Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

દ્વારકાના ર૦૧ પરિવારોને જીવન જરૂરિયાતની કીટ

મકરસંક્રાંતિ પર્વે રઘુવંશી સોશ્યલ ગ્રુપઃ જલારામ મંદિર દ્વારા

                                                                                                                                                                                                      

મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે રઘુવંશી સોશ્યલ ગ્રુપ, જલારામ મંદિર, દ્વારકા દ્વારા યજમાન કાંતિભાઈ રૂધાણી પરિવાર (મુંબઈ) ના સહયોગથી દ્વારકાના ર૦૧ જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટ, ધાબળા, સ્ટીલના લોયા, તલસાકરી તથા ખીચડાનું વિતરણ યજમાન પરિવારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંબઈથી આવેલા યજમાન પરિવાર તથા સાઉથ આફ્રિકાથી આવેલા પ્રકાશ ત્રિકમ પરિવારીનું દ્વારકાધીશનું ઉપરણું તથા મોમેન્ટો આપી ટ્રસ્ટીમંડળના અશ્વિનભાઈ ગોકાણી, કે.જી. હિંડોચા, નટુભાઈ રૂપારેલીયા તથા ઈશ્વરભાઈ ઝાખરીયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial