Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જાણો, તા. ૧૬ સપ્ટેમ્બર, મંગળવાર અને ભાદરવા વદ દશમનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૫ - સુર્યાસ્ત : ૬-૪૯

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા વદ-૧૦ :

તા. ૧૬-૦૯-ર૦૨૫, મંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૩,

મુસ્લિમ રોજઃ ૨૩, નક્ષત્રઃ આદ્રા,

યોગઃ વરિયાન, કરણઃ વણિજ

 

તા. ૧૬ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં આપના કામની સાથે બીજું કોઈ કામ, અન્ય સહકર્મીનું કામ આવી જતા  આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે.  નાણાકિય ક્ષેત્રે આવક જણાય પરંતુ સામે જાવકનું પ્રમાણ પણ રહેતા ધાર્યા પ્રમાણે બચત થઈ શકે નહીં.  તબિયતનું ધ્યાન રાખવું. યાત્રા-પ્રવાસ થાય.

બાળકની રાશિઃ મિથુન ર૪.૨૯ સુધી પછી કર્ક