Sensex

વિગતવાર સમાચાર

ખંભાળીયાઃ દત્તાણી પરિવારના કૂળદેવીનો નવરાત્રિ હવન-પ્રાગટ્ય ઉત્સવ

ખંભાળીયા તા. ૧: ખંભાળીયા લોહાણા દત્તાણી કુટુંબના કૂળદેવી શ્રી રૂડીલાખી માતાજીનો ચૈત્રી નવરાત્રિ હવન ચૈત્ર સૂદ આઠમના તા. પ-૪-ર૦રપ, શનિવારના યોજાયો છે.

તા. ૩૦-૩-ર૦રપ ના હવન માટે ડ્રો માં નક્કી થયા મુજબ ધ્રુવ સંજયભાઈ દત્તાણી અમદાવાદવાળા મુખ્ય યજમાન તરીકે બેસશે. બપોરે ૧.૧પ વાગ્યે બીડું હોમાશે. સ્થાનિક અને બહારગામથી પધારેલા સમૂહ પ્રમાણે તથા રાત્રે ૭.૩૦ વાગ્યે દીપમાળાના દર્શન યોજાયા છે. જેનો લાભ લેવા દત્તાણી પરિવારોને અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial