Sensex

વિગતવાર સમાચાર

દ્વારકાધીશને રાધિકા સ્વરૂપ શૃંગાર

રાધાષ્ટમી પર્વ નિમિત્તે યાત્રાધામ દ્વારકામાં

                                                                                                                                                                                                      

રાધાષ્ટમી પર્વ નિમિત્તે યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં રાજાધિરાજ દ્વારકાધીશને સ્વરૂપ શૃંગાર મનોરથ યોજવામાં આવ્યો છે. રાધિકા સ્વરૂપના દૈદિપ્યમાન શૃંગાર મનોરથનો બહોળી સંખ્યામાં ભાવિકો લાભ લીધો હતો. લાખો કૃષ્ણભક્તોએ ઓનલાઈનના વિવિધ માધ્યમથી દ્વારકાધીશના રાધિકા સ્વરૂપ શૃંગાર નિહાળી ભાવવિભોર થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial