Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજમાં યોજાયા સેમિનાર-વ્યાખ્યાન

વાણિજ્ય ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ-રોજગારીની તકો અંગે

                                                                                                                                                                                                      

જામનગરની વિદ્યાસાગર ઈન્ફોેટેક કોલેજમાં વાણિજ્ય વિષય ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ અને રોજગારીના અવસરો અંગે જાગૃતિ માટે સેમિનાર યોજાયો હતો. આ ઉપરાંત કોલેજમાં એન.ઈ.પી. પ્રત્યે જાગૃતિ અને ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તનશીલ પરિસ્થિતિ વિષય પર માર્ગદર્શન વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh