Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી સપ્તાહના અંતમાં કામ પૂર્ણ થઈ શકેઃ
સૌરાષ્ટ્રના સૌથી વધુ લંબાઈના ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય જામનગરમાં ચાલી રહ્યું છે. જેનું કામ હવે આખરી તબક્કામાં છે અને ખૂબ જ ટૂંકા દિવસોમાં કામ પૂર્ણ થતા તેનું લોકાર્પણ કરવામાં આવશે. આજે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ આ બ્રિજની સાઈટ મુલાકાત કરી હતી અને ક્યાં કેટલું કામ બાકી છે? તેની વિગતો મેળવી હતી. તેમની આ મુલાકાત સમયે મહાનગરપાલિકાના અધિકારીઓ મુકેશ વરણવા, રાજીવ જાની વિગેરે પણ સાથે જોડાયા હતાં. આગામી સપ્તાહના અંત સુધીમાં ફ્લાય ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઈ શકે છે. આ પછી તેમના લોકાર્પણ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial