આમ આદમી પાર્ટી દ્વારા
જામનગર તા. રરઃ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં વર્ષોથી કોન્ટ્રાક્ટર મારફત કામ કરતા કામદારોને છૂટા કરવામાં આવે છે તેને કામ પર લેવા જોઈએ તેવી માંગણી સાથે હોસ્પિટલના તબીબી અધિક્ષકને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આમ આદમી પાર્ટી જામનગર શહેરના પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાની આગેવાનીમાં પાઠવાયેલ આવેદનમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, કેટલા કામદારોને રાખવાના હોય છે, અને કેટલા કામગીરી કરે છે? તમામ કામદારોની બાયોમેટ્રિક, ફિંગર પ્રિન્ટની એક દિવસમાં ચાર વખત હાજરી પૂરવી જોઈએ, કામદારન પીએફ રજા પગાર સ્લિપની જોગવાઈ કરવી, કામદારોને અન્યાય ન થાય તેની તકેદારી રાખવી જોઈએ અને વારંવાર ઊઠતી ફરિયાદોની તપાસ કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial