે ચેકપોસ્ટ ... વધુ વાંચો »

Apr 20, 2024
સાથે રાખેલા હથિયારની કરાવી ન હતી નોંધણીઃ જામનગર તા. ૨૦: ભાટિયામાં રહેતા એક નિવૃત્ત આર્મી જવાને દસ વર્ષ પહેલાં પોતાના ફરજના સમય દરમિયાન ડબલ બેરલની બંદૂક ખરીદી હતી. નિવૃત્ત થયા પછી તે હથિયારની નોંધણી ન કરાવી હતી અને સંબંધિત કચેરીને હથિયાર અંગે જાણ પણ કરાઈ ન હતી. તેઓની સામે ભાટિયા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામની શિવમ્ સોસાયટી-રમાં રહેતા નરેન્દ્રભાઈ રામદેભાઈ કરંગીયા ... વધુ વાંચો »

Apr 20, 2024
મૃતકના પત્નીનું પોલીસે નિવેદન નોંધ્યું: જામનગર તા. ૨૦: જામનગરના ઈન્દિરા કોલોની વિસ્તારમાં વામ્બે આવાસ પાસે રહેતા એક યુવાને નબળી આર્થિક પરિસ્થિતિથી કંટાળી જઈને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.  વિસ્તારમાં વામ્બે આવાસ પાસે રહેતા દિનેશભાઈ ટપુભાઈ પરમાર નામના યુવાને ગઈ તા.૧૯ના દિને પોતાના ઘરમાં છતના હુંકમાં ઓઢણી વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો. આ યુવાનને પરિવારજને નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને તપાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતકના પત્ની જેઠીબેન પરમારે પોલીસને જાણ કરી છે. આ યુવાને ... વધુ વાંચો »

Apr 20, 2024
જામનગર તા. ૨૦: ભાણવડના ટીંબડી ગામની સીમમાં આવેલા એક ખેતર પાસેથી ગઈકાલે તાજુ જ જન્મેલું એક બાળક (સ્ત્રી) મળી આવ્યું છે. કોઈ કઠોર માતાએ તેને જન્મ આપ્યા પછી ત્યજી દીધુ હતું અને ત્યાં રખડતા કૂતરાઓએ આ બાળકને બચકા ભરી લીધા હતા. નવજાત શિશુનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે તેને ત્યજી દેનાર સ્ત્રી સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ટીંબડી ગામની સીમમાં એક ખેતર નજીક તાજા જ જન્મેલા એક બાળકના મૃતદેહને કૂતરા ... વધુ વાંચો »

Apr 20, 2024
તરસાઈના પ્રૌઢનું ટ્રેન હેઠળ ચગદાઈ જવાથી મૃત્યુઃ જામનગર તા. ૨૦: જોડિયાના બાલંભા ગામના એક યુવાન બીમારીથી પીડાતા હતા. તેઓએ ગુરૂવારે પોતાના ઘરમાં ગળાફાંસો આત્મહત્યા કરી છે. જ્યારે જામજોધપુરના તરસાઈ ગામમાં એક પ્રૌઢે બીમારીથી કંટાળી ટ્રેન હેઠળ ઝંપલાવી લઈ આપઘાત વ્હોરી લીધો છે. પોલીસે બંને બનાવની તપાસ હાથ ધરી છે. જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા અને ગેરેજના વ્યવસાય સાથે સંકળાયેલા સચિનભાઈ કૈલાસગીરી ગોસ્વામી (ઉ.વ.૨૧) નામના યુવાને ગુરૂવારે પોતાના ઘરમાં છતમાં રહેલા ... વધુ વાંચો »

Apr 20, 2024
છરી, લાકડી, ધોકા સાથે ત્રણ શખ્સ પકડાયાઃ જામનગર તા. ૨૦: જામનગરના બર્ધનચોક વિસ્તારમાંથી રાત્રે છૂપાતી હાલતમાં જતાં એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. જ્યારે બે શખ્સ લાકડી-ધોકા સાથે, એક શખ્સ છરી સાથે મળી આવ્યો છે. જામનગરના બર્ધનચોક વિસ્તારમાં ગઈરાત્રે એકાદ વાગ્યે એક શખ્સ લ૫ાતો છૂપાતો જોવા મળતા પેટ્રોલિંગમાં રહેલા સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે તેને રોકી લીધો હતો. ખેતીવાડી ફાર્મ પાસે સિદ્ધાર્થનગરમાં રહેતા સંદીપ સીતારામ શિંદે નામના આ શખ્સની જીપી એક્ટ ... વધુ વાંચો »

Apr 20, 2024
બેડીનાકા પાસે થયેલા હુમલામાં બે આરોપીના જામીનઃ જામનગર તા. ૨૦: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં એક યુવાન પર છરીથી હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કરવાના આરોપી અને બેડીનાકા પાસે એક પ્રૌઢ પર છરીથી હુમલો કરનાર બે આરોપીએ કરેલી જામીન અરજીઓ અદાલતે મંજૂર રાખી છે. જામનગરના શંકરટેકરી પાસે શાસ્ત્રીનગરમાં રહેતા સુનિલ નથુરામ દુધરેજીયાને અગાઉ પ્રકાશ ગોવિંદભાઈ પરમાર સાથે ઝઘડો થયા પછી તેનો ખાર રાખી પ્રકાશે છરી વડે સુનિલ પર હુમલો કરી ગંભીર ઈજા ... વધુ વાંચો »

Apr 20, 2024
ચારેય વાહન ચલાવીને જતા હતાઃ જામનગર તા. ૨૦: જામનગરના સમર્પણ સર્કલ પાસેની ચેકપોસ્ટ તેમજ લાલપુરના ગોવાણાની ચેકપોસ્ટ તથા કાલાવડના આણંદપરની ચેકપોસ્ટ પરથી ગઈકાલે પોલીસે ચાર શખ્સને નશાની હાલતમાં વાહન ચલાવીને જતા પકડ્યા છે. જામનગરના સમર્પણ સર્કલ પાસે ઉભી કરવામાં આવેલી ચેકપોસ્ટ પરથી જીજે-૧૦-ડીજી ૩૯૨ નંબરના બાઈકમાં જઈ રહેલા અશોક સમ્રાટનગર વાળા ક્રિપાલસિંહ ભીખુભા કંચવા નામના શખ્સને પોલીસે રોકી ચેક કરતા આ શખ્સ નશાની હાલતમાં જણાઈ આવ્યો હતો. પોલીસે બાઈક કબજે ... વધુ વાંચો »

Apr 20, 2024
એસઓજીએ બંદૂક કબજે કરી નોંધાવ્યો ગુન્હોઃ જામનગર તા. ૨૦: જામનગરના ખીજડિયા ગામથી સચાણા વચ્ચેના રસ્તા પરથી દરેડના મસીતીયા રોડ પર રહેતા શખ્સને એસઓજીએ દેશી બનાવટની જામગરી બંદૂક સાથે પકડી પાડ્યો છે. જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ખીજડિયા ગામથી સચાણા ગામ તરફ જવાના રસ્તા પર એક શખ્સ બંદૂક સાથે જઈ રહ્યો હોવાની બાતમી એસઓજીના અનિરૂદ્ધસિંહ, ચંદ્રસિંહ, હર્ષદભાઈને મળતા પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ એલ.એમ. જેરના વડપણ હેઠળ કાલે સાંજે વોચ ... વધુ વાંચો »

Apr 20, 2024
પુત્રને દર મહિને ચૂકવાશે ભરણપોષણઃ જામનગર તા. ૨૦: જામનગરના એક યુવતીએ સિક્કામાં રહેતા પતિ સામે ભરણપોષણ માંગતી અરજી કરી હતી. તેણીએ સ્વેચ્છાએ ઘરનો ત્યાગ કર્યાે હોવાની પતિ તરફથી રજૂઆત કરાઈ હતી. અદાલતે આ મહિલાની ભરણ પોષણ માંગતી અરજી નામંજૂર કરી છે અને પુત્રને દર મહિને ભરણપોષણ ચૂકવવા પિતાને હુકમ કર્યાે છે. જામનગર તાલુકાના સિક્કા નજીક દિગ્વિજય ગ્રામમાં રહેતા દીપક કેશુભાઈ ચૌહાણ સામે તેમના પત્ની કૌશલ્યાબેને જામનગરની ફેમિલી કોર્ટમાં પોતાનું તથા ... વધુ વાંચો »

Apr 20, 2024
આરોપી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખવામાં આવીઃ જામનગર તા. ૨૦: જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા એક મકાનને પચાવી પાડવામાં આવ્યું હોવાની ફરિયાદ નિવૃત્ત ડીવાયએસપીએ નોંધાવી હતી. તે ગુન્હામાં આરોપીની ધરપકડ થયા પછી અદાલતે તેને જામીન પર મુકત કર્યાે છે. જામનગરની ૫ટેલ કોલોની વિસ્તારની શેરી નં.૯માં ગીતા નિવાસ નામના મકાનને પચાવી પાડવા અંગે નિવૃત્ત ડીવાયએસપી ધર્મેન્દ્રસિંહ એ. જાડેજાએ મેઘરાજસિંહ તખુભા જાડેજા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. લેન્ડ ગ્રેબિંગ એક્ટ ... વધુ વાંચો »

Apr 20, 2024
અકસ્માત સર્જી ટ્રકનો ચાલક થઈ ગયો પલાયનઃ જામનગર તા. ૨૦: જામનગરના હાપા રોડ પર આજે સવારે એક રિક્ષાને ટ્રકે ઠોકર મારતા રિક્ષાનું પડીકુ વળી ગયું હતું. ઘવાયેલા તેના ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજયું છે. દોડી આવેલી પોલીસે આગળની કાર્યવાહી કરી છે. જામનગરના હા૫ા રોડ પરથી આજે સવારે જીજે-૧૦-ટીઝેડ ૨૨૫૩ નંબરની ઓટો રિક્ષા પસાર થતી હતી ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા એક ટ્રકે તે રિક્ષાને ઠોકર મારી હતી. ટ્રકની ... વધુ વાંચો »

Apr 20, 2024
ડિવાઈડર તથા બસ વચ્ચે વિચિત્ર રીતે રિક્ષા સલવાઈઃ જામનગર નજીકના લાલપુર બાયપાસ પાસેથી ગઈકાલે સાંજે એક ઓટો રિક્ષા પસાર થતી હતી ત્યારે પાછળથી ધસી આવેલી ખાનગી ટ્રાવેલ્સની એક બસની ઠોકર વાગતા આ રિક્ષા બસ તથા ડિવાઈડર વચ્ચે વિચિત્ર રીતે ફસાઈ ગઈ હતી.  એક તરફથી ઉંચી થઈ ગયેલી રિક્ષામાંથી તેનો ચાલક તથા મુસાફર ઉતરી ગયા હતા. અકસ્માતના કારણે થોડી મિનિટો માટે ટ્રાફિકજામ થયો હતો. જો આપને આ  વધુ વાંચો »

Apr 20, 2024
સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવાયોઃ જામનગર તા. ૨૦: દ્વારકાના રૂપેણ બંદર પર માથાભારે તરીકે છાપ ધરાવતા શખ્સ સામે એલસીબીએ પાસાની તૈયાર કરેલી દરખાસ્તને મંજૂરી મળતા આ શખ્સને પકડી પાડી સુરતની જેલમાં ધકેલી દેવાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસામાજિક તત્ત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયે આપેલી સૂચનાના પગલે એલસીબી પીઆઈ કે.કે. ગોહિલની સૂચનાથી પીએસઆઈ બી.એમ. દેવમુરારીએ દ્વારકાના રૂપેણ બંદર પર માથાભારે ગણાતા બારાકાંઠા વિસ્તારના રહેવાસી મામદ ઈશા લુચાણી વિરૂદ્ધના ગુન્હાઓની ચકાસણી હાથ ધરી હતી. ત્યારપછી આ શખ્સ સામે પાસાની દરખાસ્ત ... વધુ વાંચો »

Apr 20, 2024
બાળકોનો ચાઈલ્ડ કેર સંસ્થાએ કબજો સંભાળ્યોઃ ખંભાળિયા તા. ૨૦: ઓખાના રેલવે સ્ટેશન પરથી ગઈકાલે છ વર્ષ અને દસ વર્ષની વયના બે બાળક ગભરાયેલી હાલતમાં મળી આવતા આરપીએફે દ્વારકા જિલ્લાની સીસીઆઈનો સંપર્ક કરી તેમને બાળકોનો કબજો સોંપ્યો છે. આ બાળકોના વાલીઓની શોધ કરાઈ રહી છે. દ્વારકા જિલ્લાના ઓખા રેલવે સ્ટેશન પર ગઈકાલે ૬થી ૧૦ વર્ષની વયના બે બાળક ગભરાયેલી હાલતમાં આમથી તેમ ફરતા જોવા મળતા આરપીએફના જવાનોએ બંને બાળકની પૂછપરછ કરી ... વધુ વાંચો »

Apr 20, 2024
એસઓજીએ ધ્રોલ પોલીસને સોંપ્યોઃ જામનગર તા. ૨૦: ધ્રોલના એનડીપીએસના એક ગુન્હામાં સંડોવાયેલા જામનગરના રબાની પાર્કના એક શખ્સને પકડવાનો બાકી હતો. તેને એસઓજીએ પકડી પાડી ધ્રોલ પોલીસને સોંપ્યો છે. ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષે નોંધાયેલા એનડીપીએસના એક ગુન્હામાં જામનગરના રબાની પાર્કમાં રહેતા સાજીદ યાસીન ગજીયા નામના શખ્સનું નામ ખૂલ્યું હતું. ત્યારથી આ આરોપી નાસી ગયો હતો. કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર રહેતો આ શખ્સ ગઈકાલે કાલાવડ નાકાની ... વધુ વાંચો »

Apr 20, 2024
વાયર તથા ઓજાર ઉપડી ગયાઃ જામનગર તા. ૨૦: જામજોધપુરના બાવરીદળ ગામના એક ખેતરમાંથી ઈલેકટ્રીક વાયર તથા જૂના ઓજાર મળી રૂા.૭૦ હજારના સામાનની ચોરી થઈ ગયાની પોલીસમાં અરજી કરવામાં આવી છે. જામજોધપુર તાલુકાના બાવરીદળ ગામમાં ખેતર ધરાવતા જામનગરના વસંત વાટીકામાં રહેતા જયેશ લખમણભાઈ નારીયાએ તેમના ખેતરમાં ઘૂસી ગયેલા કોઈ શખ્સોએ ચોરી કર્યાની શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. અરજીમાં જણાવાયા મુજબ તેમના ખેતરમાં કૂવા તથા બોર માટે રાખવામાં ... વધુ વાંચો »

Apr 20, 2024
જામનગર આઈટીઆરએમાં જામનગર તા. ર૦: આઈટીઆરએ જામનગરના ક્રિયાશરીર વિભાગ દ્વારા મહિલાઓ માટે પૂર્વ માસિક લગત સમસ્યા માટે નિઃશુલ્ક ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓપીડી તા. રર-૪ થી તા. ર૬-૪ સુધી સવારે ૯ થી ૧ર અને સાંજે ૪ થી પ-૧પ વાગ્યા દરમિયાન ક્રિયાશરીર વિભાગ ઓપીડી બ્લોક (યુજી હોસ્પિટલ), હનુમાન ગેઈટ પોલીસ ચોકી પાસે, પંચકર્મ ભવનની બાજુમાં, ધન્વન્તરિ મેદાન પરિસર, જામનગરમાં રાખવામાં આવી છે. પાંચ દિવસીય આ ખાસ ઓપીડીમાં પૂર્વ માનસિક અવસ્થાને લગત સમસ્યાઓનું ... વધુ વાંચો »

Apr 20, 2024
થેલેસેમિયા-ગંભીર દર્દીઓના હિતાર્થે રકતદાનની અપીલ : ખંભાળીયા તા. ર૦: ખંભાળીયામાં દ્વારકા જિલ્લાની એક માત્ર ખંભાળીયા સરકારી બ્લડ બેંકમાં સ્ટોક ખલાસ થઈ જતાં દર્દીઓની દોડધામ વધી છે. ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં અગાઉના ધારાસભ્યો સ્વ. કાળુભાઈ ચાવડા તથા સ્વ. મેઘજીભાઈ કણઝારીયાના ખાસ પ્રયત્નોથી બનેલી બ્લડબેંકમાં હાલ ઉનાળામાં રકતદાતા ઓછા આવતા હોય ઓપરેશનમાં તથા થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને લોહી માટે દોડધામ શરૂ થઈ છે. તો સ્ટોક પણ ખલાસ થઈ ગયો છે. બ્લડ બેંકમાં ... વધુ વાંચો »

Apr 20, 2024
જામનગર તા. ૨૦: જામનગરમાં તળાવની પાળે જુની આરટીઓ કચેરી પાસે મનોરંજન સાધનોવાળા લોકો પાસેથી વધુ પૈસા વસુલ કરી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. બાળકોની રાઈડમાં કોઈ સેફ્ટી સાધનો ઉપલબ્ધ નથી, કોઈ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ? આ માટે કોઈ વિભાગે પરવાનગી આપી છે? કે પીળા પાને વહીવટ થઈ રહ્યો છે? સંબંધિત વિભાગે તપાસ કરી યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી લોક માંગણી ઉઠવા પામી છે.   જો આપને વધુ વાંચો »

Apr 20, 2024
પ્રથમ તબક્કામાં કેટલાક પૌરાણિક સ્થાનો પછી જામનગર તા. ૨૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં બરડાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ ઘુમલીના નવલખાનું રેસ્ટોરેશન કામ શરૂ કરવામાં આવનાર છે. ઘુમલી, સૌરાષ્ટ્રની પ્રાચીન રાજધાની દ્વારકા, ગીરીનગર અને વલ્લભી પછી મહત્ત્વનું સ્થાન ધરાવતું હતું. શિલ્પ સ્થાપત્યની દૃષ્ટિએ ગૌરવરૂપ ગણાતા આ નગરના અમુક અવશેષો વોટસન મ્યુઝિયમમાં સમાવાયા છે. જે વોટસન મ્યુઝિયમની મુલાકાત શ્રીલંકાના પૂર્વીય પ્રાંતના ગર્વનર સેન્થલ થોન્ડમેને લીધી હતી. હાલ પ્રથમ તબક્કામાં કેટલાક પૌરાણિક સ્થાનોનું ... વધુ વાંચો »

Apr 20, 2024
જામનગરના સરકીટ હાઉસમાં નાગરિકોને મળી શકશે જામનગર તા. ર૦:         લોકસભા ચૂંટણી અંતર્ગત ચૂંટણીપંચ દ્વારા ૧૨-જામનગર સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વરની નિમણૂક કરાઈ છે. તેઓ જામનગર સર્કિટ હાઉસમાં નાગરિકોને રૂબરૂ મળી શકશે. લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ની જાહેરાત થતા આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના નિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે ૧ર-જામનગર સંસદીય મત વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે હસમતઅલી યાતો (આઈએએસ), ... વધુ વાંચો »

Apr 20, 2024
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ દ્વારા શક્તિ પ્રદર્શન-રાતસોત્સવ યોજાયો જામનગરના બેડેશ્વર શ્રમજીવી મંડળ તથા રામ સવારી સેવા સમિતિ દ્વારા રામનવમી નિમિત્તે બેડેશ્વર ધરાનગર ૧ થી રામસવારીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ સવારીમાં વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળ, દુર્ગાવાહિની અને માતૃશક્તિની ટીમ જોડાઈ હતી અને બહેનો દ્વારા પ્રભુ શ્રીરામના આગમનના વધામણા કરવા રાસ ગરબા તેમજ બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું  આ તકે બેડેશ્વર શ્રમજીવી મંડળ અને રામ સવારી સેવા સમિતિના પ્રમુખ રણજીતસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભક્તિરાજસિંહ સોઢા, ... વધુ વાંચો »

Apr 20, 2024
દ્વારકા જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ સાથે ખંભાળીયા તા. ર૦: લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત ચૂંટણીપંચ દ્વારા નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર હસમત અલી યાતોએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી સમીક્ષા કરી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત જામનગર લોકસભા મત વિસ્તાર માટે ભારતીય ચૂંટણીપંચ દ્વારા નિયુક્ત કરાયેલ જનરલ ઓબ્ઝર્વર હસમત અલી યાતોએ દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદનના સભાખંડમાં તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી ... વધુ વાંચો »

Apr 20, 2024
ખંભાળીયા તા. ર૦ : ગુજરાતમાં લગ્ન જીવનના પ્રશ્નોના નિરાકરણ માટે ૩૪ પ્રીલીટીગેશન લોક અદાલતો શરૂ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ન્યાયિક અધિકારી તથા મેડીયેટર તરીકે નિમાયેલા એડવોકેટ કિર્તીદાબેન ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં પ્રી-લીટીગેશન લોક અદાલત શરૂ કરવામાં આવી છે. જ્યાં મેડીટેશન રૂમ તથા કન્સલ્ટેશન રૂમ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.   જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Apr 20, 2024
રામ સવારી શોભાયાત્રાના રૂટ પર જામનગર તા. ર૦: જામનગરમાં સેન્ટ્રલ બેંક રોડ, ધ્રુવ ફળી, શેરી નં. ૧માં આવેલ પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા રામ સવારી શોભાયાત્રાના રૂટ પર ઠંડી છાશનું પ્રસાદીરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. છાશનું વિતરણ કરવા એડવોકેટ પાર્થ ડી. સામાણી, મંદિરના પૂજારી પરિમલભાઈ ભટ્ટ, શારડા ફોરેસ પરિવારના મોભીઓ હરીઓમભાઈ રામભાઈ શારડા, પ્રફુલભાઈ ચોકસી, નંદનભાઈ ભટ્ટ, જતીનભાઈ વારીઆ, દિનેશભાઈ બોરસરા, દિનેશભાઈ સામાણી સહિતના રામ ભકતો-સેવાભાવી યુવાનો તેમજ લતાવાસીઓ જોડાયા હતાં.   વધુ વાંચો »

Apr 20, 2024
સલાયા તા. ર૦ : સલાયા લોહાણા મહાજન દ્વારા રઘુવંશી પરિવારના સહયોગથી રામનવમીના પારણાંની નાત (જ્ઞાતિ સમૂહ ભોજન)નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિ ભોજનની શરૂઆત શ્રી રામ, જલારામ બાપા તથા બ્રહ્મસમાજની આરતી સાથે કરવામાં આવી હતી. પંગતમાં બેસાડીને ભોજન પીરસવામાં આવ્યું હતું. ખંભાળીયા લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ, નગરપાલિકા પ્રમુખ પરિવાર, રઘુવંશી આગેવાનો ખાસ પધાર્યા હતાં. સલાયા લોહાણા મહાજન તથા જલારામ સેવા સમિતિએ જહેમત ઉઠાવી હતી.   જો  વધુ વાંચો »

Apr 20, 2024
ધંધામાં મંદીથી વ્યાજ ન ચૂકવાતા શરૂ થઈ કડક ઉઘરાણીઃ જામનગર તા. ૨૦: જામનગરના નાઘેડી ગામમાં રહેતા એક આસામીએ રૂા.૫૦ લાખ ત્રણ ટકાના વ્યાજે મેળવ્યા પછી દર મહિને રૂા.દોઢ લાખ વ્યાજ પેટે ચૂકવ્યા હતા. તે દરમિયાન ધંધામાં મંદી આવતા વ્યાજ નહીં ચૂકવી શકાતા નાણા ધીરનાર શખ્સે કડક ઉઘરાણી શરૂ કરી હતી. તેનાથી કંટાળી આ આસામીએ ઝેરી દવા પીધી છે. પોલીસે તેઓની ફરિયાદ પરથી વ્યાજખોરીનો ગુન્હો નોંધ્યો છે. જામનગરના નાઘેડી ગામની શ્યામ સોસાયટીમાં રહેતા ભીમશી સાજણભાઈ હાથલીયા નામના આહિર યુવાને જામનગરના રામભાઈ ગોજીયા નામના વ્યક્તિ પાસેથી ત્રણેક વર્ષ પહેલાં રૂા.૫૦,૦૦,૦૦૦ ત્રણ ટકાના ... વધુ વાંચો »

Apr 20, 2024
લોકસભા ચૂંટણી અંતર્ગત ભરાયેલા ફોર્મની ચકાસણી જામનગર તા. ર૦ : ૧ર - જામનગર લોકસભા બેઠક માટે ચોવીસ ઉમેદવારીપત્ર ભરાયા હતાં જેમાં મુખ્ય ભાજપ-કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારી પત્રો માન્ય રહ્યા છે. એક માત્ર ઉમેદવારનું મેન્ડેટના અભાવે ફોર્મ રદ થયું છે. જામનગર લોકસભાની બેઠક માટે ગઈ સાંજ સુધીમાં કુલ ર૪ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. આજે તમામ ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. તેમાં ર૪ માંથી ર૩ ફોર્મ માન્ય રહ્યા છે એક માત્ર બસપાના એક ઉમેદવાર પાસે મેન્ડેટ નહીં હોવાથી તેનું ફોર્મ રદ થયું છે. જો કે, અન્ય બસપાના ઉમેદવારનું ફોર્મ માન્ય રહ્યું છે. ... વધુ વાંચો »

Apr 20, 2024
હવે શું.....? સ્થિતિનો ગંભીર વળાંક જામનગર તા. ર૦ : સમગ્ર ગુજરાતના અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન અને માફીના પ્રકરણે ભારે અફડાતફડી - ઉહાપોહ મચી ગયા પછી ભાજપની નેતાગીરીએ રૂપાલાને હટાવી લેવાની ક્ષત્રિય સમાજની માંગણી સ્વીકારી નથી. રૂપાલા પોતાનો પ્રચાર જોરશોરથી કરવામાં વ્યસ્ત થઈ ગયા છે ત્યારે ક્ષત્રિય સમાજે પોતાની એકમાત્ર માંગણીનો અસ્વીકાર થયો હોવાના પગલે આવનારા દિવસોમાં કેવી રીતે વિરોધ પ્રદર્શન કરવું, કેવી રીતે લડત ચલાવવી તે અંગેની રણનીતિ જાહેર કરી છે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજની કોર  કમિટીની બેઠકમાં ૯ૅ૦ ઉપરાંતના સભ્યો-આગેવાનોએ ચર્ચા-વિચારણા કર્યા પછી લડતના કાર્યક્રમો જાહેર કર્યા છે. આ કાર્યક્રમોમાં સૌથી મોટી અને ગંભીર બાબત એ છે ... વધુ વાંચો »

Apr 20, 2024
અકસ્માત સર્જી ટ્રકનો ચાલક થઈ ગયો પલાયનઃ જામનગર તા. ૨૦: જામનગરના હાપા રોડ પર આજે સવારે એક રિક્ષાને ટ્રકે ઠોકર મારતા રિક્ષાનું પડીકુ વળી ગયું હતું. ઘવાયેલા તેના ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજયું છે. દોડી આવેલી પોલીસે આગળની કાર્યવાહી કરી છે. જામનગરના હા૫ા રોડ પરથી આજે સવારે જીજે-૧૦-ટીઝેડ ૨૨૫૩ નંબરની ઓટો રિક્ષા પસાર થતી હતી ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા એક ટ્રકે તે રિક્ષાને ઠોકર મારી હતી. ટ્રકની ઠોકરથી રિક્ષાનું પડીકુ વળી ગયું હતું. તેના ચાલકનું માથામાં ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું છે. ત્યાંથી પસાર થતા ... વધુ વાંચો »

Apr 20, 2024
રૂા.૧૧ કરોડ ઉપરાંતની છેતરપિંડીની કરાઈ છે ફરિયાદઃ જામનગર તા. ૧૭: જામનગરમાં ડબલ હાથી મસાલા નામની જાણીતી બ્રાંડના ઉત્પાદન સાથે સંકળાયેલા વેપારીને રાજકોટના પિતા-પુત્ર અને પુત્રના સાળાએ રૂા.૧૧,૧૮,૨૮,૪૬૩ની રકમ બાકી રાખી તેની છેતરપિંડી કરી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ ગુન્હામાં એક આરોપી ઝડપાયો છે. જામનગરમાં પારસ સોસાયટીમાં રહેતા અને ડબલ હાથી મસાલા નામની મસાલાની જાણીતી બ્રાંડના ઉત્પાદન સાથે સંકળાયેલા કોટેચા પરિવારના હીરેનભાઈ વિજયભાઈ કોટેચાએ રાજકોટના ઈન્દીરા સર્કલમાં મોહન કૃપા નામના મકાનમાં રહેતા હેમતભાઈ મોહનભાઈ દાવડા તથા તેમના પુત્ર રવિ હેમતભાઈ દાવડા તેમજ રવિના સાળા અને રાજકોટમાં ઈન્દિરા સર્કલ પાસે લવકુશ એપાર્ટમેન્ટમાં રહેતા પલક કિરીટભાઈ રૂપારેલ સામે જામનગરના પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ... વધુ વાંચો »

Apr 20, 2024
૩૫ મોટર રાજકોટ પોલીસે કરી લીધી કબજેઃ જામનગર તા. ૨૦: જામનગરના એક તથા રાજકોટના બીજા શખ્સે ટ્રાવેલ્સના ધંધાર્થીઓ પાસેથી મોંઘીદાટ મોટરો જુદા જુદા સમયે ભાડે મેળવી તેને બારોબાર વેચી નાખ્યાનું કૌભાંડ પોલીસે પકડી પાડ્યું છે. રાજકોટ પોલીસે બંને આરોપીના સગડ દબાવ્યા છે. આ શખ્સોએ વેચેલી ૩૫ મોટર કબજે કરી લેવાઈ છે. રાજકોટ શહેરમાં કાર ભાડે આપવાનો વ્યવસાય કરતા ટ્રાવેલ્સના કેટલાક ધંધાર્થીઓ પાસેથી જુદા જુદા સમયે મોટર ભાડે મેળવ્યા પછી ૩૫થી વધુ મોટરને ભાડે લઈ જઈ બે શખ્સે તેનું બારોબાર વેચાણ કરી નાખ્યાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. પોલીસે જામનગરના બિલાલશા શાહમદાર ... વધુ વાંચો »

Apr 20, 2024
પીએમ મોદી સાથે યોજાવાની હતી બેઠક નવી દિલ્હી તા. ર૦ : એલોન મસ્કે અચાનક જ ભારતનો પ્રવાસ કેન્સલ કર્યો છે, તેઓની વડાપ્રધાન મોદી સાથે બેઠક થવાની હતી, જેમાં તેઓ ૩૦ અબજ ડોલરનો પ્રોજેકટ રજૂ કરવાના હતા, તેમ જાણવા મળે છે. ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે હાલ પૂરતી તેમની ભારત મુલાકાત રદ્દ કરી છે. મસ્ક ર૧ એપ્રિલે ભારતની મુલાકાત લેવાના હતાં. પરંતુ મસ્કે ટ્વિટર પર ટ્વીટ કરી શનિવારે ભારત મુલાકાત રદ્દ કરી હોવાની માહિતી આપી હતી. ઈલોન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરવાના હતાં. ટેસ્લા ભારતમાં મોટા રોકાણ ... વધુ વાંચો »

Apr 20, 2024
આરોપી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખવામાં આવીઃ જામનગર તા. ૨૦: જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા એક મકાનને પચાવી પાડવામાં આવ્યું હોવાની ફરિયાદ નિવૃત્ત ડીવાયએસપીએ નોંધાવી હતી. તે ગુન્હામાં આરોપીની ધરપકડ થયા પછી અદાલતે તેને જામીન પર મુકત કર્યાે છે. જામનગરની ૫ટેલ કોલોની વિસ્તારની શેરી નં.૯માં ગીતા નિવાસ નામના મકાનને પચાવી પાડવા અંગે નિવૃત્ત ડીવાયએસપી ધર્મેન્દ્રસિંહ એ. જાડેજાએ મેઘરાજસિંહ તખુભા જાડેજા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાયેલી આ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યા મુજબ તે મકાન તેઓને માતાના વીલથી પ્રાપ્ત થયું છે. તે મકાન તખુભા ખુમાનસિંહને ભાડુઆત ... વધુ વાંચો »

Apr 20, 2024
કોંગ્રેસ, ભાજપ અને તેના ડમી, અન્ય પક્ષો, અપક્ષો સહિત જામનગર તા. ૨૦: ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ગઈકાલે જામનગર બેઠક માટે ૯ ફોર્મ ભરાયા હતાં. આમ કુલ ૨૪ ઉમેદવારએ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. હવે આજે ફોર્મની ચકાસણી થશે. લોકસભાની બેઠક માટે ઉમેદવારી નોંધાવવાની મુદ્દત ગુજરાતમાં ગઈકાલે બપોરે સંપન્ન થઈ ચૂકી છે. જામનગરમાં ગઈકાલ સાંજ સુધીમાં કુલ ૨૪ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમાં કોંગ્રેસ અને ભાજપ બન્નેએ ઉમેદવારો ઉપરાંત ડમી ઉમેદવારે પણ ફોર્મ ભર્યા છેે. તેવી જ રીતે બસપાના પણ બે ... વધુ વાંચો »

Apr 20, 2024
સાથે રાખેલા હથિયારની કરાવી ન હતી નોંધણીઃ જામનગર તા. ૨૦: ભાટિયામાં રહેતા એક નિવૃત્ત આર્મી જવાને દસ વર્ષ પહેલાં પોતાના ફરજના સમય દરમિયાન ડબલ બેરલની બંદૂક ખરીદી હતી. નિવૃત્ત થયા પછી તે હથિયારની નોંધણી ન કરાવી હતી અને સંબંધિત કચેરીને હથિયાર અંગે જાણ પણ કરાઈ ન હતી. તેઓની સામે ભાટિયા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામની શિવમ્ સોસાયટી-રમાં રહેતા નરેન્દ્રભાઈ રામદેભાઈ કરંગીયા (ઉ.વ.૫૨) સામે ભાટિયા પોલીસે આર્મ્સ એક્ટની કલમ ૩૦ હેઠળ ગુન્હો નોંધ્યો છે. વધુમાં જાણવા મળ્યા મુજબ નરેન્દ્રભાઈ ... વધુ વાંચો »

Apr 20, 2024
પુત્રને દર મહિને ચૂકવાશે ભરણપોષણઃ જામનગર તા. ૨૦: જામનગરના એક યુવતીએ સિક્કામાં રહેતા પતિ સામે ભરણપોષણ માંગતી અરજી કરી હતી. તેણીએ સ્વેચ્છાએ ઘરનો ત્યાગ કર્યાે હોવાની પતિ તરફથી રજૂઆત કરાઈ હતી. અદાલતે આ મહિલાની ભરણ પોષણ માંગતી અરજી નામંજૂર કરી છે અને પુત્રને દર મહિને ભરણપોષણ ચૂકવવા પિતાને હુકમ કર્યાે છે. જામનગર તાલુકાના સિક્કા નજીક દિગ્વિજય ગ્રામમાં રહેતા દીપક કેશુભાઈ ચૌહાણ સામે તેમના પત્ની કૌશલ્યાબેને જામનગરની ફેમિલી કોર્ટમાં પોતાનું તથા સગીર પુત્રનું રૂા.૫૦ હજાર ભરણપોષણ મેળવવા અરજી કરી હતી. આ મહિલાએ જણાવ્યા મુજબ તેમના પતિ દારૂ પીવાની ... વધુ વાંચો »

Apr 20, 2024
જામનગરના સરકીટ હાઉસમાં નાગરિકોને મળી શકશે જામનગર તા. ર૦:         લોકસભા ચૂંટણી અંતર્ગત ચૂંટણીપંચ દ્વારા ૧૨-જામનગર સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વરની નિમણૂક કરાઈ છે. તેઓ જામનગર સર્કિટ હાઉસમાં નાગરિકોને રૂબરૂ મળી શકશે. લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ની જાહેરાત થતા આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના નિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે ૧ર-જામનગર સંસદીય મત વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે હસમતઅલી યાતો (આઈએએસ), પોલીસ ઓબ્ઝર્વર તરીકે ઉત્તપલકુમાર નાસ્કર (આઈપીએસ) અને ખર્ચ ઓબ્ઝર્વર તરીકે અવિજિત મિશ્રા (આઈઆરએસ) ની નિમણૂક કરવામાં આવી છે. ૧૨-જામનગર સંસદીય મતવિસ્તારમાં ... વધુ વાંચો »

Apr 20, 2024
મૃતકના પત્નીનું પોલીસે નિવેદન નોંધ્યું: જામનગર તા. ૨૦: જામનગરના ઈન્દિરા કોલોની વિસ્તારમાં વામ્બે આવાસ પાસે રહેતા એક યુવાને નબળી આર્થિક પરિસ્થિતિથી કંટાળી જઈને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.  વિસ્તારમાં વામ્બે આવાસ પાસે રહેતા દિનેશભાઈ ટપુભાઈ પરમાર નામના યુવાને ગઈ તા.૧૯ના દિને પોતાના ઘરમાં છતના હુંકમાં ઓઢણી વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો. આ યુવાનને પરિવારજને નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને તપાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતકના પત્ની જેઠીબેન પરમારે પોલીસને જાણ કરી છે. આ યુવાને ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી બની ગઈ હોવાના કારણે ગળાફાંસો ખાઈ લીધાનું ખૂલ્યું છે. જો  વધુ વાંચો »

Apr 20, 2024
પોલીસે ટ્રકનો ફિલ્મી ઢબે કર્યાે પીછોઃ જામનગર તા. ૨૦: જામજોધપુરના તરસાઈ પાસે ઉભી કરાયેલી ચેકપોસ્ટ પરથી ગઈકાલે રાત્રે દારૂના ૪૬૫૬ ચપટા ભરેલો ટ્રક ઝડપાઈ ગયો છે. તે ટ્રક પોલીસે ઉભો રખાવવાની ટ્રાઈ કરી હતી. ત્યારે ટ્રક પુરઝડપે નાસવા માંડ્યો હતો. તેનો ફિલ્મી ઢબે પીછો કરાયો હતો. પોલીસને નજીક આવી ગયેલી જોઈ ટ્રકનો ચાલક કૂદીને નાસી ગયો હતો. પોલીસે દારૂ, ટ્રક સહિત સાડા નવ લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે. જામજોધ૫ુર તાલુકાના તરસાઈ ગામ પાસે ચૂંટણીને અનુલક્ષીને ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. તે ચેકપોસ્ટ પરથી ગઈરાત્રે એક ટ્રક પસાર થવાનો હોવાની અને તે ટ્રકમાં દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી મળતા જામજોધપુરના પીઆઈ વાય.જે. ... વધુ વાંચો »

Apr 20, 2024
એકનો વિજય, બીજાનો પરાજય, બાકીનાની અનામત જપ્ત ! જામનગર તા. ર૦ : જામનગરની લોકસભા બેઠક ઉપર ગત ચૂંટણીમાં માત્ર મુખ્ય બન્ને પક્ષના ઉમેદવારો જ પોતાની ડિપોઝિટ બચાવી શકયા હતા. ત્યારે હવે વર્ષ  ર૦ર૪ ની ચૂંટણીમાં શું થશે ? તેના ઉપર સૌ કોઈની નજર મંડાઈ છે. આકરા તાપ વચ્ચે શું મતદાનની ટકાવારી વધશે ખરા? તે પણ સવાલચિંતા ઉપજાવે છે. વર્ષ ર૦૧૯ ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના મૂળુભાઈ કંડોરીયાને સારા મતો મળ્યા હતાં. એ સિવાય અન્ય ર૬ ઉમેદવારો પોતાની ડિપોઝિટ પણ બચાવી શકયા ન હતાં. તેવી જ અન્ય એક ચિંતા ગરમીની સતાવી રહી છે. આગામી તા. ૭ ના મતદાન થનાર છે ... વધુ વાંચો »

Apr 20, 2024
બાળકોનો ચાઈલ્ડ કેર સંસ્થાએ કબજો સંભાળ્યોઃ ખંભાળિયા તા. ૨૦: ઓખાના રેલવે સ્ટેશન પરથી ગઈકાલે છ વર્ષ અને દસ વર્ષની વયના બે બાળક ગભરાયેલી હાલતમાં મળી આવતા આરપીએફે દ્વારકા જિલ્લાની સીસીઆઈનો સંપર્ક કરી તેમને બાળકોનો કબજો સોંપ્યો છે. આ બાળકોના વાલીઓની શોધ કરાઈ રહી છે. દ્વારકા જિલ્લાના ઓખા રેલવે સ્ટેશન પર ગઈકાલે ૬થી ૧૦ વર્ષની વયના બે બાળક ગભરાયેલી હાલતમાં આમથી તેમ ફરતા જોવા મળતા આરપીએફના જવાનોએ બંને બાળકની પૂછપરછ કરી હતી. તેમાં આ બાળકોની સાથે તેમના વાલી વારસ ન હોવાનું જણાતા દ્વારકા જિલ્લાની ચાઇલ્ડ કમિટીને જાણ કરાઈ હતી. વધુ વાંચો »

Apr 20, 2024
ડિવાઈડર તથા બસ વચ્ચે વિચિત્ર રીતે રિક્ષા સલવાઈઃ જામનગર નજીકના લાલપુર બાયપાસ પાસેથી ગઈકાલે સાંજે એક ઓટો રિક્ષા પસાર થતી હતી ત્યારે પાછળથી ધસી આવેલી ખાનગી ટ્રાવેલ્સની એક બસની ઠોકર વાગતા આ રિક્ષા બસ તથા ડિવાઈડર વચ્ચે વિચિત્ર રીતે ફસાઈ ગઈ હતી.  એક તરફથી ઉંચી થઈ ગયેલી રિક્ષામાંથી તેનો ચાલક તથા મુસાફર ઉતરી ગયા હતા. અકસ્માતના કારણે થોડી મિનિટો માટે ટ્રાફિકજામ થયો હતો. જો આપને આ પોસ્ટ ગમી હોય  વધુ વાંચો »

Apr 20, 2024
એસઓજીએ બંદૂક કબજે કરી નોંધાવ્યો ગુન્હોઃ જામનગર તા. ૨૦: જામનગરના ખીજડિયા ગામથી સચાણા વચ્ચેના રસ્તા પરથી દરેડના મસીતીયા રોડ પર રહેતા શખ્સને એસઓજીએ દેશી બનાવટની જામગરી બંદૂક સાથે પકડી પાડ્યો છે. જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ખીજડિયા ગામથી સચાણા ગામ તરફ જવાના રસ્તા પર એક શખ્સ બંદૂક સાથે જઈ રહ્યો હોવાની બાતમી એસઓજીના અનિરૂદ્ધસિંહ, ચંદ્રસિંહ, હર્ષદભાઈને મળતા પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ એલ.એમ. જેરના વડપણ હેઠળ કાલે સાંજે વોચ રખાઈ હતી. તે દરમિયાન લાલપુર તાલુકાના સણોસરા ગામનો વતની અને હાલમાં દરેડમાં મસીતીયા રોડ પર વસવાટ કરતો ... વધુ વાંચો »

Apr 20, 2024
છરી, લાકડી, ધોકા સાથે ત્રણ શખ્સ પકડાયાઃ જામનગર તા. ૨૦: જામનગરના બર્ધનચોક વિસ્તારમાંથી રાત્રે છૂપાતી હાલતમાં જતાં એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. જ્યારે બે શખ્સ લાકડી-ધોકા સાથે, એક શખ્સ છરી સાથે મળી આવ્યો છે. જામનગરના બર્ધનચોક વિસ્તારમાં ગઈરાત્રે એકાદ વાગ્યે એક શખ્સ લ૫ાતો છૂપાતો જોવા મળતા પેટ્રોલિંગમાં રહેલા સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે તેને રોકી લીધો હતો. ખેતીવાડી ફાર્મ પાસે સિદ્ધાર્થનગરમાં રહેતા સંદીપ સીતારામ શિંદે નામના આ શખ્સની જીપી એક્ટ કલમ ૧૨૨ સી હેઠળ અટકાયત કરાઈ છે. જામનગરની હનુમાન ગેઈટ પોલીસચોકી પાસેથી રણજીત નગરમાં રહેતો કેવલ નરેન્દ્રભાઈ ... વધુ વાંચો »

Apr 20, 2024
અમેરિકાની વર્જિનિયા સ્થિત જ્યોર્જ મેસન યુનિવર્સિટીની શોધ નવી દિલ્હી તા. ૨૦: વર્જિનિયાની જ્યોર્જ મેસન યુનિવર્સિટી એનએ વિશેષજ્ઞોની શોધ મુજબ આર્ટિફીશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઓછી ઊંઘ આવવાના કારણો શોધીને તેનું નવી ટેકનોલોજીના પ્રયોગથી નિવારણ થઈ શકશે. હવે આર્ટિફીશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઓછી ઊંઘ આવવાના કારણો જાણી શકાશે. અમેરિકાની વર્જિનિયાની જ્યોર્જ મેસન યુનિવર્સિટીના અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ સંશોધન માટે સેન્ટર અને આર્ટિફીશિયલ ઈન્ટેલિજન્સ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંશોધકોનું કહેવું છે કે હવે લોકોની સારી ઊંઘ તેમની હિલચાલ પરથી જાણી શકાય છે. જો ચાલતી વખતે હિપ્સ ખૂબ જ ધ્રુજતા હોય અને ... વધુ વાંચો »

Apr 20, 2024
તરસાઈના પ્રૌઢનું ટ્રેન હેઠળ ચગદાઈ જવાથી મૃત્યુઃ જામનગર તા. ૨૦: જોડિયાના બાલંભા ગામના એક યુવાન બીમારીથી પીડાતા હતા. તેઓએ ગુરૂવારે પોતાના ઘરમાં ગળાફાંસો આત્મહત્યા કરી છે. જ્યારે જામજોધપુરના તરસાઈ ગામમાં એક પ્રૌઢે બીમારીથી કંટાળી ટ્રેન હેઠળ ઝંપલાવી લઈ આપઘાત વ્હોરી લીધો છે. પોલીસે બંને બનાવની તપાસ હાથ ધરી છે. જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા અને ગેરેજના વ્યવસાય સાથે સંકળાયેલા સચિનભાઈ કૈલાસગીરી ગોસ્વામી (ઉ.વ.૨૧) નામના યુવાને ગુરૂવારે પોતાના ઘરમાં છતમાં રહેલા હુંકમાં દોરી બાંધી તેમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં પિતા કૈલાસગીરી નરોત્તમગીરીએ પુત્રને નીચે ઉતારી સારવાર માટે બાલંભાના ... વધુ વાંચો »

Apr 20, 2024
સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવાયોઃ જામનગર તા. ૨૦: દ્વારકાના રૂપેણ બંદર પર માથાભારે તરીકે છાપ ધરાવતા શખ્સ સામે એલસીબીએ પાસાની તૈયાર કરેલી દરખાસ્તને મંજૂરી મળતા આ શખ્સને પકડી પાડી સુરતની જેલમાં ધકેલી દેવાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસામાજિક તત્ત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયે આપેલી સૂચનાના પગલે એલસીબી પીઆઈ કે.કે. ગોહિલની સૂચનાથી પીએસઆઈ બી.એમ. દેવમુરારીએ દ્વારકાના રૂપેણ બંદર પર માથાભારે ગણાતા બારાકાંઠા વિસ્તારના રહેવાસી મામદ ઈશા લુચાણી વિરૂદ્ધના ગુન્હાઓની ચકાસણી હાથ ધરી હતી. ત્યારપછી આ શખ્સ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી મંજૂરી માટે કલેકટર સમક્ષ રજૂ કરાઈ હતી. તે દરખાસ્ત મંજૂર કરાતા ગઈકાલે પીએસઆઈ બી.એમ. દેવમુરારી તથા દ્વારકાના પીએસઆઈ ... વધુ વાંચો »

Apr 20, 2024
ચારેય વાહન ચલાવીને જતા હતાઃ જામનગર તા. ૨૦: જામનગરના સમર્પણ સર્કલ પાસેની ચેકપોસ્ટ તેમજ લાલપુરના ગોવાણાની ચેકપોસ્ટ તથા કાલાવડના આણંદપરની ચેકપોસ્ટ પરથી ગઈકાલે પોલીસે ચાર શખ્સને નશાની હાલતમાં વાહન ચલાવીને જતા પકડ્યા છે. જામનગરના સમર્પણ સર્કલ પાસે ઉભી કરવામાં આવેલી ચેકપોસ્ટ પરથી જીજે-૧૦-ડીજી ૩૯૨ નંબરના બાઈકમાં જઈ રહેલા અશોક સમ્રાટનગર વાળા ક્રિપાલસિંહ ભીખુભા કંચવા નામના શખ્સને પોલીસે રોકી ચેક કરતા આ શખ્સ નશાની હાલતમાં જણાઈ આવ્યો હતો. પોલીસે બાઈક કબજે કરી ગુન્હો નોંધ્યો છે. કાલાવડ નજીક આણંદ પર ચેકપોસ્ટ પરથી મોટા વડાળા ગામનો વિપુલ દલસુખભાઈ વસોયા નામનો ... વધુ વાંચો »

Apr 20, 2024
મીઠાપુર તા. ૨૦: સુરજકરાડીમાં એક યુવાન રખડતી ભટકતી હાલતમાં કેટલાક દિવસથી જોવા મળતા હતા. તેની સેવાભાવી યુવાનોએ તપાસ કર્યા પછી અસ્થિર મગજના આ યુવાનના પરિવારનો રાજકોટના આટકોટ ગામમાંથી પત્તો મળ્યો છે. ઓખામંડળના મીઠાપુર પાસેના સુરજકરાડીમાં અસ્થિર મગજના લાગતા હોય તેવા એક યુવાન કેટલાક દિવસથી રખડતા ભટકતા જોવા મળતા હતા. આ યુવાન અંગે સુરજ કરાડીના ભોજાભાઈ, મયુર ભાયાણી, લખન ભાયાણી સહિતના યુવાનોઅ તપાસ હાથ ધરી હતી. આ યુવાનની ઓળખ મેળવવા તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકવામાં આવ્યો હતો અને પોલીસને પણ જાણકારી અપાઈ હતી. મીઠાપુર પોલીસે તે અંગે વધુ તપાસ કરતા આ યુવાન રાજકોટ ... વધુ વાંચો »

Apr 20, 2024
તમામ જૈન સમુદાયના લોકોને વરઘોડામાં જોડાવા અપીલ જામનગર તા. ર૦ : આવતીકાલ તા. ર૧ના ભગવાન મહાવીર સ્વામીના ર૬રરમા જન્મ દિવસ નિમિત્તે જામનગરમાં જૈન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવશે. જગત શહેર મહારાજની આગેવાનીમાં પત્રકારોને ઉજવણી અંગે માહિતી આપવામાં આવી હતી જેમાં રથયાત્રા યોજવામાં આવનાર છે. આ વરઘોડામાં વિવિધતા જોવા મળશે. જામનગરના તમામ જૈન સમુદાયના લોકોને આ વરઘોડામાં જોડાવવા અપીલ કરવામાં આવી છે. વિશા શ્રીમાળી પ્રમુખ ભરતભાઈ વસા, પેલેસ જૈન સંઘના મહેશભાઈ મહેતા, સમસ્ત જૈન સમાજના વિજયભાઈ શેઠ, દેવબાગ જૈન સંઘના નિલેષભાઈ શાહ, જૈન ... વધુ વાંચો »

Apr 20, 2024
જામનગર તા. ૨૦: જામનગરમાં તળાવની પાળે જુની આરટીઓ કચેરી પાસે મનોરંજન સાધનોવાળા લોકો પાસેથી વધુ પૈસા વસુલ કરી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. બાળકોની રાઈડમાં કોઈ સેફ્ટી સાધનો ઉપલબ્ધ નથી, કોઈ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ? આ માટે કોઈ વિભાગે પરવાનગી આપી છે? કે પીળા પાને વહીવટ થઈ રહ્યો છે? સંબંધિત વિભાગે તપાસ કરી યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી લોક માંગણી ઉઠવા પામી છે.   જો આપને આ પોસ્ટ ગમી  વધુ વાંચો »

Apr 20, 2024
નિયમિત જામીન અરજી પર ૩૦ એપ્રિલે સુનાવણી નવી દિલ્હી તા. ર૦ : મનિષ સિસોદીયાએ આજે તેમની વચગાળાની જામીન અરજી પાછી ખેંચી લીધી છે. આજે મનિષ સિસોદીયાએ વચગાળાની જામીન અરજી પાછી ખેંચી લીધી હતી. જામીન આપવામાં આવશે તો તપાસ અને સાક્ષીઓ પર અસર પડશે તેમ સીબીઆઈએ જણાવ્યું હતું કે સિસોદિયાની નિયમિત જામીન અરજી પર નિર્ણય ૩૦ એપ્રિલ સુધી અનામત રાખવામાં આવ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દારૂ નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની નિયમિત જામીન માંગતી અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો છે. ... વધુ વાંચો »

Apr 20, 2024
સોશ્યલ મીડિયાના માધ્યમથી શાબ્દિક સટાસટીઃ "ચંદા કા ધંધા" નો કોર્સ ! નવી દિલ્હી તા. ર૦:    કોંગી નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર આકરા શાબ્દિક પ્રહારો કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન ભ્રષ્ટાચારના કોર્સ સાથે શાળા ચલાવી રહ્યાં છે, જેને અમે જીતીશુ તો તાળા મારી દઈશું. કોંગ્રેસના કદારવર નેતા રાહુલ ગાંધીએ આ વખતે સીધા પીએમ મોદી પર પ્રહાર કરતાં આરોપ મૂક્યો કે, વડાપ્રધાન મોદી દેશમાં ભ્રષ્ટાચારની શાળા ચલાવી રહ્યાં છે, જેમાં તે પોતે ભ્રષ્ટાચાર વિજ્ઞાન વિષય હેઠળ 'ચંદે કા ધંધા' સહિત દરેક ચેપ્ટર જાતે શીખવી રહ્યાં છે. રાહુલ ગાંધી અહીં જ ન રોકાયા અને તેમણે વધુ આરોપ મૂકતાં કહ્યું કે, કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ દરોડા ... વધુ વાંચો »

Apr 20, 2024
થેલેસેમિયા-ગંભીર દર્દીઓના હિતાર્થે રકતદાનની અપીલ : ખંભાળીયા તા. ર૦: ખંભાળીયામાં દ્વારકા જિલ્લાની એક માત્ર ખંભાળીયા સરકારી બ્લડ બેંકમાં સ્ટોક ખલાસ થઈ જતાં દર્દીઓની દોડધામ વધી છે. ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં અગાઉના ધારાસભ્યો સ્વ. કાળુભાઈ ચાવડા તથા સ્વ. મેઘજીભાઈ કણઝારીયાના ખાસ પ્રયત્નોથી બનેલી બ્લડબેંકમાં હાલ ઉનાળામાં રકતદાતા ઓછા આવતા હોય ઓપરેશનમાં તથા થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને લોહી માટે દોડધામ શરૂ થઈ છે. તો સ્ટોક પણ ખલાસ થઈ ગયો છે. બ્લડ બેંકમાં રકતદાન માટે ડો. લખમણ કનારા તથા શ્રી તન્નાભાઈ દ્વારા રકતદાતા તથા જાગૃત લોકોને અપીલ કરવામાં આવી છે. સરકારી કચેરીઓ, વિવિધ ... વધુ વાંચો »

Apr 20, 2024
એસઓજીએ ધ્રોલ પોલીસને સોંપ્યોઃ જામનગર તા. ૨૦: ધ્રોલના એનડીપીએસના એક ગુન્હામાં સંડોવાયેલા જામનગરના રબાની પાર્કના એક શખ્સને પકડવાનો બાકી હતો. તેને એસઓજીએ પકડી પાડી ધ્રોલ પોલીસને સોંપ્યો છે. ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષે નોંધાયેલા એનડીપીએસના એક ગુન્હામાં જામનગરના રબાની પાર્કમાં રહેતા સાજીદ યાસીન ગજીયા નામના શખ્સનું નામ ખૂલ્યું હતું. ત્યારથી આ આરોપી નાસી ગયો હતો. કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર રહેતો આ શખ્સ ગઈકાલે કાલાવડ નાકાની બહાર આવેલા પેટ્રોલપંપ નજીક આવ્યો હોવાની બાતમી એસઓજીના હિતેશભાઈ, રમેશભાઈ, હર્ષદભાઈ, દિનેશભાઈને મળતા ત્યાં દોડી ગયેલી એસઓજી ટીમે આરોપીને પકડી ... વધુ વાંચો »

Apr 20, 2024
જામનગર તા. ૨૦: ભાણવડના ટીંબડી ગામની સીમમાં આવેલા એક ખેતર પાસેથી ગઈકાલે તાજુ જ જન્મેલું એક બાળક (સ્ત્રી) મળી આવ્યું છે. કોઈ કઠોર માતાએ તેને જન્મ આપ્યા પછી ત્યજી દીધુ હતું અને ત્યાં રખડતા કૂતરાઓએ આ બાળકને બચકા ભરી લીધા હતા. નવજાત શિશુનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે તેને ત્યજી દેનાર સ્ત્રી સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ટીંબડી ગામની સીમમાં એક ખેતર નજીક તાજા જ જન્મેલા એક બાળકના મૃતદેહને કૂતરા ચુંથતા હોવાનું કોઈએ જોયા પછી પોલીસને જાણ કરતા ભાણવડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. કોઈ અજાણી મહિલાએ બાળકને જન્મ ... વધુ વાંચો »

Apr 20, 2024
માધવકૂળનો માંડવો અને જાદવકૂળની જાન દ્વારકા તા. ર૦: માધવપુરનો માંડવોને જાદવ કૂળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી શ્રી દ્વારકાધીશ ભગવાન વિગેરે પંરપરાગત ગીતો અને સૂત્રો સાથે ગઈકાલે ચૈત્રી સુદ તેરસના શુભ દિને દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અને તેમના મુખ્ય પટ્ટરાણી માતા રૂક્ષ્મણીજીનો લગ્નોત્સવ પરંપરાગત  રીતે ઊજવાયો હતો. ગઈકાલે સાંજે ૭.૦૦ કલાકથી દ્વારકાના રૂક્ષ્મણી મંદિરના પટાંગણમાં ધાર્મિક વિધિવિધાન સાથે ભગવાન દ્વારકાધીશજી અને માતા રૂક્ષ્મણીજીનો ભવ્ય લગ્નોત્સવ ઊજવાયો હતો. તા. ૧૭-૧૮-૧૯ દરમિયાન ઉજવાયેલ શ્રીજી - શ્રી પટ્ટરાણીજીના લગ્નોત્સવમાં સાંજીના ગીત, સંગીત, સંધ્યા, માતાજીનો વરઘોડો, અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યા હતાં. ગઈકાલે સંપૂર્ણ ધાર્મિક વિધિ વિધાન સાથે બહોળી સંખ્યામાં ભાવિકો પૂજારી અરૂણભાઈ દવે તેમજ લગ્નોત્સવમાં મુખ્ય યજમાન પરિવારની ઉપસ્થિતિમાં ... વધુ વાંચો »

Apr 20, 2024
રામ સવારી શોભાયાત્રાના રૂટ પર જામનગર તા. ર૦: જામનગરમાં સેન્ટ્રલ બેંક રોડ, ધ્રુવ ફળી, શેરી નં. ૧માં આવેલ પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા રામ સવારી શોભાયાત્રાના રૂટ પર ઠંડી છાશનું પ્રસાદીરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. છાશનું વિતરણ કરવા એડવોકેટ પાર્થ ડી. સામાણી, મંદિરના પૂજારી પરિમલભાઈ ભટ્ટ, શારડા ફોરેસ પરિવારના મોભીઓ હરીઓમભાઈ રામભાઈ શારડા, પ્રફુલભાઈ ચોકસી, નંદનભાઈ ભટ્ટ, જતીનભાઈ વારીઆ, દિનેશભાઈ બોરસરા, દિનેશભાઈ સામાણી સહિતના રામ ભકતો-સેવાભાવી યુવાનો તેમજ લતાવાસીઓ જોડાયા હતાં.   જો આપને આ પોસ્ટ વધુ વાંચો »

Apr 20, 2024
ખંભાળીયા તા. ર૦ : ગુજરાતમાં લગ્ન જીવનના પ્રશ્નોના નિરાકરણ માટે ૩૪ પ્રીલીટીગેશન લોક અદાલતો શરૂ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ન્યાયિક અધિકારી તથા મેડીયેટર તરીકે નિમાયેલા એડવોકેટ કિર્તીદાબેન ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં પ્રી-લીટીગેશન લોક અદાલત શરૂ કરવામાં આવી છે. જ્યાં મેડીટેશન રૂમ તથા કન્સલ્ટેશન રૂમ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર વધુ વાંચો »

Apr 20, 2024
વાયર તથા ઓજાર ઉપડી ગયાઃ જામનગર તા. ૨૦: જામજોધપુરના બાવરીદળ ગામના એક ખેતરમાંથી ઈલેકટ્રીક વાયર તથા જૂના ઓજાર મળી રૂા.૭૦ હજારના સામાનની ચોરી થઈ ગયાની પોલીસમાં અરજી કરવામાં આવી છે. જામજોધપુર તાલુકાના બાવરીદળ ગામમાં ખેતર ધરાવતા જામનગરના વસંત વાટીકામાં રહેતા જયેશ લખમણભાઈ નારીયાએ તેમના ખેતરમાં ઘૂસી ગયેલા કોઈ શખ્સોએ ચોરી કર્યાની શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. અરજીમાં જણાવાયા મુજબ તેમના ખેતરમાં કૂવા તથા બોર માટે રાખવામાં આવેલી મોટરના ૬૦ મીટર વાયર તથા જૂના ઓજાર મળી રૂપિયા સિત્તેરેક હજારના સામાનની ચોરી થઈ ગઈ છે.   જો વધુ વાંચો »

Apr 20, 2024
બેડીનાકા પાસે થયેલા હુમલામાં બે આરોપીના જામીનઃ જામનગર તા. ૨૦: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં એક યુવાન પર છરીથી હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કરવાના આરોપી અને બેડીનાકા પાસે એક પ્રૌઢ પર છરીથી હુમલો કરનાર બે આરોપીએ કરેલી જામીન અરજીઓ અદાલતે મંજૂર રાખી છે. જામનગરના શંકરટેકરી પાસે શાસ્ત્રીનગરમાં રહેતા સુનિલ નથુરામ દુધરેજીયાને અગાઉ પ્રકાશ ગોવિંદભાઈ પરમાર સાથે ઝઘડો થયા પછી તેનો ખાર રાખી પ્રકાશે છરી વડે સુનિલ પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. પોલીસે રસીકભાઈ દુધરેજીયાની ફરિયાદ પરથી હત્યા પ્રયાસનો ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીન મુક્ત થવા ... વધુ વાંચો »

Apr 20, 2024
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ દ્વારા શક્તિ પ્રદર્શન-રાતસોત્સવ યોજાયો જામનગરના બેડેશ્વર શ્રમજીવી મંડળ તથા રામ સવારી સેવા સમિતિ દ્વારા રામનવમી નિમિત્તે બેડેશ્વર ધરાનગર ૧ થી રામસવારીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ સવારીમાં વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળ, દુર્ગાવાહિની અને માતૃશક્તિની ટીમ જોડાઈ હતી અને બહેનો દ્વારા પ્રભુ શ્રીરામના આગમનના વધામણા કરવા રાસ ગરબા તેમજ બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું  આ તકે બેડેશ્વર શ્રમજીવી મંડળ અને રામ સવારી સેવા સમિતિના પ્રમુખ રણજીતસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભક્તિરાજસિંહ સોઢા, કાર્યવાહક પ્રમુખ જીતુભાઈ મકવાણા, મંત્રી પૃથ્વીરાજસિંહ વાળા, સહમંત્રી કમલેશભાઈ ઉમરાણીયા, ખજાનચી રાજેન્દ્રસિંહ જાડેજા, સહખજાનચી કમલેશભાઈ પ્રજાપતિ સહિતના લોકોએ આ રામસવારીને ... વધુ વાંચો »

Apr 20, 2024
જામનગર આઈટીઆરએમાં જામનગર તા. ર૦: આઈટીઆરએ જામનગરના ક્રિયાશરીર વિભાગ દ્વારા મહિલાઓ માટે પૂર્વ માસિક લગત સમસ્યા માટે નિઃશુલ્ક ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓપીડી તા. રર-૪ થી તા. ર૬-૪ સુધી સવારે ૯ થી ૧ર અને સાંજે ૪ થી પ-૧પ વાગ્યા દરમિયાન ક્રિયાશરીર વિભાગ ઓપીડી બ્લોક (યુજી હોસ્પિટલ), હનુમાન ગેઈટ પોલીસ ચોકી પાસે, પંચકર્મ ભવનની બાજુમાં, ધન્વન્તરિ મેદાન પરિસર, જામનગરમાં રાખવામાં આવી છે. પાંચ દિવસીય આ ખાસ ઓપીડીમાં પૂર્વ માનસિક અવસ્થાને લગત સમસ્યાઓનું નિદાન કરી સારવાર આપવામાં આવશે. વર્તમાન જીવનશૈલીને કારણે વિવિધ રોગોનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. આ વચ્ચે ... વધુ વાંચો »

Apr 20, 2024
સલાયા તા. ર૦ : સલાયા લોહાણા મહાજન દ્વારા રઘુવંશી પરિવારના સહયોગથી રામનવમીના પારણાંની નાત (જ્ઞાતિ સમૂહ ભોજન)નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિ ભોજનની શરૂઆત શ્રી રામ, જલારામ બાપા તથા બ્રહ્મસમાજની આરતી સાથે કરવામાં આવી હતી. પંગતમાં બેસાડીને ભોજન પીરસવામાં આવ્યું હતું. ખંભાળીયા લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ, નગરપાલિકા પ્રમુખ પરિવાર, રઘુવંશી આગેવાનો ખાસ પધાર્યા હતાં. સલાયા લોહાણા મહાજન તથા જલારામ સેવા સમિતિએ જહેમત ઉઠાવી હતી.   જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Apr 20, 2024
છેલ્લા ૪૮ કલાકમાં ૬.૨ ડિગ્રીના ઘટાડા સાથે જામનગર તા. ૨૦: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમ્યાન પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૪૦ થી ૪૫ કિમીની રહેવા પામી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ ટકા ઘટીને ૭૫ ટકા રહ્યું હતું. નગરમાં ફૂંકાતા તેજીલા વાયરાઓના પગલે છેલ્લા ૪૮ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો ૬.૨ ડિગ્રી સુધી નીચે ગગડીને ૩૩.૮ ડિગ્રીએ પહોંચી ગયો હતો અને ગત ચોવીસ કલાકમાં ૨.૭ ડિગ્રી ઘટીને લઘુતમ તાપમાન ૨૩.૮ ડિગ્રી નોંધાયું હતું. ગતિમાન પવન અને તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગરમીમાં ઘટાડો થતા જનતાએ રાહત અનુભવી હતી.   વધુ વાંચો »

Apr 20, 2024
દ્વારકા જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ સાથે ખંભાળીયા તા. ર૦: લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત ચૂંટણીપંચ દ્વારા નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર હસમત અલી યાતોએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી સમીક્ષા કરી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત જામનગર લોકસભા મત વિસ્તાર માટે ભારતીય ચૂંટણીપંચ દ્વારા નિયુક્ત કરાયેલ જનરલ ઓબ્ઝર્વર હસમત અલી યાતોએ દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદનના સભાખંડમાં તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. બેઠકમાં જનરલ ઓબ્ઝર્વરશ્રીને નોડલ અધિકારીઓની કામગીરી ખર્ચ મોનિટરિંગ અંતર્ગત નિમવામાં આવેલ ફ્લાઈંગ સ્કવોડ, એસ.એસ.ટી., વી.એસ.ટી. ચેક ... વધુ વાંચો »

Apr 20, 2024
પ્રથમ તબક્કામાં કેટલાક પૌરાણિક સ્થાનો પછી જામનગર તા. ૨૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં બરડાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ ઘુમલીના નવલખાનું રેસ્ટોરેશન કામ શરૂ કરવામાં આવનાર છે. ઘુમલી, સૌરાષ્ટ્રની પ્રાચીન રાજધાની દ્વારકા, ગીરીનગર અને વલ્લભી પછી મહત્ત્વનું સ્થાન ધરાવતું હતું. શિલ્પ સ્થાપત્યની દૃષ્ટિએ ગૌરવરૂપ ગણાતા આ નગરના અમુક અવશેષો વોટસન મ્યુઝિયમમાં સમાવાયા છે. જે વોટસન મ્યુઝિયમની મુલાકાત શ્રીલંકાના પૂર્વીય પ્રાંતના ગર્વનર સેન્થલ થોન્ડમેને લીધી હતી. હાલ પ્રથમ તબક્કામાં કેટલાક પૌરાણિક સ્થાનોનું રેસ્ટોરેશન કામ ચાલુ છે. બીજા તબક્કામાં નવલખા મંદિરના રેસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. નવલખા મંદિર પાસેના સ્મારકની કેમિકલ ટ્રીટમેન્ટ, ... વધુ વાંચો »

Apr 20, 2024
મહિલા આઈ.ટી.આઈ. જામનગરની વિદ્યાર્થિનીઓ દ્વારા મતદારોમાં મતદાન માટે જાગૃતિ લાવવા હેતુસર મતદાન જાગૃતિ અભિયાન (સ્વીપ) હેઠળ જામનગરની મહિલા આઈ.ટી.આઈ.ની વિદ્યાર્થિનીઓ તથા શિક્ષકો દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી વિડજા અને મહિલા આઈ.ટી.આઈ.ના આચાર્ય જીજ્ઞેશ શાહના માર્ગદર્શન હેઠળ યોજાયેલ બાઈક રેલી શહેરના જનતા ફાટક વિસ્તારના મુખ્ય માર્ગો પર નીકળી હતી. જેમાં વિદ્યાર્થિનીઓ સહિત કચેરીના કર્મચારીઓ અને શિક્ષકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતાં. આ બાઈક રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈને મતદારોને જાગૃત કરતા બેનરો તેમજ સૂત્રોચ્ચાર કરી આઈ.ટી.આઈ.માં સમાપન કરવામાં આવી હતી.   જો આપને વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ નાણાકીય રોકાણ-વ્યવહારના કામકાજમાં સાવધાની રાખવી. કોર્ટ-કચેરીના પ્રશ્ને ચિંતામાં વધારો ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ આપને માનસિક-પરિતાપ વ્યગ્રતા રહે. વિચારોની દ્વિધા-અસમંજસતા જણાય. મહત્ત્વના નિર્ણય ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ આપના કાર્યની સાથે સામાજિક-વ્યવસાયિક કામકાજમાં વ્યસ્ત રહો. ધંધામાં આકસ્મિક ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહે અને નોકરી-ધંધે જાવ ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ આપના કાર્યમાં વાણીની મીઠાશથી સરળતા રહે. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ આપના કામકાજ અંગે દોડધામ-શ્રમ અનુભવાય. કોર્ટ-કચેરીના કામ થઈ શકે. ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ આપના કાર્યની સાથે સંસ્થાકીય કામ, જાહેરક્ષેત્રના કામ અંગે વ્યસ્ત ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ આપના કામમાં પ્રતિકૂળતા રહે. કામના વધુ પડતા તણાવ-દબાણ, દોડધામ-શ્રમના ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે આર્થિક લાભ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે ધારેલા કાર્યો પૂર્ણ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે મિશ્ર પરિણામ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે નવીન તક અપાવતું, નવીન કાર્ય કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપના માટે દોડધામ-વ્યસ્તતા કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રાખતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે વ્યાપાર-ધંધામાં પ્રતિકૂળતા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે મનની શાંતિ અને સ્વસ્થતા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh