Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૯ જુલાઈ, શનિવાર અને અષાઢ વદ નોમનું પંચાંગ

સુર્યોદય : ૬-૧૫ - સુર્યાસ્ત : ૭-૩૨

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૧, અષાઢ વદ-૯ :

તા. ૧૯-૦૭-ર૦૨૫, શનિવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૯,

મુસ્લિમ રોજઃ ૨૩, નક્ષત્રઃ ભરણી,

યોગઃ શૂલ, કરણઃ વણિજ

તા. ૧૯ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં ઉતાર-ચઢાવની પરિસ્થિતિનો અનુભવ થાય. ક્યારેક કામમાં સરળતા  મળી રહે, તો ક્યારેક કામકાજમાં પ્રતિકૂળતા અનુભવાય. અન્યની ભૂલના લીધે આપન  કાર્યભાર-દોડધામ વધે. નાણાકીય આયોજન સમજી-વિચારીને કરવું. વિદ્યાર્થી વર્ગને વર્ષના પ્રારંભથી  જ અભ્યયાસની તૈયારી શરૂ કરી દેવી.

બાળકની રાશિઃ મેષ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh