close

Apr 16, 2024
મુખ્યમંત્રીના નિવાસસ્થાને પાટીલ, સી.એમ. ગૃહ રાજ્યમંત્રી, સાથે ક્ષત્રિય અગ્રણીઓ વચ્ચે લાંબી મંત્રણા થઈઃ ગાંધીનગર તા. ૧૬: મોડી રાત સુધી ચાલેલી સરકાર સાથેની 'લેઈટ નાઈટ' બેઠક અનિર્ણિત રહી છે. રૂપાલા મામલે ક્ષત્રિયો ઝુક્યા નથી તેથી હવે દડો ભાજપ હાઈકમાન્ડના મેદાનમાં છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન પછી ક્ષત્રિય સમાજમાં ઊભો થયેલો રોષ ટાઢો પાડવા અને કોઈ સુખદ સમાધાન કરવા સરકાર અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે ... વધુ વાંચો »

Apr 16, 2024
જાગનાથ મંદિરે દર્શન કરી ખુલ્લી જીપમાં રેલી, જનસભાને સંબોધનઃ રાજકોટ તા. ૧૬: ક્ષત્રિયોનો વિરોધનો સામનો કરી રહેલા કેન્દ્રિયમંત્રી પરસોત્તમ રૂપાલાએ આજે દિગ્ગજ નેતાઓ તથા કાર્યકર્તાની હાજરીમાં યોજાયેલી જનસભાને સોંબોધી, રેલી કાઢીને વિજય મુહૂર્તમાં રાજકોટ બેઠક માટે ઉમેદવારી નોંધાવી દીધી છે. જાગનાથ મંદિરે દર્શન કરી પરસોત્તમ રૂપાલાએ જાગનાથ મહાદેવની આરતી ઉતારી હતી. જાગનાથ મંદિરથી બહુમાળી ચોક સુધી રૂપાલાએ પદયાત્રા કરી હતી અને બહુમાળી ચોક પાસે રૂપાલાએ જંગી સભાને સંબોધન કર્યું હતું. વધુ વાંચો »

Apr 16, 2024
માતાના મઢ ૫ાસેથી પોલીસે ઝડપ્યાઃ મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા પૂછતાછ ભુજ તા. ૧૬: બોલિવૂડ એક્ટર સલમાનખાનના ઘર બહાર ફાયરીંગ કરનાર બે આરોપીઓ કચ્છ માતાના મઢ પાસેથી ઝડપાયા છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ પૂછતાછ કરશે. બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરીંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. પોલીસે ફાયરીંગના બંને આરોપીઓની ગુજરાતમાંથી ધરપકડ કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. વધુ વાંચો »

Apr 16, 2024
મંગળવારે પણ માર્કેટમાં "મંગલ" નહીં મુંબઈ તા. ૧૬: શેરબજારમાં આજે સવારથી જ કડાકો બોલ્યો છે. સેન્સેક્સમાં-નિફટીમાં સતત ત્રીજા દિવસે પણ કડાકાથી રોકાણકારોની ચિંતા વધી છે. પશ્ચિમ એશિયામાં વધતા રાજકીય તણાવ વચ્ચે સેન્સેક્સ અને નિફટી સતત ત્રીજા દિવસે ઘટ્યા છે. આજે સેન્સેક્સ આજે ૭ર૮૯ર.૧૪ ના સ્તરે ખૂલ્યા પછી ઘટીને ૭ર૮૧૪.૧પની બોટમે પહોંચ્યો હતો. ૧૦.ર૭ વાગ્યે સેન્સેક્સ ૩૯૪.૭૯ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૦૦૧ પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફટી પ૦૮૯.૮૦ પોઈન્ટ તૂટી રર૧૮ર.૭૦ ... વધુ વાંચો »

Apr 16, 2024
શાંતિનગરમાં એક હોટલ સામેના દરિયાકાંઠા પરથી એસઓજીએ કબજે કર્યું: તપાસનો ધમધમાટ શરરૂ કરાયોઃ જામનગર તા. ૧૬: દ્વારકા શહેરના શાંતિનગર વિસ્તારમાં ગઈરાત્રે એસઓજી ટીમ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં એક હોટલની સામેના દરિયાકાંઠા પાસેથી બિનવારસુ લાગતું પ્લાસ્ટિકનું બોકસ મળી આવ્યું હતું. તે બોક્સ કબજે કરી એસઓજીએ ખોલાવતા તેમાંથી ૮૯૭ ગ્રામ અને રૃા.૪૪,૮૫,૦૦૦નું ચરસ મળી આવ્યું હતું. પોલીસના પેટ્રોલિંગમાં પકડાઈ જવાના ડરથી તે ચરસ મંગાવનાર શખ્સે દરિયામાં કે દરિયાકાંઠે તેને ફેંેંકી દીધાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવ્યું છે. એસપીના વડપણ હેઠળ પોલીસે તપાસનો ધમધમાટ ... વધુ વાંચો »

Apr 16, 2024
હવે શુંંંંં...? ની સ્થિતિ યથાવત...! જામનગર તા. ૧૬: ગુજરાતના રાજકારણમાં રાજકોટ લોકસભાની બેઠક પરના ભાજપના ઉમેદવારને બદલવાના મુદ્દે ગઈકાલની સાંજથી મોડી રાત્રિ સુધીનો સમયગાળો હાઈવોલ્ટેજ ડ્રામા બની રહ્યો હતો. સાંજે ગોતામાં રાજપૂત સમાજના સંકલન સમિતિની બેઠક યોજાઈ, જેમાં રૂપાલાની ટિકિટ રદ્દ ન થાય અને ફોર્મ ભરે તો શું રણનીતિ સાથે વિરોધ પ્રદર્શન-આંદોલન કરવું તે અંગે ચર્ચા-વિચારણા થઈ રહી હતી... ત્યારે જ ગુજરાતના સીએમ કાર્યાલયમાંથી સીએમને મળવા રાત્રે ૧૦ વાગ્ય પછી ... વધુ વાંચો »

Apr 16, 2024
ર૧ સંતાનોના પરિવારોને ઉમેરીએ તો ૧ર૦૦ નું કુટુંબ ગુવાહાટી તા. ૧૬: આસામના એક પરિવારમાં એક, બે નહીં, પણ ૩પ૦ મતદારો છે. સ્વ. રોન બહાદુર થાપાને ૧ર પુત્ર અને ૯ પુત્રી છે. તેમની પાંચ પત્ની હતી. તેમના દીકરા, દીકરી, પૌત્ર, પોત્રી, દોહિત્ર, દોહિત્રી, પૌત્ર, પૌત્રી વગેરેની ગણતરી કરીએ તો તેમના પરિવારના કુલ સભ્યો ૧ર૦૦ જેટલા થાય છે. લોકસભાની ચૂંટણી માટે ૧૯ એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન છે. દરમિયાન આસામમાં એક પરિવારની માહિતી ... વધુ વાંચો »

Apr 16, 2024
કંપનીની નીતિઓના ઉલ્લંઘનના કારણે નવી દિલ્હી તા. ૧૬: એલોન મસ્કના એક્સ પ્લેટફોર્મ દ્વારા ભારતના ર.૧૩ લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાયો હોવાનું જાણવા મળે છે. એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે એક્સ પ્લેટફોર્મે ભારતમાં ર.૧૩ લાખ એકાઉન્ટ બંધ કર્યા છે. કંપનીની નીતિઓના ઉલ્લંઘનને કારણે આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ એક્સ પ્લેટફોર્મે ર૬ ફેબ્રુઆરીથી રપ માર્ચ ર૦ર૪ વચ્ચે ર.૧૩ લાખ એકાઉન્ટને ... વધુ વાંચો »

Apr 16, 2024
ભાજપના ૧૧ અને કોંગ્રેસના પ સહિત નવી દિલ્હી તા. ૧૬: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રર પૂર્વ મુખ્યમંત્રીઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે પી.એમ. મોદી ત્રીજી વખત ચૂંટણી જંગમાં ઉતર્યા છે. સાત તબક્કાની લોકસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ૧૮ મી લોકસભા માટે દેશના સેંકડો નેતાઓ પોતાનું રાજકીય નસીબ અજમાવી રહ્યા છે, જેમાં વડાપ્રધાન મોદી સહિત રર પૂર્વ મુખ્યમંત્રીઓ મેદાનમાં છે. લોકસભા ર૦ર૪ ની ... વધુ વાંચો »

Apr 16, 2024
મોરઝરમાંથી જ પકડાઈ વધુ ૬૫ બોટલઃ જામનગર તા. ૧૬: દ્વારકાના બાટીશા ગામમાં ગઈકાલે પોલીસે દરોડો પાડી એક શખ્સને દારૂની ૯૦ બોટલ સાથે પકડી લીધો છે. તેના સાગરિતનું નામ આપ્યું છે. ભાણવડના મોરઝરમાં બે શખ્સના ખેતરમાંથી દારૂની નાની મોટી ૧૭૫ બોટલ ઝબ્બે લેવાઈ છે. મોરઝરમાંં એક શખ્સના મકાનમાંથી ૬૫ બોટલ પકડાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાટીશા ગામના વાડી વિસ્તાર પાસે એક શખ્સના કબજામાં દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી મળતા ગઈકાલે દ્વારકા ... વધુ વાંચો »

Apr 16, 2024
હિટ એન્ડ રનના બનાવની પોલીસ દ્વારા તપાસઃ જામનગર તા. ૧૬: જામનગરના મોખાણા ગામ પાસે ગઈકાલે સાંજે એક મોટરે સામેથી આવતા મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જયો હતો. મોટરસાયકલ પર જઈ રહેલા મામા-ભાણેજમાંથી ભાણેજનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. ઘવાયેલા મામાએ અકસ્માત સર્જી નાસી ગયેલી મોટરના ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગર નજીકના મોરકંડા ગામમાં રહેતા રાજેશભાઈ દિલીપભાઈ પરમાર નામના કોળી યુવાન ગઈકાલે સાંજે પોતાના ભાણેજ મનિષભાઈ સાથે મોટરસાયકલમાં મોખાણા ... વધુ વાંચો »

Apr 16, 2024
મહિલાએ સંતાનોને કૂવામાં ફેંકી પોતે પણ ઝંપલાવ્યું હતું: જામનગર તા. ૧૬: જામનગરના ધુતારપર ગામમાં એક શ્રમિક મહિલાએ પોતાના ત્રણ સંતાનને કૂવામાં ફેંકી પોતે પણ કૂવામાં ઝંપલાવી લઈ આત્મહત્યા કરી હતી. પિયર જવાની બાબતે પતિ સાથે બોલાચાલી થયા પછી આ પગલું ભર્યાનું ખૂલ્યું હતું. તે દરમિયાન પરપ્રાંતમાંથી દોડી આવેલા મૃતક મહિલાના પિતાએ પોતાની પુત્રીને ત્રાસ આપી જમાઈએ મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે. જામનગર તાલુકાના ધુતારપર ગામમાં આવેલા રસીકભાઈ દામજીભાઈ ... વધુ વાંચો »

Apr 16, 2024
બંને પક્ષે ફરિયાદ નોંધાવતા પાંચ સામે નોંધાયો ગુન્હોઃ જામનગર તા. ૧૬: જામનગરની સજુબા સ્કૂલ પાસે ગઈકાલે સવારે રોડ પર રેંકડી રાખવાના પ્રશ્ને બે રેંકડીચાલક વચ્ચે બોલાચાલી પછી મારામારી થઈ હતી. જેમાં બે વ્યક્તિને ઈજા થઈ હતી. એક પક્ષે ત્રણ સામે અને બીજા પક્ષે બે સામે હુમલાની પોલીસમાં ફરિયાદ નોંેંધાવી છે. જામનગરના દરબારગઢ વિસ્તારમાં રહેતા પિયુષ પ્રવીણભાઈ ગોલારાણા તથા જીજ્ઞેશ નામના વ્યક્તિઓ ગઈકાલે ફળની રેંકડી સજુબા સ્કૂલ પાસે રાખી વેપાર કરતા ... વધુ વાંચો »

Apr 16, 2024
પોલીસે ગુન્હો નોંધી આરોપીના સગડ દબાવ્યાઃ જામનગર તા. ૧૬: જામનગરના ગોકુલનગર પાસે સાંઢીયા પુલ નજીક માધવ બાગ ૧માં આવેલી એક બિલ્ડીંગમાં ઠંડા પીણાની દુકાનમાં ગઈકાલે સવારે આવી ચઢેલા બે ગઠીયાએ દુકાનદાર મહિલાનું ધ્યાન ચૂકવી દુકાનના ગલ્લામાંથી રૃા.૩૦ હજાર રોકડા સાથેનું પર્સ ઉઠાવી પોબારા ભણી લીધા હતા. પોલીસે ગુન્હો નોંધી તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા છે. જામનગરના ગોકુલનગર નજીક આવેલા અયોધ્યાનગરની શેરી નં.૧૨માં વસવાટ કરતા અને માધવ બાગ-૧ પાસે કોપર સિટી ... વધુ વાંચો »

Apr 16, 2024
રિક્ષાચાલક તથા તેના સાગરિતો સામે કરાઈ ફરિયાદઃ જામનગર તા. ૧૬: જામનગરના સમર્પણ સર્કલથી એક વૃદ્ધ શેરીંગ રિક્ષામાં બેઠા પછી રિક્ષાચાલકે પોતાના સાગરિતો સાથે મળી આ વૃદ્ધના ગળામાંથી રૂપિયા દોઢ લાખ ઉપરાંતની સોનાની કંઠી સેરવી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે ગુન્હો નોંધી બનાવની ખરાઈ કરવા તપાસ હાથ ધરી છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રામનગરમાં રહેતા પોલાભાઈ કરશનભાઈ અસ્વાર નામના સિત્તેર વર્ષના વૃદ્ધ રવિવારે સાંજે સમર્પણ સર્કલ પાસે આવ્યા હતા. ત્યાંથી તેઓએ પોતાના ઘરે જવા માટે રિક્ષા રોકી હતી. તેથી અગાઉથી જ મુસાફર બેઠા ... વધુ વાંચો »

Apr 16, 2024
મોમાઈનગરમાં વૃદ્ધે ખાઈ લીધો ગળાફાંસોઃ જામનગર તા. ૧૬: જામનગરના મોમાઈનગરમાં રહેતા એક વૃદ્ધના પત્નીનું એક મહિના પહેલાં નિધન થયા પછી સતત ચિંતામાં રહેતા આ વૃદ્ધે ગઈકાલે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. ધ્રોલના એક મહિલા પોતાના પિયર પ્રસંગમાં ગયા ત્યાં ભાભી સાથે બોલાચાલી થતાં તેઓએ જલદ પ્રવાહી પી લીધુ હતું. આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે બંને બનાવની તપાસ શરૂ કરી છે. જામનગરના ગાંધીનગર વિસ્તાર ૫ાસે આવેલા મોમાઈનગરની શેરી ... વધુ વાંચો »

Apr 16, 2024
દારૂના કેસમાં માંગ્યા હતા રૃા.૧૫,૦૦૦: જામનગર તા. ૧૬: જામનગરમાં રામેશ્વરનગર પાસેથી એસીબીએ પોલીસ જમાદારને રૃા.૧૫ હજારની લાંચ લેતાં પકડી પાડ્યા પછી તેની રિમાન્ડની મુદ્દત પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કર્યાે હતો. આરોપીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. જામનગરના એક આસામીની દારૂની બોટલ સાથે અગાઉ ધરપકડ થયા પછી તે આરોપીને હેરાન નહીં કરવાની ભલામણ તેના સંબંધીએ કરી હતી. તે પછી હે.કો. બાદલ એન. ચોટલીયાએ તે વ્યક્તિ પાસે રૃા.૧૫ હજારની લાંચની માગણી કરી ... વધુ વાંચો »

Apr 16, 2024
બિનજામીનલાયક વોરંટની બજવણીઃ જામનગર તા. ૧૬: જામનગરના એક આસામીએ ચેક પરતની કરેલી ફરિયાદમાં ભાણવડના આરોપી હાજર ન રહેતા હોવાથી બિનજામીન લાયક વોરંટ નીકળ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરતા તેને જેલમાં ધકેલી દેવાનો હુકમ કરાયો છે. જામનગર નજીકના મોરકંડામાં રહેતા પ્રકાશ વૃજલાલ પરમારે ભાણવડના જમનભાઈ રામજીભાઈ રાઠોડ સામે રૃા.૧૬ લાખના ચેક પરતની ફરિયાદ કોર્ટમાં નોંધાવી હતી. તે કેસમાં હાજર થવા આરોપીને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. વધુ વાંચો »

Apr 16, 2024
સેવક ભરૂડીયાના આસામી તક્સીરવાનઃ જામનગર તા. ૧૬: જામનગરના દરેડના એક આસામી સામે ચેક પરતની ફાયનાન્સ પેઢીએ નોંધાવેલી ફરિયાદમાં અદાલતે ત્રણ મહિનાની સજા ફટકારી છે. જ્યારે સેવક ભરૂડીયાના આસામીને ચેક પરતના કેસમાં તકસીરવાન ઠરાવાયા છે. જામનગર નજીકના દરેડમાં રહેતા દેવુભા બનેસંગ રાઠોડે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ નામની પેઢી પાસેથી વાહન માટે લોન મેળવી હતી. તે અંગે ત્રણ ચેક આપ્યા હતા. આ ચેક પરત ફરતા ફાયનાન્સ પેઢીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. તે કેસ ... વધુ વાંચો »

Apr 16, 2024
સુરજકરાડીના પ્રૌઢ પર કાળ ત્રાટક્યોઃ જામનગર તા. ૧૬: ઓખામંડળના સુરજકરાડીમાં રહેતા એક પ્રૌઢને છાતીમાં દુખાવો ઉપડવાની સાથે શ્વાસ ચઢવા લાગતા તેઓને દવાખાને લઈ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરજકરાડીના ઉદ્યોગનગરમાં વસવાટ કરતા કાનાભાઈ આલાભાઈ કાટેજા (ઉ.વ.૫૩) નામના પ્રૌઢ ગઈકાલે બપોરે પોતાના ઘરે હતા ત્યારે શ્વાસ ચઢવા લાગતા તેઓને સારવાર માટે મીઠાપુર સ્થિત તાતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ પ્રૌઢને ફરજ પરના તબીબે ચકાસ્યા પછી મૃત્યુ પામેલા ... વધુ વાંચો »

Apr 16, 2024
વર્ણન તથા ફોટો મેળવી હાથ ધરાઈ તપાસઃ જામનગર તા. ૧૬: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૬માં રહેતા એક પ્રૌઢ આઠ મહિના પહેલાં પોતાના ઘરેથી સાંજના સમયે નીકળ્યા પછી પરત ફર્યા નથી. તેમના પુત્રએ પોલીસને જાણ કરી છે. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૬માં વસવાટ કરતા રમેશભાઈ રતનશીભાઈ માવ નામના પ્રૌઢ ગઈ તા.૧૨ ઓગસ્ટના દિને પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓની પરિવારે શોધ કરી હોવા છતાં રમેશભાઈનો પત્તો લાગ્યો નથી. વધુ વાંચો »

Apr 16, 2024
સમાધાન થયા પછી આપ્યા હતા બીજા બે ચેકઃ જામનગર તા. ૧૬: જામનગરના એક કારખાનેદાર સામે ચેક પરતની ફરિયાદ કરાતા તેઓએ સમાધાન કરી રૃા.૫૦,૦૦૦ના બે ચેક આપ્યા હતા. તે બંને ચેક પણ પરત ફરતા કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસમાં અદાલતે આરોપી કારખાનેદારને છ મહિનાની કેદની સજા અને રૂપિયા ૧,૦૦,૦૦૦નો દંડ ફટકાર્યાે છે. જામનગરના રૂપેશભાઈ વીરચંદ શાહ પાસેથી સંબંધ દાવે રૃા.૪,૦૦,૦૦૦ જય ચામુંડા બ્રાસ ઈન્ડસ્ટ્રીઝવાળા મહેશભાઈ દયાળજીભાઈ સાકરીયાએ મેળવ્યા પછી ચેક ... વધુ વાંચો »

Apr 16, 2024
સગાઈ ન થતી હોવાથી યુવાનની આત્મહત્યાઃ જામનગર તા. ૧૬: ભાણવડના જંબુસર ગામમાં હોળીના તહેવારમાં રૃા.૫૦૦ ખોવાઈ જતાં પતિ સાથે બોલાચાલી થયા પછી પત્નીએ દવા પીધી હતી. તેણીનું સારવારમાં મૃત્યુ થયું છે. જ્યારે સગાઈ ન થતી હોવાના કારણે ખંભાળિયાના નાના આસોટા ગામના યુવાને વિષપાન કરી જિંદગીનો અંત આણ્યો છે. ભાણવડ તાલુકાના જંબુસર વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા મૂળ મધ્ય પ્રદેશના શિલાબેન પ્રભુભાઈ ચૌહાણ ઉર્ફે ભૂરીબેન (ઉ.વ.૩૦) નામના મહિલાએ હોળીના તહેવારમાં રૃા.૫૦૦ ... વધુ વાંચો »

Apr 16, 2024
૮૦ વર્ષ જુના આ જૈન દેરાસરમાં ધર્મમય માહોલ સર્જાયો જામનગર તા. ૧૬: જામનગરના અલિયા ગામમાં આવેલા ૮૦ વર્ષ જુના જૈન દેરાસરમાં જૈનાચાર્ય અજીતયશસૂરિજી મહારાજ, આચાર્ય સંસ્કારસુરિજી મહારાજ તથા સાધ્વીજીઓ પધારતા અલીયા સંઘના સહુ આગેવાનો દ્વારા તેઓનું સામૈયું કરવામાં આવ્યું હતું. આદિનાથ જીનાલયમાં દર્શન કરીને મહારાજ સાહેબ પ્રભાવિત થયા હતાં. આ તકે તેમણે ભક્તિ ભાવના તથા જીવદયા અંગે વ્યાખ્યાન આપ્યું હતું. જામનગરથી વિહાર ગ્રુપના સભ્યો, ગુરૂ ભગવંતો સાથે પગપાળા અલીયા પહોંચ્યા ... વધુ વાંચો »

Apr 16, 2024
નયારા એનર્જી આયોજીત મહિલા દિનની ઉજવણીમાં જામનગર તા. ૧૬: ધન્વન્તરિ ઓડીટરિયમમાં તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નયારા એનર્જીના સહયોગથી સીએસઆર પ્રોગ્રામ પ્રોજેકટ એકસેલ હેઠળ ઈનશક્તિ ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. અને બહેનોમાં રહેલી ક્રિએટિવિટી બહાર આવે અને તેમજ બહેનોનો સર્વાંગી વિકાસ થાય અને જીવનમાં કઈક નવું શીખી આગળ વધી શકે એ માટે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું. આ ઉજવણી દરમ્યાન ર૧ ... વધુ વાંચો »

Apr 16, 2024
ચૂંટણી સંદર્ભ પેઈડ ન્યૂઝ અને જાહેરખબરો પર દેખરેખ રાખવા જામનગર તા. ૧૬: લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અંતર્ગત પેઈડ ન્યૂઝ અને જાહેરખબરો પર દેખરેખ રાખવા માટે જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવા સદન ર, જામનગરમાં એમસીએમસી સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જેની ખર્ચ ઓબ્ઝર્વરશ્રી અવિજીત મિશ્રાએ મુલાકાત લીધી હતી. ઓબ્ઝર્વરશ્રીની આ મુલાકાત દરમિયાન એમસીએમસીના નોડલ અધિકારીશ્રી અને નાયબ માહિતી નિયામકશ્રી દેવેન્દ્ર કડિયાએ ઈલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, રેડિયો, ટી.વી. ચેનલ, કેબલ નેટવર્ક, ઓડિયો ... વધુ વાંચો »

Apr 16, 2024
ગોજિયા આહિર પરિવાર દ્વારા તારીખ ૧૭ એપ્રિલથી આયોજનઃ ખંભાળિયા/ભાણવડ તા. ૧૬: ગોજિયા (આહિર) પરિવાર દ્વારા સમર્થધામ, નવી મોવાણમાં ભવ્ય પંચબલી મહાયજ્ઞોત્સવ યોજાશે. દ્વારકાની પાવન ભૂમિ પર એક અનેરો અવસર ચાર યુગમાં એક જ વખત જે થયો છે, તેવો મહાન પંચબલી મહાયજ્ઞ સમસ્ત ગોજિયા પરિવાર દ્વારા મોવાણના આંગણે થવા જઈ રહ્યો છે. સમર્થધામ નવી મોવાણમાં ૩૩૦૦ દેવી-દેવતાઓ બિરાજમાન છે. દેવભૂમિ દ્વારકાની પાવન ભૂમિ પર એક અનેરો અવસર આવ્યો છે. જેમાં ચાર ... વધુ વાંચો »

Apr 16, 2024
રાજ્યની ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન કચેરીના આદેશ અનુસાર આગામી તા.૧ જુલાઈથી અમલમાં આવતા નવા કાયદા અનુસંધાને શનિવારે એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીના અધ્યક્ષસ્થાને અને ડીવાયએસપી જે.એન. ઝાલાની સહઅધ્યક્ષતામાં પોલીસ હેડકવાર્ટરમાં બેઠક યોજાઈ હતી. જિલ્લાના પીપી, પોલીસ અધિકારીઓએ ભાગ લીધો હતો.   જો આપને આ પોસ્ટ ગમી  વધુ વાંચો »

Apr 16, 2024
૮૦ વર્ષ પહેલાં દુર્ઘટનામાં શહીદ થયા હતા જવાનોઃ મુંબઈના વિકટોરીયા ડોકયાર્ડમાં વર્ષ ૧૯૪૪માં આગની દુર્ઘટનામાં ફાયરબ્રિગેડના જવાનો શહીદ થયા હતા. ત્યારથી તા.૧૪ એપ્રિલે ફાયર-ડેની ઉજવણી કરવામાં આવે છે. રવિવારે જામનગર ફાયરબ્રિગેડના જવાનોએ શહીદ થયેલા જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય વધુ વાંચો »

Apr 16, 2024
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ખંભાળીયા તા. ૧૬ઃ ખંભાળીયામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા આવતીકાલે રામનવમી શોભાયાત્રા યોજાશે અને ૨૩ એપ્રિલે હનુમાન જયંતી ઉજવાશે. વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર ધર્માચાર્ય પ્રમુખ પ્રવિણસિંહ કંચવાએ જણાવેલ કે તા. ૧૭-૦૪-૨૪ના સાંજે ચાર વાગ્યે ખંભાળીયામાં નગર ગેઈટ પાસે રામમંદિરથી ભગવાન શ્રી રામની આરતી કરીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. આ શોભાયાત્રા નગર ગેઈટ રામમંદિરથી બરછા સ્ટ્રીટ, મોરલી મંદિર, લુહાર શાળ, ઝવેરી બજાર, હર્ષદ મંદિર, માંડવી ટીંબા, ગુગળી ચકલો, વિજય ચોક, કલ્યાણરાયજી મંદિર, મુખ્ય બજાર, શાકમાર્કેટ, રાજડા રોડ, ... વધુ વાંચો »

Apr 16, 2024
જામનગરની રોબોફન લેબના ઈનોવેટર્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શનઃ જામનગર તા. ૧૬ઃ તાજેતરમાં રાજધાની દિલ્હીના ગુરુગ્રામમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની કોડેવર-પ.૦ સ્પર્ધામાં ટેકનોલોજી એન્ડ ઈનોવેશન ક્ષેત્રે કાર્યરત દેશભરની એજ્યુકેશનલ સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેમાં જામનગરની રોબોફન લેબ દ્વારા પણ વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એલીમેન્ટ્રી કેટેગરીમાં ટીમ બ્રેઈની બીસના જિયાન શાહ, નવ્યા ગલૈયા તથા વિયોના શાહે રજૂ કરેલ 'ઓટોનોમસ સોલાર પેનલ ક્લિનર' પ્રોજેક્ટે સૌના દિલ જીતી લીધા હતાં અને ટીમ બ્રેઈની બીસ ... વધુ વાંચો »

Apr 16, 2024
કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી બેઠકઃ દ્વારકા તા. ૧૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટરના અધ્યક્ષસ્થાને ઋક્ષ્મણી વિવાહના આયોજન અંગે અગ્રણીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં દ્વારકાના વિવિધ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ જોડાયા હતાં. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરીમાં યોજાયેલ મિટિંગમાં કલેક્ટર જી.ટી. પંડ્યાએ માધવપુર ઉત્સવની માહિતી આપતા જણાવેલ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ માધવપુરમાં ૧૭ થી ર૧ એપ્રિલ સુધી જે ભગવાનના લગ્ન તેમજ ઋક્ષ્મણી વિવાહ અંતર્ગત ભગવાનની જાન ઋક્ષ્મણી મંદિરે પરત ... વધુ વાંચો »

Apr 16, 2024
પહેલા બે ગાય ફસાઈ હતી, હવે એક વાછરડું ફદ્બાાયું! ખંભાળીયા તા. ૧૬ઃ ખંભાળીયા ઘી નદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય છવાઈ જતાં સ્થિતિ એવી છે કે આખી ભરેલી નદીમાં પાણીના બદલે ઉપર વેલ જ દેખાય છે. આ લીલીછમ વેલ જોઈને ખોરાકની આશાએ અંદર ખાવા જતાં ગાયો ખુંચી જાય છે અગાઉ બે ગાયો આવી રીતે ફસાઈ જતાં લોકોનું ધ્યાન જતાં સેવાભાવીઓએ બચાવી હતી જે પછી તાજેતરમાં એક વાછરડી આ વેલમાં ફસાઈ ગઈ હતી. આ વાછરડું ફસાઈ જતાં તરફળતું હોય સેવાભાવી દ્વારા એનીમલ કેર ગ્રુપને જાણ કરતા ... વધુ વાંચો »

Apr 16, 2024
ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે  ઉર્જાસચિવને લખ્યો પત્રઃ જામનગર તા. ૧૬ઃ સ્માર્ટ વીજ મીટર પ્રી-પેઈડના બદલે પોસ્ટ પેઈડ કરવા જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.  જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોર પી. મજીઠીયાએ ઉર્જા સચિવને પત્ર પાઠવી રજુઆત કરી છે કે, પીવાનું પાણી પૂરૃં પાડવા માટે સરકાર કરોડોનો ખર્ચ કરે છે. છતાં પાણીવેરો વર્ષના અંતે વસુલવામાં આવે છે. તેવી જ રીતે વીજળી પણ આવશ્યક સેવા છે તો તેના પ્રિ-પેઈડ મીટર શા માટે ? હકીકતે પોસ્ટ પેઈડ મીટર હોવા જોઈએ. પ્રિ-પેઈડ મીટરની ઉલ્ટાની ... વધુ વાંચો »

Apr 16, 2024
કર્મચારીઓને મતદાનના દિવસે નિયમાનુસાર રજા આપીને ખંભાળીયા તા. ૧૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે વિવિધ સંસ્થાઓ પણ સહયોગ આપશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી.ટી. પંડ્યાએ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી ઉત્સાહભેર લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. વધુમાં વધુ લોકો લોકશાહીના મહાપર્વમાં જોડાય અને આગામી તા. ૦૭ મે ના ૧૦૦ ટકા મતદાન કરે તે હેતુથી દેવભૂમિ ... વધુ વાંચો »

Apr 16, 2024
લીફ્ટ બગડતા ફાયરબ્રિગેડની લેવાઈ મદદઃ જામનગર તા. ૧૬ઃ દ્વારકામાં આવેલી એક હોટલમાં રાજસ્થાનના પરિવારે ઉતારો લીધા પછી શનિવારે તે પરિવારની કેટલીક મહિલાઓ હોટલની બગડી ગયેલી લીફટમાં ફસાઈ ગઈ હતી. તે મહિલાઓને બેએક કલાક સુધી તેમાં રહેવું પડ્યંુ હતું અને આખરે ફાયરબ્રિગેડના જવાનોએ લીફ્ટમાંથી તે મહિલાઓને સુરક્ષિત બહાર કાઢી લીધી હતી. દ્વારકામાં આવેલી એક જાણીતી હોટલમાં ગયા અઠવાડિયાએ રાજસ્થાનથી આવેલા કેટલાક યાત્રાળુઓએ ઉતારો મેળવ્યો હતો. તે પછી આ યાત્રાળુ પરિવારની કેટલીક ... વધુ વાંચો »

Apr 16, 2024
લોકસભા ચૂંટણી-૨૦૨૪ માટે જામનગર તા. ૧૬ઃ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો રનુ થઈ રહ્યા છે. ગઈકાલે જામનગરની લોકસભા બેઠક માટે ૩૦ ફોર્મ ઉપડ્યા હતાં અને ત્રણ ઉમેદવારી પત્ર ભરાયા હતાં. જામનગર લોકસભાની બેઠક માટે ગત શુક્રવારે પ્રથમ દિવસે ૫૭ ઉમેદવારી ફોર્મ ઉપાડવા માટે આવ્યા હતાં. આ પછી શનિવાર-રવિવાર રજા હતી. જ્યારે ગઈકાલે સોમવારે વધુ ફોર્મ ઉપડતા કુલ ૮૭ ફોર્મ ઉપડ્યા છે. જ્યારે ગઈકાલે ત્રણ ઉમેદવારી પત્રો ભરાયા હતાં. વધુ વાંચો »

Apr 16, 2024
આવતીકાલે રામનવમી નિમિત્તે દ્વારકા તા. ૧૬ઃ દ્વારકા રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા આવતીકાલે રામનવમી પર્વ નિમિત્તે લોહાણા મહાજન વાડીમાં સમસ્ત રઘુવંશીઓ માટે વિશેષ ફળાહાર સમૂહપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રઘુવંશી સમાજની સમૂહ પ્રસાદી દ્વારકાના રઘુવંશી યુવાન વિપુલભાઈ ગોપાલદાસ દાવડા દ્વારા સ્વજનના સ્મરણાર્થે આવતીકાલે રામનવમીના દિવસે જગત મંદિરે નૂતનધ્વજારોહણ કરવામાં આવનાર છે. તા. ૧૭-૪-ર૦ર૪ ના રાત્રે ૮ વાગ્યે જલારામ મંદિર સામે સમસ્ત રઘુવંશી સમાજની સમૂહ પ્રસાદી તેમજ સાધુ-સંતોના ભંડારાનું ... વધુ વાંચો »

Apr 16, 2024
તા.૧૭મી એપ્રિલે આયોજનઃ જામનગર તા. ૧૬ઃ જામનગરના ઈશરધામ (સચાણા)માં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચારણ (ગઢવી) સંત મહાત્મા ઈશરદાસજીના ઈશરનોમ ઉત્સવનું આયોજન તા.૧૭-૪ બુધવારના કરાયું છે. આ પ્રસંગે સવારે ૬ઃ૩૦ વાગ્યે મંગળા આરતી, બપોરે ૧૨ વાગ્યે રામ જન્મ આરતી, ૧૨ઃ૩૦ વાગ્યે ભોજન-પ્રસાદ, ૩ઃ૩૦ શોભાયાત્રા તથા સાંજે ૪ વાગ્યે હરિરસના પાઠ અને નૂતન ધ્વજારોપણ, સાંજે ૭ઃ૩૦ વાગ્યે સંધ્યા આરતી અને રાત્રે ૮ વાગ્યે ભોજન પ્રસાદ રાખવામાં અવ્યો છે. રાત્રે ૯ વાગ્યે સન્માન સમારોહ ... વધુ વાંચો »

Apr 16, 2024
કલ્યાણપુર તાલુકાના ધુમથર ગામે રાવલીયા પરિવાર દ્વારા મનોરથનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દ્વારકાની કેટલીક જાણીતી રાસ મંડળીએ રાસ કીર્તનની રમઝટ બોલાવતા ગૌચરાના લાભાર્થે ૩૫ લાખ રૃપિયાનો જંગી ફાળો એક જ રાત્રિના કાર્યક્રમમાં એકત્ર થઈ ગયો હતો.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો વધુ વાંચો »

Apr 16, 2024
ખંભાળીયા તથા ભાણવડ તાલુકામાં મતદાન જાગૃતિ માટે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પટેલના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા તથા ખંભાળીયા મામલતદાર વિક્રમભાઈ વરૃ, ભાણવડ મામલતદાર દ્વારા દરેક વાજબી ભાવની દુકાનો પર મતદાન જાગૃતિના પોસ્ટરો લગાડીને મતદારોને જાગૃત કરવા કાર્યવાહી શરૃ કરી છે.   જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Apr 16, 2024
રામ જન્મોત્સવની વિશેષરૃપે ઉજવણીઃ જામનગર તા. ૧૬ઃ જામનગરના અગ્રણી મીઠાઈ વિક્રેતા 'શિખંડ સમ્રાટ ઈન્દ્રપ્રસ્થવાળા' જુગલભાઈ ચોટાઈ દ્વારા ભગવાન શ્રી રામના જન્મોત્સવને વિશેષ રૃપે ઉજવવાના ભાગરૃપે ગ્રાહકો માટે 'જયશ્રી રામ' લિખિત વિવિધ પ્રકારના પેંડાઓ બનાવાય છે અને રામ ભક્તો માટે વેંચાણ અર્થે મૂકવામાં આવ્યા છે. પ્રત્યેક ધાર્મિક તહેવારોની વિશેષ રૃપે ઉજવણી કરવાના હેતુથી 'શ્રીરામ જન્મોત્સવ' પણ વિશેષ રૃપે ઉજવી શકાય અને નગરજનો એકબીજાને 'જયશ્રી રામ' લિખિત પેંડા આપી શકે, તે માટે ... વધુ વાંચો »

Apr 16, 2024
જામનગરના આંગણે તા.૨૨ એપ્રિલે આયોજનઃ જામનગર તા. ૧૬ઃ શ્રીમદ્ રામચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂ. ગુરૃદેવ રાકેશજીના અમૃતમય સત્સંગનું આયોજન તા.૨૨-૪-૨૪ના રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધી ૧૨, પટેલ કોલોની વિશ્વકર્મા હોલમાં, ગાંધીનગર મેઈન રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે. વધુ વિગતો માટે ધીરૃભાઈ શિંગાળા (મો.૯૮૨૪૨ ૨૬૭૨૬) જીતુભાઈ મહેતા (૯૪૦૮૨ ૪૮૨૧૮)નો સંપર્ક કરવા જણાવાયું છે. ૧૫૦ વર્ષ પૂર્વે ભગવાન મહાવીરસ્વામીના સનાતન માર્ગના પ્રવર્તક અને ઉદ્ધારક, દિવ્ય દ્રષ્ટા, આત્મજ્ઞાની સંત, મૂર્તિમાન અધ્યાત્મ, તિવ્ર પ્રજ્ઞાવંત ... વધુ વાંચો »

Apr 16, 2024
બ્રાસ ઉદ્યોગકારોને અમેરિકા સાથે વ્યાપાર સંબંધિત માહિતી અપાઈઃ જામનગર તા. ૧૬ઃ જામનગરના બ્રાસ ઉદ્યોગકારોએ અમેરિકા સાથે વ્યાપાર સંબંધિત માહિતી આપવા માટે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન અને ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોર્મસના સંયુક્ત ઉપક્રમે તા. ૧૦ એપ્રિલ ર૦ર૪ ના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. એસો.ના ઓડીટોરિયમ હોલમાં આયોજીત કાર્યક્રમમાં ઈન્ડો-અમેરિકન ચેમ્બરના સ્પીકર મીસ્ટર ડેવીડ નેચમેન, ગિરીશ મોહિલે, સ્નેહલ બત્રા, રંજીતા પ્રકાશ ઈન્ડો. અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના ચેરપર્સન કુસુમ કૌલ વ્યાસ, ... વધુ વાંચો »

Apr 16, 2024
કંપનીના કામદારોને મતદાનનું મહત્ત્વ સમજાવાયું ખંભાળીયા તા. ૧+૬ઃ લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૃરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં મતદાન કરવા પ્રેરાય તેવા ઉદ્દેશ્યથી મતદાર જાગૃતિ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં મતદાન જાગૃતિના સંકલ્પ લેવામાં આવ્યા હતાં. જે અન્વયે ભાણવડ તાલુકાની જીઆઈડીસીમાં આવેલ અરમાન ઈન્ડસ્ટ્રીઝ, લક્ષ્મી મિનરલ્સ, ... વધુ વાંચો »

Apr 16, 2024
ખંભાળીયા તાલુકાના ભટ ગામથી જામનગર વચ્ચે ખાનગી કંપની દ્વારા ૪૦૦ કે.વી. વીજ લાઈનનું કામ કરાયું હતું. જે કામમાં કંપની દ્વારા ખેડૂતોની સહમતિ વગર પોલીસ કાફલા હેઠળ તથા ખેડૂતોને સંતોષકારક વળતર ચૂકવ્યા વગર કરવામાં આવ્યું હોય વારંવાર રજુઆતો પછી પણ યોગ્ય વળતર ના મળતા તથા ખેડૂતોનો અવાજ કોઈએ ના સાંભળતા ખંભાળીયાના કોલવા ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારના બોર્ડ પ્રવેશદ્વાર પર લગાડીને આ પ્રશ્ન ના ઉકેલાતા મતદાન બહિષ્કારનું એલાન કર્યું છે.   જો  વધુ વાંચો »

Apr 16, 2024
સલાયા લોહાણા મહાજન દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે રાસગરબા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૫૦ જેટલી બહેનોએ ભાગ લીધો હતો. નિર્ણાયકો તરીકે ખંભાળીયા નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, રેખાબેન ખેતિયા, લાયન્સ પ્રમુખ નિમિષાબેન નકુમ, સોનલબેન કાનાબાર, ડિમ્પલબેન સાતાએ સેવા આપી હતી. વિજેતા બહેનોને શીલ્ડ-પુરસ્કાર આપવામાં આવ્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી  વધુ વાંચો »

Apr 16, 2024
જામનગરમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની ૧૩૩મી જન્મ જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. લાલ બંગલા સર્કલ ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, વિભાગ મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, જામનગર ગ્રામ્યના અધ્યક્ષ રમેશભાઈ તારપરા, જિલ્લા મંત્રી હેમતસિંહ જાડેજા,   વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, ઝાલા ભાઈ, બજરંગદળ સહસંયોજક ધ્રુમિલભાઈ લંબાટે, હિમાંશુભાઈ ગોસ્વામી, પ્રખંડ સંયોજક નિલેશભાઈ નકુમ, મહિલા વિભાગમાંથી જામનગર મહાનગર ના ઉપાધ્યક્ષ પ્રફુલ્લાબેન અગ્રાવત,માતૃશક્તિ પ્રાંત સહસયોજિકા હીનાબેન અગ્રાવત, ... વધુ વાંચો »

Apr 16, 2024
'નાટ્ય ફળીયુ' સંસ્થાના સ્થાપક-વરિષ્ઠ નાટયકાર જામનગર તા. ૧૬ઃ તાજેતરમાં અમદાવાદની વિશાલ હોટલમાં યોજાયેલ એક એવોર્ડ વિતરણ સમારંભમાં રાજકોટના નાટ્ય ફળીયું સંસ્થાના સ્થાપક અને વરિષ્ઠ નાટ્યકાર કૌશિક સિંધવને વિશ્વ રંગભૂમિ દિન એવોર્ડ એનાયત થયો હતો. વિચાર ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ પટેલના હસ્તે કૌશિક સિંધવને એવોર્ડ તથા પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનીત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલ તથા પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ ઉપસ્થિત રહ્યા હતાં. વધુ વાંચો »

Apr 16, 2024
બન્ને દિવસે વીજપુરવઠો ચાલુ રહેનાર હોઈ જામનગર તા. ૧૬ઃ આગામી તા. ૧૭ અને ૧૯ એમ બન્ને દિવસ વીજપુરવઠો ચાલુ રહેનાર છે. આથી ઉદ્યોગકારો જે દિવસે પોતાના એકમો ચાલુ રાખવા હોય તે દિવસે રાખી શકે છે. રામનવમીના તહેવારને અનુલક્ષીને ઔદ્યોગિક એકમો બંધના દિવસ બાબતે ઉદ્યોગકારો સતત ફેક્ટરી ઓનર્સ એસો. સમક્ષ પૂછપરછ કરતા હતાં. તા. ૧૭ ના રામનવમી અને તા. ૧૯ ના રાબેતામુજબ શુક્રવાર એમ બન્ને દિવસે વીજ પુરવઠો ચાલુ રાખવામાં આવનાર છે. વધુ વાંચો »

Apr 16, 2024
સ્થાનિક /     વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો....   વૈશ્વિક સ્તરે ઈરાને ઈઝરાયલ વિરૂદ્ધ ૩૦૦થી વધુ મિસાઈલ લોન્ચ કરતા ઈરાન અને ઈઝરાયલના વધતા તણાવના પગલે એશિયા - પેસિફિક બજારોમાં ઘટાડા સાથે આજે સપ્તાહના સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ગત સપ્તાહે અમેરિકામાં ફુગાવાનો આંક વધીને આવતાં અને ક્રુડ ઓઈલના ભાવોમાં ગરમીને પરિણામે વૈશ્વિક બજારોમાં નરમાઈ સાથે આજે ભારતીય શેરબજારમાં પણ વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શનના કારણે ફોરેન ફંડો શેરોમાં જંગી વેચવાલી કરતાં ઈન્ડેક્સ બેઝડ ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. અમેરિકામાં આ વર્ષે ત્રણ વખત વ્યાજ દરમાં ઘટાડાના અગાઉના અંદાજ સામે હવે ફુગાવો વધતાં જૂનમાં પણ વ્યાજ દર ઘટાડો થવા વિશે ... વધુ વાંચો »

Apr 16, 2024
આપણે સૌ જાણીએ જ છીએ, દાંત એ આપણા શરીરનું કેટલું મહત્ત્વનું અંગ છે, એટલે જ તો કુદરતે બીજા બધા અંગો એક કે બે, જેમ કિડની બે, જઠર એક, હૃદય એક, એમ આપ્યા છે. ત્યારે ૩ર  આપ્યા છે. પણ દુર્ભાગ્યે આપણી પાસે આટલા બધા દાંત હોવાથી આપણે ઘણી વખત તેમની જાળવણીમાં દુર્લક્ષતા સેવીએ છીએ. આપણા શરીરની તંદુરસ્તીની શરૃઆત સારી પાચનક્રિયાથી થાય છે અને પાચન ક્રિયાની શરૃઆત દાંતથી થાય છે તો દાંત તો અત્યંત મહત્ત્વપૂર્ણ અંગ છે. આવા મહત્ત્વપૂર્ણ અંગની જાળવણી માટે આપણે નીચે મુજબના સાવ સરળ ઉપાયો અજમાવીશું તો ઘણો લાભ થશે. રાત્રિના બ્રશઃ આપણને મોટાભાગનાને રાત્રે સુતા પહેલાં બ્રશ કરવાની આદત નથી ... વધુ વાંચો »

Apr 16, 2024
હવે શુંંંંં...? ની સ્થિતિ યથાવત...! જામનગર તા. ૧૬: ગુજરાતના રાજકારણમાં રાજકોટ લોકસભાની બેઠક પરના ભાજપના ઉમેદવારને બદલવાના મુદ્દે ગઈકાલની સાંજથી મોડી રાત્રિ સુધીનો સમયગાળો હાઈવોલ્ટેજ ડ્રામા બની રહ્યો હતો. સાંજે ગોતામાં રાજપૂત સમાજના સંકલન સમિતિની બેઠક યોજાઈ, જેમાં રૂપાલાની ટિકિટ રદ્દ ન થાય અને ફોર્મ ભરે તો શું રણનીતિ સાથે વિરોધ પ્રદર્શન-આંદોલન કરવું તે અંગે ચર્ચા-વિચારણા થઈ રહી હતી... ત્યારે જ ગુજરાતના સીએમ કાર્યાલયમાંથી સીએમને મળવા રાત્રે ૧૦ વાગ્ય પછી આવો તેવું નિમંત્રણ સંકલન સમિતિના આગેવાનોને મળ્યું... સંકલન સમિતિની બેઠકમાં આખો એજન્ડા જ ફરી ગયો... સીએમ સાથેની બેઠકમાં શું પ્રસ્તાવ ... વધુ વાંચો »

Apr 16, 2024
વર્ષ-ર૦ર૪ ની શરૂઆત થઈ, ત્યારે જાન્યુઆરી મહિનાથી જ લોકસભાની ચૂંટણીની આહટ સંભળાવા લાગી હતી અને તે પછી ગુજરાત સહિત દેશભરમાં એક એવી માન્યતા પ્રસરી રહી હતી કે, ઈન્ડિયા ગઠબંધનમાં બેઠકોની સમજૂતિ પણ થઈ શકશે નહીં, અને મોદી મેજીક પર રાષ્ટ્રીય કક્ષાએ તો એનડીએ બહુમતી મેળવી જ લેશે, પરંતુ ગુજરાતમાં પણ ફરીથી તમામ ર૬ બેઠકો ભાજપને મળશે, કારણ કે, વિધાનસભાની ર૦રર ની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ભાજપને ૧૮૨ માંથી ૧૫૬ બેઠકો આપી હતી. તે પછી ગુજરાતમાં તમામ બેઠકો પાંચ લાખની લીડથી જીતવાનો ભાજપનો નવો લક્ષ્યાંક આવ્યો અને દેશમાં ભાજપની ૩૭૦ પ્લસ અને એનડીએની ૪૦૦ પ્લસના ... વધુ વાંચો »

Apr 16, 2024
ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે  ઉર્જાસચિવને લખ્યો પત્રઃ જામનગર તા. ૧૬ઃ સ્માર્ટ વીજ મીટર પ્રી-પેઈડના બદલે પોસ્ટ પેઈડ કરવા જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.  જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોર પી. મજીઠીયાએ ઉર્જા સચિવને પત્ર પાઠવી રજુઆત કરી છે કે, પીવાનું પાણી પૂરૃં પાડવા માટે સરકાર કરોડોનો ખર્ચ કરે છે. છતાં પાણીવેરો વર્ષના અંતે વસુલવામાં આવે છે. તેવી જ રીતે વીજળી પણ આવશ્યક સેવા છે તો તેના પ્રિ-પેઈડ મીટર શા માટે ? હકીકતે પોસ્ટ પેઈડ મીટર હોવા જોઈએ. પ્રિ-પેઈડ મીટરની ઉલ્ટાની વીજ ચોરી વધશે આમ સેવા પછી જ નાણા વસુલાત થઈ શકે તે સંવૈધાનિક છે આથી પોસ્ટ પેઈડ વીજ મીટર જ ... વધુ વાંચો »

Apr 16, 2024
માતાના મઢ ૫ાસેથી પોલીસે ઝડપ્યાઃ મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા પૂછતાછ ભુજ તા. ૧૬: બોલિવૂડ એક્ટર સલમાનખાનના ઘર બહાર ફાયરીંગ કરનાર બે આરોપીઓ કચ્છ માતાના મઢ પાસેથી ઝડપાયા છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ પૂછતાછ કરશે. બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરીંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. પોલીસે ફાયરીંગના બંને આરોપીઓની ગુજરાતમાંથી ધરપકડ કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. બંને આરોપીઓને ટૂંક સમયમાં મુંબઈ લઈ જઈને પૂછપરછ કરવામાં આવશે. જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે રવિવારે સવારે સલમાનખાનના ઘરની ... વધુ વાંચો »

Apr 16, 2024
રિક્ષાચાલક તથા તેના સાગરિતો સામે કરાઈ ફરિયાદઃ જામનગર તા. ૧૬: જામનગરના સમર્પણ સર્કલથી એક વૃદ્ધ શેરીંગ રિક્ષામાં બેઠા પછી રિક્ષાચાલકે પોતાના સાગરિતો સાથે મળી આ વૃદ્ધના ગળામાંથી રૂપિયા દોઢ લાખ ઉપરાંતની સોનાની કંઠી સેરવી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે ગુન્હો નોંધી બનાવની ખરાઈ કરવા તપાસ હાથ ધરી છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રામનગરમાં રહેતા પોલાભાઈ કરશનભાઈ અસ્વાર નામના સિત્તેર વર્ષના વૃદ્ધ રવિવારે સાંજે સમર્પણ સર્કલ પાસે આવ્યા હતા. ત્યાંથી તેઓએ પોતાના ઘરે જવા માટે રિક્ષા રોકી હતી. તેથી અગાઉથી જ મુસાફર બેઠા હોય તેવી રિક્ષા રોકાઈ હતી. આ રિક્ષામાં બેસી ગયા પછી માર્ગમાં રેલવે ફાટક નજીક રિક્ષાચાલકે પોતાની બાજુમાં બેસેલા મુસાફરને પાછળની સીટ ... વધુ વાંચો »

Apr 16, 2024
મુખ્યમંત્રીના નિવાસસ્થાને પાટીલ, સી.એમ. ગૃહ રાજ્યમંત્રી, સાથે ક્ષત્રિય અગ્રણીઓ વચ્ચે લાંબી મંત્રણા થઈઃ ગાંધીનગર તા. ૧૬: મોડી રાત સુધી ચાલેલી સરકાર સાથેની 'લેઈટ નાઈટ' બેઠક અનિર્ણિત રહી છે. રૂપાલા મામલે ક્ષત્રિયો ઝુક્યા નથી તેથી હવે દડો ભાજપ હાઈકમાન્ડના મેદાનમાં છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન પછી ક્ષત્રિય સમાજમાં ઊભો થયેલો રોષ ટાઢો પાડવા અને કોઈ સુખદ સમાધાન કરવા સરકાર અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે ગઈકાલે યોજાયેલી 'લેઈટ નાઈટ મંત્રણા'નું કોઈ પરિણામ આવ્યું નથી. ક્ષત્રિયો પોતાની માંગણી પરત્વે મક્કમ રહ્યા છે-હતાં અને ... વધુ વાંચો »

Apr 16, 2024
જાગનાથ મંદિરે દર્શન કરી ખુલ્લી જીપમાં રેલી, જનસભાને સંબોધનઃ રાજકોટ તા. ૧૬: ક્ષત્રિયોનો વિરોધનો સામનો કરી રહેલા કેન્દ્રિયમંત્રી પરસોત્તમ રૂપાલાએ આજે દિગ્ગજ નેતાઓ તથા કાર્યકર્તાની હાજરીમાં યોજાયેલી જનસભાને સોંબોધી, રેલી કાઢીને વિજય મુહૂર્તમાં રાજકોટ બેઠક માટે ઉમેદવારી નોંધાવી દીધી છે. જાગનાથ મંદિરે દર્શન કરી પરસોત્તમ રૂપાલાએ જાગનાથ મહાદેવની આરતી ઉતારી હતી. જાગનાથ મંદિરથી બહુમાળી ચોક સુધી રૂપાલાએ પદયાત્રા કરી હતી અને બહુમાળી ચોક પાસે રૂપાલાએ જંગી સભાને સંબોધન કર્યું હતું. જનસભાને સંબોધન કરતા પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, સમર્થન આપવા આવેલા લોકોનો આભાર. ઉત્સાહથી આશીર્વાદ આપવા આવ્યા ... વધુ વાંચો »

Apr 16, 2024
શાંતિનગરમાં એક હોટલ સામેના દરિયાકાંઠા પરથી એસઓજીએ કબજે કર્યું: તપાસનો ધમધમાટ શરરૂ કરાયોઃ જામનગર તા. ૧૬: દ્વારકા શહેરના શાંતિનગર વિસ્તારમાં ગઈરાત્રે એસઓજી ટીમ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં એક હોટલની સામેના દરિયાકાંઠા પાસેથી બિનવારસુ લાગતું પ્લાસ્ટિકનું બોકસ મળી આવ્યું હતું. તે બોક્સ કબજે કરી એસઓજીએ ખોલાવતા તેમાંથી ૮૯૭ ગ્રામ અને રૃા.૪૪,૮૫,૦૦૦નું ચરસ મળી આવ્યું હતું. પોલીસના પેટ્રોલિંગમાં પકડાઈ જવાના ડરથી તે ચરસ મંગાવનાર શખ્સે દરિયામાં કે દરિયાકાંઠે તેને ફેંેંકી દીધાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવ્યું છે. એસપીના વડપણ હેઠળ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યંુ છે ત્યારે ગઈકાલે દ્વારકાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પીઆઈ ... વધુ વાંચો »

Apr 16, 2024
બંને પક્ષે ફરિયાદ નોંધાવતા પાંચ સામે નોંધાયો ગુન્હોઃ જામનગર તા. ૧૬: જામનગરની સજુબા સ્કૂલ પાસે ગઈકાલે સવારે રોડ પર રેંકડી રાખવાના પ્રશ્ને બે રેંકડીચાલક વચ્ચે બોલાચાલી પછી મારામારી થઈ હતી. જેમાં બે વ્યક્તિને ઈજા થઈ હતી. એક પક્ષે ત્રણ સામે અને બીજા પક્ષે બે સામે હુમલાની પોલીસમાં ફરિયાદ નોંેંધાવી છે. જામનગરના દરબારગઢ વિસ્તારમાં રહેતા પિયુષ પ્રવીણભાઈ ગોલારાણા તથા જીજ્ઞેશ નામના વ્યક્તિઓ ગઈકાલે ફળની રેંકડી સજુબા સ્કૂલ પાસે રાખી વેપાર કરતા હતા ત્યારે ત્યાં કાંતિભાઈ મનસુખભાઈ નકુમે પોતાની રેંકડી જાહેર રસ્તા પર રાખી વેપાર શરૂ કરતા તેને જીજ્ઞેશે રેંકડી સાઈડમાં રાખવાનું ... વધુ વાંચો »

Apr 16, 2024
દારૂના કેસમાં માંગ્યા હતા રૃા.૧૫,૦૦૦: જામનગર તા. ૧૬: જામનગરમાં રામેશ્વરનગર પાસેથી એસીબીએ પોલીસ જમાદારને રૃા.૧૫ હજારની લાંચ લેતાં પકડી પાડ્યા પછી તેની રિમાન્ડની મુદ્દત પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કર્યાે હતો. આરોપીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. જામનગરના એક આસામીની દારૂની બોટલ સાથે અગાઉ ધરપકડ થયા પછી તે આરોપીને હેરાન નહીં કરવાની ભલામણ તેના સંબંધીએ કરી હતી. તે પછી હે.કો. બાદલ એન. ચોટલીયાએ તે વ્યક્તિ પાસે રૃા.૧૫ હજારની લાંચની માગણી કરી હતી. પૈસા અથવા તેની સામે ઘઉં અને જીરૂ આપી દેવા જમાદારે કહ્યું હતું પરંતુ પોતાની રીતે લઈ ... વધુ વાંચો »

Apr 16, 2024
મોરઝરમાંથી જ પકડાઈ વધુ ૬૫ બોટલઃ જામનગર તા. ૧૬: દ્વારકાના બાટીશા ગામમાં ગઈકાલે પોલીસે દરોડો પાડી એક શખ્સને દારૂની ૯૦ બોટલ સાથે પકડી લીધો છે. તેના સાગરિતનું નામ આપ્યું છે. ભાણવડના મોરઝરમાં બે શખ્સના ખેતરમાંથી દારૂની નાની મોટી ૧૭૫ બોટલ ઝબ્બે લેવાઈ છે. મોરઝરમાંં એક શખ્સના મકાનમાંથી ૬૫ બોટલ પકડાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાટીશા ગામના વાડી વિસ્તાર પાસે એક શખ્સના કબજામાં દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી મળતા ગઈકાલે દ્વારકા પીઆઈ ટી.સી. પટેલની સુચના અને પીએસઆઈ રાજેશ સુવાના વડપણ હેઠળ પોલીસ સ્ટાફે દરોડો પાડી ઓઘડભા બુધાભા સુમણીયાના કબજામાંથી અંગ્રેજી શરાબની ... વધુ વાંચો »

Apr 16, 2024
બિનજામીનલાયક વોરંટની બજવણીઃ જામનગર તા. ૧૬: જામનગરના એક આસામીએ ચેક પરતની કરેલી ફરિયાદમાં ભાણવડના આરોપી હાજર ન રહેતા હોવાથી બિનજામીન લાયક વોરંટ નીકળ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરતા તેને જેલમાં ધકેલી દેવાનો હુકમ કરાયો છે. જામનગર નજીકના મોરકંડામાં રહેતા પ્રકાશ વૃજલાલ પરમારે ભાણવડના જમનભાઈ રામજીભાઈ રાઠોડ સામે રૃા.૧૬ લાખના ચેક પરતની ફરિયાદ કોર્ટમાં નોંધાવી હતી. તે કેસમાં હાજર થવા આરોપીને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આમ છતાં આરોપી હાજર ન હતા તેની સામે બિનજામીન લાયક વોરંટ ઈસ્યુ થયું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી અદાલતમાં રજૂ ... વધુ વાંચો »

Apr 16, 2024
પોલીસે ગુન્હો નોંધી આરોપીના સગડ દબાવ્યાઃ જામનગર તા. ૧૬: જામનગરના ગોકુલનગર પાસે સાંઢીયા પુલ નજીક માધવ બાગ ૧માં આવેલી એક બિલ્ડીંગમાં ઠંડા પીણાની દુકાનમાં ગઈકાલે સવારે આવી ચઢેલા બે ગઠીયાએ દુકાનદાર મહિલાનું ધ્યાન ચૂકવી દુકાનના ગલ્લામાંથી રૃા.૩૦ હજાર રોકડા સાથેનું પર્સ ઉઠાવી પોબારા ભણી લીધા હતા. પોલીસે ગુન્હો નોંધી તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા છે. જામનગરના ગોકુલનગર નજીક આવેલા અયોધ્યાનગરની શેરી નં.૧૨માં વસવાટ કરતા અને માધવ બાગ-૧ પાસે કોપર સિટી બિલ્ડીંગમાં પાંચ નંબરની દુકાનમાં હરસિદ્ધિ સોડા શોપ ચલાવતા હીરેન રમેશભાઈ કણઝારીયા નામના યુવાનના પત્ની સંગીતાબેન ગઈકાલે સવારે દુકાનમાં હાજર હતા. વધુ વાંચો »

Apr 16, 2024
મોમાઈનગરમાં વૃદ્ધે ખાઈ લીધો ગળાફાંસોઃ જામનગર તા. ૧૬: જામનગરના મોમાઈનગરમાં રહેતા એક વૃદ્ધના પત્નીનું એક મહિના પહેલાં નિધન થયા પછી સતત ચિંતામાં રહેતા આ વૃદ્ધે ગઈકાલે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. ધ્રોલના એક મહિલા પોતાના પિયર પ્રસંગમાં ગયા ત્યાં ભાભી સાથે બોલાચાલી થતાં તેઓએ જલદ પ્રવાહી પી લીધુ હતું. આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે બંને બનાવની તપાસ શરૂ કરી છે. જામનગરના ગાંધીનગર વિસ્તાર ૫ાસે આવેલા મોમાઈનગરની શેરી નં.૧માં રહેતા રણછોડભાઈ દેવજીભાઈ વઢવાણા (ઉ.વ.૭૯) નામના લુહાર વૃદ્ધના પત્ની સરલાબેનનું એકાદ મહિના પહેલાં બીમારીના કારણે અવસાન થયું હતું. પત્નીના ... વધુ વાંચો »

Apr 16, 2024
ગોજિયા આહિર પરિવાર દ્વારા તારીખ ૧૭ એપ્રિલથી આયોજનઃ ખંભાળિયા/ભાણવડ તા. ૧૬: ગોજિયા (આહિર) પરિવાર દ્વારા સમર્થધામ, નવી મોવાણમાં ભવ્ય પંચબલી મહાયજ્ઞોત્સવ યોજાશે. દ્વારકાની પાવન ભૂમિ પર એક અનેરો અવસર ચાર યુગમાં એક જ વખત જે થયો છે, તેવો મહાન પંચબલી મહાયજ્ઞ સમસ્ત ગોજિયા પરિવાર દ્વારા મોવાણના આંગણે થવા જઈ રહ્યો છે. સમર્થધામ નવી મોવાણમાં ૩૩૦૦ દેવી-દેવતાઓ બિરાજમાન છે. દેવભૂમિ દ્વારકાની પાવન ભૂમિ પર એક અનેરો અવસર આવ્યો છે. જેમાં ચાર યુગમાં એક જ વખત થયો છે એવો મહાન પંચબલી મહાયજ્ઞ સમસ્ત ગોજિયા (આહિર) પરિવાર દ્વારા સમર્થધામ મુ. નવી મોવાણના આંગણે ... વધુ વાંચો »

Apr 16, 2024
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ખંભાળીયા તા. ૧૬ઃ ખંભાળીયામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા આવતીકાલે રામનવમી શોભાયાત્રા યોજાશે અને ૨૩ એપ્રિલે હનુમાન જયંતી ઉજવાશે. વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર ધર્માચાર્ય પ્રમુખ પ્રવિણસિંહ કંચવાએ જણાવેલ કે તા. ૧૭-૦૪-૨૪ના સાંજે ચાર વાગ્યે ખંભાળીયામાં નગર ગેઈટ પાસે રામમંદિરથી ભગવાન શ્રી રામની આરતી કરીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. આ શોભાયાત્રા નગર ગેઈટ રામમંદિરથી બરછા સ્ટ્રીટ, મોરલી મંદિર, લુહાર શાળ, ઝવેરી બજાર, હર્ષદ મંદિર, માંડવી ટીંબા, ગુગળી ચકલો, વિજય ચોક, કલ્યાણરાયજી મંદિર, મુખ્ય બજાર, શાકમાર્કેટ, રાજડા રોડ, જોધપુર ગેઈટ, રોકડીયા હનુમાન થઈ નગર ગેઈટ પાસેથી પરત શ્રીરામ મંદિરે પહોંચશે જ્યાં મહાઆરતી યોજાશે. આ કાર્યક્રમમાં વિવિધ વેષભૂષા સાથે ... વધુ વાંચો »

Apr 16, 2024
કંપનીના કામદારોને મતદાનનું મહત્ત્વ સમજાવાયું ખંભાળીયા તા. ૧+૬ઃ લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૃરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં મતદાન કરવા પ્રેરાય તેવા ઉદ્દેશ્યથી મતદાર જાગૃતિ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં મતદાન જાગૃતિના સંકલ્પ લેવામાં આવ્યા હતાં. જે અન્વયે ભાણવડ તાલુકાની જીઆઈડીસીમાં આવેલ અરમાન ઈન્ડસ્ટ્રીઝ, લક્ષ્મી મિનરલ્સ, કેનેડી અને ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, બાંકોડીમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કંપનીમાં કામ કરતા કામદારોને મતદાનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું ... વધુ વાંચો »

Apr 16, 2024
કંપનીની નીતિઓના ઉલ્લંઘનના કારણે નવી દિલ્હી તા. ૧૬: એલોન મસ્કના એક્સ પ્લેટફોર્મ દ્વારા ભારતના ર.૧૩ લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાયો હોવાનું જાણવા મળે છે. એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે એક્સ પ્લેટફોર્મે ભારતમાં ર.૧૩ લાખ એકાઉન્ટ બંધ કર્યા છે. કંપનીની નીતિઓના ઉલ્લંઘનને કારણે આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ એક્સ પ્લેટફોર્મે ર૬ ફેબ્રુઆરીથી રપ માર્ચ ર૦ર૪ વચ્ચે ર.૧૩ લાખ એકાઉન્ટને બંધ કર્યા છે. આ એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરવામાં આવી છે કેમ કે તેમાંથી કંપનીની નીતિઓ વિરૂદ્ધ પોસ્ટ થઈ રહી હતી. વધુ વાંચો »

Apr 16, 2024
સેવક ભરૂડીયાના આસામી તક્સીરવાનઃ જામનગર તા. ૧૬: જામનગરના દરેડના એક આસામી સામે ચેક પરતની ફાયનાન્સ પેઢીએ નોંધાવેલી ફરિયાદમાં અદાલતે ત્રણ મહિનાની સજા ફટકારી છે. જ્યારે સેવક ભરૂડીયાના આસામીને ચેક પરતના કેસમાં તકસીરવાન ઠરાવાયા છે. જામનગર નજીકના દરેડમાં રહેતા દેવુભા બનેસંગ રાઠોડે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ નામની પેઢી પાસેથી વાહન માટે લોન મેળવી હતી. તે અંગે ત્રણ ચેક આપ્યા હતા. આ ચેક પરત ફરતા ફાયનાન્સ પેઢીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ત્રણ મહિનાની કેદ અને ચેકની રકમ એક મહિનામાં ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. આ જ ફાયનાન્સ ... વધુ વાંચો »

Apr 16, 2024
મહિલાએ સંતાનોને કૂવામાં ફેંકી પોતે પણ ઝંપલાવ્યું હતું: જામનગર તા. ૧૬: જામનગરના ધુતારપર ગામમાં એક શ્રમિક મહિલાએ પોતાના ત્રણ સંતાનને કૂવામાં ફેંકી પોતે પણ કૂવામાં ઝંપલાવી લઈ આત્મહત્યા કરી હતી. પિયર જવાની બાબતે પતિ સાથે બોલાચાલી થયા પછી આ પગલું ભર્યાનું ખૂલ્યું હતું. તે દરમિયાન પરપ્રાંતમાંથી દોડી આવેલા મૃતક મહિલાના પિતાએ પોતાની પુત્રીને ત્રાસ આપી જમાઈએ મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે. જામનગર તાલુકાના ધુતારપર ગામમાં આવેલા રસીકભાઈ દામજીભાઈ નામના ખેડૂતના ખેતરમાં કૂવામાં રવિવારે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રણજીતગઢ ગામના શ્રમિક કમલેશ જ્ઞાનસિંગ મિનાવાના પત્ની સંગીતાબેન ઉર્ફે ધનુબેને પોતાના ... વધુ વાંચો »

Apr 16, 2024
બ્રાસ ઉદ્યોગકારોને અમેરિકા સાથે વ્યાપાર સંબંધિત માહિતી અપાઈઃ જામનગર તા. ૧૬ઃ જામનગરના બ્રાસ ઉદ્યોગકારોએ અમેરિકા સાથે વ્યાપાર સંબંધિત માહિતી આપવા માટે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન અને ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોર્મસના સંયુક્ત ઉપક્રમે તા. ૧૦ એપ્રિલ ર૦ર૪ ના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. એસો.ના ઓડીટોરિયમ હોલમાં આયોજીત કાર્યક્રમમાં ઈન્ડો-અમેરિકન ચેમ્બરના સ્પીકર મીસ્ટર ડેવીડ નેચમેન, ગિરીશ મોહિલે, સ્નેહલ બત્રા, રંજીતા પ્રકાશ ઈન્ડો. અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના ચેરપર્સન કુસુમ કૌલ વ્યાસ, સેકન્ડ વાઈસ ચેરપર્સન તેજીન્દરપાલસિંઘ ઓબેરોય, એસો.ના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, ઉપપ્રમુખ સુરેશભાઈ હિરપરા, માનદ્મંત્રી મનસુખભાઈ સાવલા, ખજાનચી ભાયલાલભાઈ ગોધાણી, સંપાદક પરેશભાઈ ... વધુ વાંચો »

Apr 16, 2024
ભાજપના ૧૧ અને કોંગ્રેસના પ સહિત નવી દિલ્હી તા. ૧૬: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રર પૂર્વ મુખ્યમંત્રીઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે પી.એમ. મોદી ત્રીજી વખત ચૂંટણી જંગમાં ઉતર્યા છે. સાત તબક્કાની લોકસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ૧૮ મી લોકસભા માટે દેશના સેંકડો નેતાઓ પોતાનું રાજકીય નસીબ અજમાવી રહ્યા છે, જેમાં વડાપ્રધાન મોદી સહિત રર પૂર્વ મુખ્યમંત્રીઓ મેદાનમાં છે. લોકસભા ર૦ર૪ ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ત્રણ દિવસ પછી ૧૯ મી એપ્રિલે થવાનું છે ત્યારે દરેક રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા ... વધુ વાંચો »

Apr 16, 2024
રાજ્યની ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન કચેરીના આદેશ અનુસાર આગામી તા.૧ જુલાઈથી અમલમાં આવતા નવા કાયદા અનુસંધાને શનિવારે એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીના અધ્યક્ષસ્થાને અને ડીવાયએસપી જે.એન. ઝાલાની સહઅધ્યક્ષતામાં પોલીસ હેડકવાર્ટરમાં બેઠક યોજાઈ હતી. જિલ્લાના પીપી, પોલીસ અધિકારીઓએ ભાગ લીધો હતો.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો વધુ વાંચો »

Apr 16, 2024
સમાધાન થયા પછી આપ્યા હતા બીજા બે ચેકઃ જામનગર તા. ૧૬: જામનગરના એક કારખાનેદાર સામે ચેક પરતની ફરિયાદ કરાતા તેઓએ સમાધાન કરી રૃા.૫૦,૦૦૦ના બે ચેક આપ્યા હતા. તે બંને ચેક પણ પરત ફરતા કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસમાં અદાલતે આરોપી કારખાનેદારને છ મહિનાની કેદની સજા અને રૂપિયા ૧,૦૦,૦૦૦નો દંડ ફટકાર્યાે છે. જામનગરના રૂપેશભાઈ વીરચંદ શાહ પાસેથી સંબંધ દાવે રૃા.૪,૦૦,૦૦૦ જય ચામુંડા બ્રાસ ઈન્ડસ્ટ્રીઝવાળા મહેશભાઈ દયાળજીભાઈ સાકરીયાએ મેળવ્યા પછી ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા રૂપેશભાઈએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે દરમિયાન બંને પક્ષ વચ્ચે સમાધાન થતાં મહેશભાઈએ ... વધુ વાંચો »

Apr 16, 2024
ખંભાળીયા તાલુકાના ભટ ગામથી જામનગર વચ્ચે ખાનગી કંપની દ્વારા ૪૦૦ કે.વી. વીજ લાઈનનું કામ કરાયું હતું. જે કામમાં કંપની દ્વારા ખેડૂતોની સહમતિ વગર પોલીસ કાફલા હેઠળ તથા ખેડૂતોને સંતોષકારક વળતર ચૂકવ્યા વગર કરવામાં આવ્યું હોય વારંવાર રજુઆતો પછી પણ યોગ્ય વળતર ના મળતા તથા ખેડૂતોનો અવાજ કોઈએ ના સાંભળતા ખંભાળીયાના કોલવા ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારના બોર્ડ પ્રવેશદ્વાર પર લગાડીને આ પ્રશ્ન ના ઉકેલાતા મતદાન બહિષ્કારનું એલાન કર્યું છે.   જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Apr 16, 2024
જામનગરના આંગણે તા.૨૨ એપ્રિલે આયોજનઃ જામનગર તા. ૧૬ઃ શ્રીમદ્ રામચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂ. ગુરૃદેવ રાકેશજીના અમૃતમય સત્સંગનું આયોજન તા.૨૨-૪-૨૪ના રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધી ૧૨, પટેલ કોલોની વિશ્વકર્મા હોલમાં, ગાંધીનગર મેઈન રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે. વધુ વિગતો માટે ધીરૃભાઈ શિંગાળા (મો.૯૮૨૪૨ ૨૬૭૨૬) જીતુભાઈ મહેતા (૯૪૦૮૨ ૪૮૨૧૮)નો સંપર્ક કરવા જણાવાયું છે. ૧૫૦ વર્ષ પૂર્વે ભગવાન મહાવીરસ્વામીના સનાતન માર્ગના પ્રવર્તક અને ઉદ્ધારક, દિવ્ય દ્રષ્ટા, આત્મજ્ઞાની સંત, મૂર્તિમાન અધ્યાત્મ, તિવ્ર પ્રજ્ઞાવંત શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મપ્રાપ્તિનો માર્ગ ઉદ્ઘોષિત કર્યાે. તેઓશ્રીનો બોધ જેના અણુએ અણુમાં ધબકે છે. એવું આંતરિક રૃપાંતરણ માટે કાર્યરત એક આધ્યાત્મિક-શ્રીમદ્ ... વધુ વાંચો »

Apr 16, 2024
રામ જન્મોત્સવની વિશેષરૃપે ઉજવણીઃ જામનગર તા. ૧૬ઃ જામનગરના અગ્રણી મીઠાઈ વિક્રેતા 'શિખંડ સમ્રાટ ઈન્દ્રપ્રસ્થવાળા' જુગલભાઈ ચોટાઈ દ્વારા ભગવાન શ્રી રામના જન્મોત્સવને વિશેષ રૃપે ઉજવવાના ભાગરૃપે ગ્રાહકો માટે 'જયશ્રી રામ' લિખિત વિવિધ પ્રકારના પેંડાઓ બનાવાય છે અને રામ ભક્તો માટે વેંચાણ અર્થે મૂકવામાં આવ્યા છે. પ્રત્યેક ધાર્મિક તહેવારોની વિશેષ રૃપે ઉજવણી કરવાના હેતુથી 'શ્રીરામ જન્મોત્સવ' પણ વિશેષ રૃપે ઉજવી શકાય અને નગરજનો એકબીજાને 'જયશ્રી રામ' લિખિત પેંડા આપી શકે, તે માટે ખાસ વિશેષ નવું આકર્ષણ ઊભું કરાયું છે. જે 'જયશ્રી રામ' લિખિત પેંડા મંગાવનાર ગ્રાહકો-રામભક્તો માટે ફ્રી હોમ ડિલિવરીની સુવિધા પણ ... વધુ વાંચો »

Apr 16, 2024
કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી બેઠકઃ દ્વારકા તા. ૧૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટરના અધ્યક્ષસ્થાને ઋક્ષ્મણી વિવાહના આયોજન અંગે અગ્રણીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં દ્વારકાના વિવિધ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ જોડાયા હતાં. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરીમાં યોજાયેલ મિટિંગમાં કલેક્ટર જી.ટી. પંડ્યાએ માધવપુર ઉત્સવની માહિતી આપતા જણાવેલ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ માધવપુરમાં ૧૭ થી ર૧ એપ્રિલ સુધી જે ભગવાનના લગ્ન તેમજ ઋક્ષ્મણી વિવાહ અંતર્ગત ભગવાનની જાન ઋક્ષ્મણી મંદિરે પરત આવે છે તે અંતર્ગતના કાર્યક્રમોમાં ૧૭ તારીખે માધવપુરમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે, અને ત્યારપછી ભગવાનની જાન પરત દ્વારકા આવે છે તે ... વધુ વાંચો »

Apr 16, 2024
વર્ણન તથા ફોટો મેળવી હાથ ધરાઈ તપાસઃ જામનગર તા. ૧૬: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૬માં રહેતા એક પ્રૌઢ આઠ મહિના પહેલાં પોતાના ઘરેથી સાંજના સમયે નીકળ્યા પછી પરત ફર્યા નથી. તેમના પુત્રએ પોલીસને જાણ કરી છે. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૬માં વસવાટ કરતા રમેશભાઈ રતનશીભાઈ માવ નામના પ્રૌઢ ગઈ તા.૧૨ ઓગસ્ટના દિને પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓની પરિવારે શોધ કરી હોવા છતાં રમેશભાઈનો પત્તો લાગ્યો નથી. ઉપરોક્ત તસ્વીરવાળા પ્રૌઢ સાડા પાંચેક ફૂટની ઉંચાઈ, ઘઉંવર્ણાે વાન, મજબૂત બાંધો ધરાવે છે. છેલ્લે તેઓએ સફેદ લેંઘો ... વધુ વાંચો »

Apr 16, 2024
જામનગરની રોબોફન લેબના ઈનોવેટર્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શનઃ જામનગર તા. ૧૬ઃ તાજેતરમાં રાજધાની દિલ્હીના ગુરુગ્રામમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની કોડેવર-પ.૦ સ્પર્ધામાં ટેકનોલોજી એન્ડ ઈનોવેશન ક્ષેત્રે કાર્યરત દેશભરની એજ્યુકેશનલ સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેમાં જામનગરની રોબોફન લેબ દ્વારા પણ વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એલીમેન્ટ્રી કેટેગરીમાં ટીમ બ્રેઈની બીસના જિયાન શાહ, નવ્યા ગલૈયા તથા વિયોના શાહે રજૂ કરેલ 'ઓટોનોમસ સોલાર પેનલ ક્લિનર' પ્રોજેક્ટે સૌના દિલ જીતી લીધા હતાં અને ટીમ બ્રેઈની બીસ રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ વિજેતા થઈ હતી. ઉપરાંત એલીમેન્ટ્રી કેટેગરીમાં ટીમ ટેક સ્પાર્ક્સના સારાહ સરિયા, દિવાન ગોસરાણી અને ... વધુ વાંચો »

Apr 16, 2024
સલાયા લોહાણા મહાજન દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે રાસગરબા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૫૦ જેટલી બહેનોએ ભાગ લીધો હતો. નિર્ણાયકો તરીકે ખંભાળીયા નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, રેખાબેન ખેતિયા, લાયન્સ પ્રમુખ નિમિષાબેન નકુમ, સોનલબેન કાનાબાર, ડિમ્પલબેન સાતાએ સેવા આપી હતી. વિજેતા બહેનોને શીલ્ડ-પુરસ્કાર આપવામાં આવ્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો વધુ વાંચો »

Apr 16, 2024
નયારા એનર્જી આયોજીત મહિલા દિનની ઉજવણીમાં જામનગર તા. ૧૬: ધન્વન્તરિ ઓડીટરિયમમાં તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નયારા એનર્જીના સહયોગથી સીએસઆર પ્રોગ્રામ પ્રોજેકટ એકસેલ હેઠળ ઈનશક્તિ ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. અને બહેનોમાં રહેલી ક્રિએટિવિટી બહાર આવે અને તેમજ બહેનોનો સર્વાંગી વિકાસ થાય અને જીવનમાં કઈક નવું શીખી આગળ વધી શકે એ માટે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું. આ ઉજવણી દરમ્યાન ર૧ મી સદી કૌશલ્ય તાલીમમાં પ્રોજેકટ એકસેલ હેઠળ તાલીમ લઈ રહેલ સોફટ એન્ડ એમ્પ્લોઈલીબીટી સ્કીલના આશરે રપ૦ તાલીમાર્થી બહેનોએ ભાગ લીધો ... વધુ વાંચો »

Apr 16, 2024
હિટ એન્ડ રનના બનાવની પોલીસ દ્વારા તપાસઃ જામનગર તા. ૧૬: જામનગરના મોખાણા ગામ પાસે ગઈકાલે સાંજે એક મોટરે સામેથી આવતા મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જયો હતો. મોટરસાયકલ પર જઈ રહેલા મામા-ભાણેજમાંથી ભાણેજનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. ઘવાયેલા મામાએ અકસ્માત સર્જી નાસી ગયેલી મોટરના ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગર નજીકના મોરકંડા ગામમાં રહેતા રાજેશભાઈ દિલીપભાઈ પરમાર નામના કોળી યુવાન ગઈકાલે સાંજે પોતાના ભાણેજ મનિષભાઈ સાથે મોટરસાયકલમાં મોખાણા ગામ પાસેથી જતા હતા. આ વેળાએ એક અજાણી મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તેના ચાલકે રાજેશ ... વધુ વાંચો »

Apr 16, 2024
ર૧ સંતાનોના પરિવારોને ઉમેરીએ તો ૧ર૦૦ નું કુટુંબ ગુવાહાટી તા. ૧૬: આસામના એક પરિવારમાં એક, બે નહીં, પણ ૩પ૦ મતદારો છે. સ્વ. રોન બહાદુર થાપાને ૧ર પુત્ર અને ૯ પુત્રી છે. તેમની પાંચ પત્ની હતી. તેમના દીકરા, દીકરી, પૌત્ર, પોત્રી, દોહિત્ર, દોહિત્રી, પૌત્ર, પૌત્રી વગેરેની ગણતરી કરીએ તો તેમના પરિવારના કુલ સભ્યો ૧ર૦૦ જેટલા થાય છે. લોકસભાની ચૂંટણી માટે ૧૯ એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન છે. દરમિયાન આસામમાં એક પરિવારની માહિતી મળી છે. આ પરિવારમાં એક, બે નહીં, પણ ૩પ૦ મતદાતાઓ છે. આ પરિવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરનાર દેશનો સૌથી મોટા ... વધુ વાંચો »

Apr 16, 2024
પહેલા બે ગાય ફસાઈ હતી, હવે એક વાછરડું ફદ્બાાયું! ખંભાળીયા તા. ૧૬ઃ ખંભાળીયા ઘી નદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય છવાઈ જતાં સ્થિતિ એવી છે કે આખી ભરેલી નદીમાં પાણીના બદલે ઉપર વેલ જ દેખાય છે. આ લીલીછમ વેલ જોઈને ખોરાકની આશાએ અંદર ખાવા જતાં ગાયો ખુંચી જાય છે અગાઉ બે ગાયો આવી રીતે ફસાઈ જતાં લોકોનું ધ્યાન જતાં સેવાભાવીઓએ બચાવી હતી જે પછી તાજેતરમાં એક વાછરડી આ વેલમાં ફસાઈ ગઈ હતી. આ વાછરડું ફસાઈ જતાં તરફળતું હોય સેવાભાવી દ્વારા એનીમલ કેર ગ્રુપને જાણ કરતા અશોકભાઈ સોલંકી, વિશેષ મિત સવજાણી, જયુભા પરમાર, વાલાભાઈ ગઢવીએ નદીમાં ઉતરીને આ વાછરડાને બચાવ્યું હતું. પાલિકા દ્વારા ઘી નદી તથા તેલી ... વધુ વાંચો »

Apr 16, 2024
જામનગરમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની ૧૩૩મી જન્મ જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. લાલ બંગલા સર્કલ ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, વિભાગ મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, જામનગર ગ્રામ્યના અધ્યક્ષ રમેશભાઈ તારપરા, જિલ્લા મંત્રી હેમતસિંહ જાડેજા,   વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, ઝાલા ભાઈ, બજરંગદળ સહસંયોજક ધ્રુમિલભાઈ લંબાટે, હિમાંશુભાઈ ગોસ્વામી, પ્રખંડ સંયોજક નિલેશભાઈ નકુમ, મહિલા વિભાગમાંથી જામનગર મહાનગર ના ઉપાધ્યક્ષ પ્રફુલ્લાબેન અગ્રાવત,માતૃશક્તિ પ્રાંત સહસયોજિકા હીનાબેન અગ્રાવત, દુર્ગાવાહીની પ્રાંત ટોલી માંથી કૃપાબેન લાલ, માતૃશક્તિ જામનગર સહસંયોજિકા ટીકુબેન અજા,ભાવનાબેન ગઢવી, દુર્ગાવાહિની માંથી જાનવીબેન સહિતના અગ્રણીઓ દ્વારા પુષ્પાહાર અર્પણ ... વધુ વાંચો »

Apr 16, 2024
તા.૧૭મી એપ્રિલે આયોજનઃ જામનગર તા. ૧૬ઃ જામનગરના ઈશરધામ (સચાણા)માં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચારણ (ગઢવી) સંત મહાત્મા ઈશરદાસજીના ઈશરનોમ ઉત્સવનું આયોજન તા.૧૭-૪ બુધવારના કરાયું છે. આ પ્રસંગે સવારે ૬ઃ૩૦ વાગ્યે મંગળા આરતી, બપોરે ૧૨ વાગ્યે રામ જન્મ આરતી, ૧૨ઃ૩૦ વાગ્યે ભોજન-પ્રસાદ, ૩ઃ૩૦ શોભાયાત્રા તથા સાંજે ૪ વાગ્યે હરિરસના પાઠ અને નૂતન ધ્વજારોપણ, સાંજે ૭ઃ૩૦ વાગ્યે સંધ્યા આરતી અને રાત્રે ૮ વાગ્યે ભોજન પ્રસાદ રાખવામાં અવ્યો છે. રાત્રે ૯ વાગ્યે સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે. રાત્રે ૧૦ વાગ્યે સંતવાણી રાખવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો બ્રિજરાજ ગઢવી, ... વધુ વાંચો »

Apr 16, 2024
લોકસભા ચૂંટણી-૨૦૨૪ માટે જામનગર તા. ૧૬ઃ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો રનુ થઈ રહ્યા છે. ગઈકાલે જામનગરની લોકસભા બેઠક માટે ૩૦ ફોર્મ ઉપડ્યા હતાં અને ત્રણ ઉમેદવારી પત્ર ભરાયા હતાં. જામનગર લોકસભાની બેઠક માટે ગત શુક્રવારે પ્રથમ દિવસે ૫૭ ઉમેદવારી ફોર્મ ઉપાડવા માટે આવ્યા હતાં. આ પછી શનિવાર-રવિવાર રજા હતી. જ્યારે ગઈકાલે સોમવારે વધુ ફોર્મ ઉપડતા કુલ ૮૭ ફોર્મ ઉપડ્યા છે. જ્યારે ગઈકાલે ત્રણ ઉમેદવારી પત્રો ભરાયા હતાં. જેમાં કોંગ્રેસના ઉમેદવારનો સમાવેશ થાય છે. આજે સવારે ફોર્મ ઉપાડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.   જો વધુ વાંચો »

Apr 16, 2024
બન્ને દિવસે વીજપુરવઠો ચાલુ રહેનાર હોઈ જામનગર તા. ૧૬ઃ આગામી તા. ૧૭ અને ૧૯ એમ બન્ને દિવસ વીજપુરવઠો ચાલુ રહેનાર છે. આથી ઉદ્યોગકારો જે દિવસે પોતાના એકમો ચાલુ રાખવા હોય તે દિવસે રાખી શકે છે. રામનવમીના તહેવારને અનુલક્ષીને ઔદ્યોગિક એકમો બંધના દિવસ બાબતે ઉદ્યોગકારો સતત ફેક્ટરી ઓનર્સ એસો. સમક્ષ પૂછપરછ કરતા હતાં. તા. ૧૭ ના રામનવમી અને તા. ૧૯ ના રાબેતામુજબ શુક્રવાર એમ બન્ને દિવસે વીજ પુરવઠો ચાલુ રાખવામાં આવનાર છે. ઉદ્યોગકારો જે દિવસે પોતાના એકમો ચાલુ રાખવા હોય તે દિવસે સ્વૈચ્છિક રીતે તેમના એકમો ચાલુ રાખી શકશે. તેમ ફેક્ટરી ... વધુ વાંચો »

Apr 16, 2024
સગાઈ ન થતી હોવાથી યુવાનની આત્મહત્યાઃ જામનગર તા. ૧૬: ભાણવડના જંબુસર ગામમાં હોળીના તહેવારમાં રૃા.૫૦૦ ખોવાઈ જતાં પતિ સાથે બોલાચાલી થયા પછી પત્નીએ દવા પીધી હતી. તેણીનું સારવારમાં મૃત્યુ થયું છે. જ્યારે સગાઈ ન થતી હોવાના કારણે ખંભાળિયાના નાના આસોટા ગામના યુવાને વિષપાન કરી જિંદગીનો અંત આણ્યો છે. ભાણવડ તાલુકાના જંબુસર વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા મૂળ મધ્ય પ્રદેશના શિલાબેન પ્રભુભાઈ ચૌહાણ ઉર્ફે ભૂરીબેન (ઉ.વ.૩૦) નામના મહિલાએ હોળીના તહેવારમાં રૃા.૫૦૦ કયાંક ખોવાઈ જતા પતિ સાથે બોલાચાલી થતાં ઝેરી દવા પી લીધી હતી. આ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. પતિ ... વધુ વાંચો »

Apr 16, 2024
મંગળવારે પણ માર્કેટમાં "મંગલ" નહીં મુંબઈ તા. ૧૬: શેરબજારમાં આજે સવારથી જ કડાકો બોલ્યો છે. સેન્સેક્સમાં-નિફટીમાં સતત ત્રીજા દિવસે પણ કડાકાથી રોકાણકારોની ચિંતા વધી છે. પશ્ચિમ એશિયામાં વધતા રાજકીય તણાવ વચ્ચે સેન્સેક્સ અને નિફટી સતત ત્રીજા દિવસે ઘટ્યા છે. આજે સેન્સેક્સ આજે ૭ર૮૯ર.૧૪ ના સ્તરે ખૂલ્યા પછી ઘટીને ૭ર૮૧૪.૧પની બોટમે પહોંચ્યો હતો. ૧૦.ર૭ વાગ્યે સેન્સેક્સ ૩૯૪.૭૯ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૦૦૧ પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફટી પ૦૮૯.૮૦ પોઈન્ટ તૂટી રર૧૮ર.૭૦ પર ટ્રેેડ થઈ રહ્યો હતો. બીએસઈમાં ટ્રેડેડ કુલ ૩પ૪૯ સ્ક્રિપ્સમાંથી ર૦૩ સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ વાગી હતી. જ્યારે ... વધુ વાંચો »

Apr 16, 2024
'નાટ્ય ફળીયુ' સંસ્થાના સ્થાપક-વરિષ્ઠ નાટયકાર જામનગર તા. ૧૬ઃ તાજેતરમાં અમદાવાદની વિશાલ હોટલમાં યોજાયેલ એક એવોર્ડ વિતરણ સમારંભમાં રાજકોટના નાટ્ય ફળીયું સંસ્થાના સ્થાપક અને વરિષ્ઠ નાટ્યકાર કૌશિક સિંધવને વિશ્વ રંગભૂમિ દિન એવોર્ડ એનાયત થયો હતો. વિચાર ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ પટેલના હસ્તે કૌશિક સિંધવને એવોર્ડ તથા પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનીત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલ તથા પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ ઉપસ્થિત રહ્યા હતાં. સમારંભમાં મનોજ શાહ, કૌસ્તુભ ત્રિવેદી, જીતેન્દ્ર ઠકકર, સુજાતા મહેતા તથા ફિરોઝ ભગત સહિતના મુંબઈની રંગભૂમિના ખ્યાતનામ કલાકારોને પણ ... વધુ વાંચો »

Apr 16, 2024
ચૂંટણી સંદર્ભ પેઈડ ન્યૂઝ અને જાહેરખબરો પર દેખરેખ રાખવા જામનગર તા. ૧૬: લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અંતર્ગત પેઈડ ન્યૂઝ અને જાહેરખબરો પર દેખરેખ રાખવા માટે જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવા સદન ર, જામનગરમાં એમસીએમસી સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જેની ખર્ચ ઓબ્ઝર્વરશ્રી અવિજીત મિશ્રાએ મુલાકાત લીધી હતી. ઓબ્ઝર્વરશ્રીની આ મુલાકાત દરમિયાન એમસીએમસીના નોડલ અધિકારીશ્રી અને નાયબ માહિતી નિયામકશ્રી દેવેન્દ્ર કડિયાએ ઈલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, રેડિયો, ટી.વી. ચેનલ, કેબલ નેટવર્ક, ઓડિયો વિઝ્યુઅલ, ડિસ્પ્લે પર પ્રસિદ્ધ થતી રાજકીય જાહેરખબરોનું પૂર્વ પ્રામાણિકરણ અને મોનીટરીંગ વગેરે બાબતો વિશે કરાઈ રહેલી કામગીરી અંગેની માહિતી ખર્ચ ... વધુ વાંચો »

Apr 16, 2024
ખંભાળીયા તથા ભાણવડ તાલુકામાં મતદાન જાગૃતિ માટે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પટેલના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા તથા ખંભાળીયા મામલતદાર વિક્રમભાઈ વરૃ, ભાણવડ મામલતદાર દ્વારા દરેક વાજબી ભાવની દુકાનો પર મતદાન જાગૃતિના પોસ્ટરો લગાડીને મતદારોને જાગૃત કરવા કાર્યવાહી શરૃ કરી છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર  વધુ વાંચો »

Apr 16, 2024
કર્મચારીઓને મતદાનના દિવસે નિયમાનુસાર રજા આપીને ખંભાળીયા તા. ૧૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે વિવિધ સંસ્થાઓ પણ સહયોગ આપશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી.ટી. પંડ્યાએ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી ઉત્સાહભેર લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. વધુમાં વધુ લોકો લોકશાહીના મહાપર્વમાં જોડાય અને આગામી તા. ૦૭ મે ના ૧૦૦ ટકા મતદાન કરે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ એસોસિએશન સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી.ટી. પંડ્યાએ બેઠકનું આયોજન કર્યું હતું. આ ... વધુ વાંચો »

Apr 16, 2024
૮૦ વર્ષ જુના આ જૈન દેરાસરમાં ધર્મમય માહોલ સર્જાયો જામનગર તા. ૧૬: જામનગરના અલિયા ગામમાં આવેલા ૮૦ વર્ષ જુના જૈન દેરાસરમાં જૈનાચાર્ય અજીતયશસૂરિજી મહારાજ, આચાર્ય સંસ્કારસુરિજી મહારાજ તથા સાધ્વીજીઓ પધારતા અલીયા સંઘના સહુ આગેવાનો દ્વારા તેઓનું સામૈયું કરવામાં આવ્યું હતું. આદિનાથ જીનાલયમાં દર્શન કરીને મહારાજ સાહેબ પ્રભાવિત થયા હતાં. આ તકે તેમણે ભક્તિ ભાવના તથા જીવદયા અંગે વ્યાખ્યાન આપ્યું હતું. જામનગરથી વિહાર ગ્રુપના સભ્યો, ગુરૂ ભગવંતો સાથે પગપાળા અલીયા પહોંચ્યા હતાં. ગામના જૈનેતર લોકો પણ આચાર્યજીના દર્શનાર્થે પહોંચ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા અલિયા સંઘના વિમલભાઈ, રાજુભાઈ, જીતુભાઈ વિગેરેએ જહેમત ... વધુ વાંચો »

Apr 16, 2024
લીફ્ટ બગડતા ફાયરબ્રિગેડની લેવાઈ મદદઃ જામનગર તા. ૧૬ઃ દ્વારકામાં આવેલી એક હોટલમાં રાજસ્થાનના પરિવારે ઉતારો લીધા પછી શનિવારે તે પરિવારની કેટલીક મહિલાઓ હોટલની બગડી ગયેલી લીફટમાં ફસાઈ ગઈ હતી. તે મહિલાઓને બેએક કલાક સુધી તેમાં રહેવું પડ્યંુ હતું અને આખરે ફાયરબ્રિગેડના જવાનોએ લીફ્ટમાંથી તે મહિલાઓને સુરક્ષિત બહાર કાઢી લીધી હતી. દ્વારકામાં આવેલી એક જાણીતી હોટલમાં ગયા અઠવાડિયાએ રાજસ્થાનથી આવેલા કેટલાક યાત્રાળુઓએ ઉતારો મેળવ્યો હતો. તે પછી આ યાત્રાળુ પરિવારની કેટલીક મહિલાઓ શનિવારે હોટલની લીફ્ટમાં જઈ રહી હતી. તે દરમિયાન યાંત્રિક ક્ષતિના કારણે લીફ્ટ અધવચ્ચે ઉભી રહી જતાં ... વધુ વાંચો »

Apr 16, 2024
આવતીકાલે રામનવમી નિમિત્તે દ્વારકા તા. ૧૬ઃ દ્વારકા રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા આવતીકાલે રામનવમી પર્વ નિમિત્તે લોહાણા મહાજન વાડીમાં સમસ્ત રઘુવંશીઓ માટે વિશેષ ફળાહાર સમૂહપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રઘુવંશી સમાજની સમૂહ પ્રસાદી દ્વારકાના રઘુવંશી યુવાન વિપુલભાઈ ગોપાલદાસ દાવડા દ્વારા સ્વજનના સ્મરણાર્થે આવતીકાલે રામનવમીના દિવસે જગત મંદિરે નૂતનધ્વજારોહણ કરવામાં આવનાર છે. તા. ૧૭-૪-ર૦ર૪ ના રાત્રે ૮ વાગ્યે જલારામ મંદિર સામે સમસ્ત રઘુવંશી સમાજની સમૂહ પ્રસાદી તેમજ સાધુ-સંતોના ભંડારાનું આયોજન કરાયું છે.   જો આપને આ વધુ વાંચો »

Apr 16, 2024
સુરજકરાડીના પ્રૌઢ પર કાળ ત્રાટક્યોઃ જામનગર તા. ૧૬: ઓખામંડળના સુરજકરાડીમાં રહેતા એક પ્રૌઢને છાતીમાં દુખાવો ઉપડવાની સાથે શ્વાસ ચઢવા લાગતા તેઓને દવાખાને લઈ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરજકરાડીના ઉદ્યોગનગરમાં વસવાટ કરતા કાનાભાઈ આલાભાઈ કાટેજા (ઉ.વ.૫૩) નામના પ્રૌઢ ગઈકાલે બપોરે પોતાના ઘરે હતા ત્યારે શ્વાસ ચઢવા લાગતા તેઓને સારવાર માટે મીઠાપુર સ્થિત તાતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ પ્રૌઢને ફરજ પરના તબીબે ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા છે. મૃતકના પુત્ર સંજયભાઈએ પોલીસને જાણ કરી છે.   જો આપને વધુ વાંચો »

Apr 16, 2024
કલ્યાણપુર તાલુકાના ધુમથર ગામે રાવલીયા પરિવાર દ્વારા મનોરથનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દ્વારકાની કેટલીક જાણીતી રાસ મંડળીએ રાસ કીર્તનની રમઝટ બોલાવતા ગૌચરાના લાભાર્થે ૩૫ લાખ રૃપિયાનો જંગી ફાળો એક જ રાત્રિના કાર્યક્રમમાં એકત્ર થઈ ગયો હતો.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us:  વધુ વાંચો »

Apr 16, 2024
૮૦ વર્ષ પહેલાં દુર્ઘટનામાં શહીદ થયા હતા જવાનોઃ મુંબઈના વિકટોરીયા ડોકયાર્ડમાં વર્ષ ૧૯૪૪માં આગની દુર્ઘટનામાં ફાયરબ્રિગેડના જવાનો શહીદ થયા હતા. ત્યારથી તા.૧૪ એપ્રિલે ફાયર-ડેની ઉજવણી કરવામાં આવે છે. રવિવારે જામનગર ફાયરબ્રિગેડના જવાનોએ શહીદ થયેલા જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૧૭-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર સુદ-૯ : આપના કાર્યમાં સંતાન મદદરૂપ થવાના પ્રયાસ કરે. પરદેશના કામકાજ ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૧૭-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર સુદ-૯ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ જણાય. કોર્ટ-કચેરીના કાર્યમાં આપે ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૧૭-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર સુદ-૯ : મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. અગત્યના નિર્ણય લેવામાં ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૧૭-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર સુદ-૯ : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે. ધંધામાં ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૧૭-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર સુદ-૯ : આપના કાર્યની કદર-પ્રસંશા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. નોકર-ચાકરવર્ગનો ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૧૭-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર સુદ-૯ : આપે ધીરજ અને શાંતિ રાખીને આપનું કામકાજ કરવું. કામમાં ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૧૭-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર સુદ-૯ : આપના રૂકાવટ-વિલંબમાં પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. વાણીની ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૧૭-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર સુદ-૯ : આપના કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા થતી જાય. રાજકીય-સરકારી ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૧૭-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર સુદ-૯ : આપના કામની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવું પડે. પરદેશના ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૧૭-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર સુદ-૯ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની, તબિયતની અસ્વસ્થતા જણાય. કામમાં ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૧૭-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર સુદ-૯ : આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં સાનુકૂળતા મળે. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુંનો ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૧૭-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર સુદ-૯ : દિવસના પ્રારંભથી જ આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે આર્થિક લાભ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે ધારેલા કાર્યો પૂર્ણ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે મિશ્ર પરિણામ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે નવીન તક અપાવતું, નવીન કાર્ય કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપના માટે દોડધામ-વ્યસ્તતા કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રાખતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે વ્યાપાર-ધંધામાં પ્રતિકૂળતા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે મનની શાંતિ અને સ્વસ્થતા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh