Sensex

વિગતવાર સમાચાર

જામનગર શહેર-જિલ્લામાં બસપાના હોદ્દેદારોની નિમણૂક

બહુજન સમાજ પાર્ટીના કાર્યકરોનું સંમેલન

જામનગર તા. ૧: જામનગરમાં બહુજન સમાજ પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં બસપાના ગુજરાત પ્રદેશ કેન્દ્રિય કો.ઓ. ડો. સુરેન્દ્રસિંહ કલોરિયા, ગુજરાત પ્રદેશ મહાસચિવ અરવિંદભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતાં. આ સંમેલનમાં જામનગર જિલ્લા પ્રભારી તરીકે એન.એમ. સોલંકી, ડાયાભાઈ મકવાણા, અશોકકુમાર ચૌધરી, નટવરભાઈ ચાંચિયા, રાજુભાઈ ધુંડા, જામનગર જિલ્લા ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ દલવાડી, શહેર પ્રમુખ તરીકે જ્યોતિબેન ભારવાડિયા, શહેર પ્રભારી તરીકે મીનાબેન રાઠોડ, કાલાવડ વિધાનસભા વિસ્તાર માટે પ્રમુખ તરીકે મનુભાઈ વઘોરા, ૭૭-જામનગર માટે પ્રમુખ તરીકે જગદીશભાઈ પરમાર, જામજોધપુર માટે પ્રમુખ તરીકે રમેશભાઈ મકવાણની નિમણૂક કરાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial