Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આડેધડ વાહનો પાર્ક થતા હોવાથી હાલાકીઃ
જામનગર તા. ૧૯: જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જાહેર રોડ ઉપર ઘુઘરા વેંચતા હોવાથી ત્યાં નાસ્તો કરવા આવતા ગ્રાહકો આડેધડ વાહનો પાર્ક કરતા હોવાથી ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે. આ વિસ્તારમાં દુકાન ચલાવતા ધવલભાઈ ગૌસ્વામીએ મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે ગુલાબનગરમાં પોતાની દુકાન પાસે ઘુઘરા વેચનાર ઊભો રહે છે ત્યાં નાસ્તો કરવા આવનારા ગ્રાહકો આડેધડ પોતાના વાહનો પાર્ક કરે છે. આથી પોતાની દુકાને આવનાર ગ્રાહકોને મુશ્કેલી પડે છે. પહેલા રેંકડી દ્વારા ઘુઘરા વેચાતા હતા, હવે થાલો રાખીને ઊભા રહે છે અને ત્યાં ગંદકી કરે છે, આથી સત્વરે ઘુઘરાવાળા ધંધાર્થીને ત્યાંથી ખસેડવામાં આવે તે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial