ભગવાન શ્રી દ્વારકાધીશને રાજધિરાજ કહેવામાં આવે છે. અર્થાત્ જગતમાં દ્વારકાધીશથી મોટું કોઈ શ્રીમંત નથી. હાલ વનતારાના પ્રણેતા અને રિલાયન્સના અનંત અંબાણી દ્વારકાની પદયાત્રા કરી રહ્યા છે ત્યારે તેઓએ યાત્રા દરમિયાન મીડિયા સાથેના સંવાદમાં તેઓ કૃષ્ણ ભક્તિથી ધન્ય થઈ રહ્યા હોવાની અનુભૂતિ વ્યક્ત કરી હતી તથા 'દ્વારકાધીશ અમારા માલિક છે' એવા વિધાન વડે રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશના મહાત્મયને અભિવ્યકત કર્યું હતું. અનંત અંબાણીએ શ્રીજી બાવાની કૃપાથી પદયાત્રાની શક્તિ મળતી હોવાનું જણાવી શ્રીનાથજી અને દ્વારકાધીશ સૌના ઉપર કૃપા કરે એવી પ્રાર્થના કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial