આવતીકાલે માટેલ જતા પદયાત્રીઓ માટે
જામનગર તા. ૧: શિવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા સ્વ. કિશોરભાઈ ભીમજીભાઈ રાઠોડ (કિશોર ટ્રેડર્સ)ના સ્મરણાર્થે જામનગરથી માટેલ જતા પદયાત્રીઓ માટે (ફ્રુટ જ્યુસ)નો સેવા કેમ્પ નાગનાથ ગેઈટ ચોકડી પાસે વિક્ટોરીયા પુલ મેઈન રોડ કોટક મેડિકલની બાજુમાં તા. ૦૨-૦૪-૨૫ના બુધવારે બપોરે ૩:૩૦ કલાકે ચાલુ થશે.
સર્વે પદયાત્રીઓ તેમજ ધર્મપ્રેમી જનતાને આ કેમ્પનો લાભ લેવા શિવ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ અને શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી સાગર કિશોરભાઈ રાઠોડે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial