૩૦૦ વિદ્યાર્થીને અપાયું માર્ગદર્શનઃ
જામનગર તા.૧ : જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એ.કે. દોશી ભવન્સ સ્કૂલ તથા ડેન્ટલ હોસ્પિટલમાં સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એ.કે. દોશી ભવન્સ સ્કૂલ તથા ડેન્ટલ હોસ્પિટલમાં સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.
આ સેમિનારમાં ૩૦૦ જેટલા વિદ્યાર્થી અને ૨૦ શિક્ષકોને માર્ગદર્શન આપવા ઉપરાંત પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયોજન વેળાએ સાયબર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.કે. ઝાલા, સ્ટાફના રાજુભાઈ પરમાર, પૂજાબેન ધોળકીયા, વિક્કી ઝાલા સાથે રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial