સલાયામાં ઈદગાહ ઉપર રમઝાન ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. આ નમાઝ રફીક મૌલાના દ્વારા પઢાવવામાં આવેલ હતી. સર્વે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની મુબારક બાદ પાઠવ્યા હતાં. રફીક મૌલાના દ્વારા દેશમાં શાંતિ અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે તેમજ સૌને સુખ, સંપત્તિ અને આરોગ્ય સારા રહે એવી દુઆ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial