જામનગરઃ અમરશીભાઈ ગોરધનદાસ ગાંધી (ઉ.વ.૯૪) તે શૈલેષભાઈ, કિશોરભાઈ, પ્રવિણાબેન દેવેનકુમાર પાલેજા, બીનાબેન અતુલકુમાર સંપટના પિતા, સ્વ. જયશ્રીબેન શૈલેષભાઈ, અ.સૌ. હંસાબેન કિશોરભાઈના સસરા, નીહાલ, મૃણાલ, વીરાજ, મનાલી હિમાંશુ સંપટના દાદા, જલ્પાબેન નીહાલભાઈ, જાન્વીબેન મૃણાલભાઈ, જાનકીબેન વીરાજભાઈના દાદાજી સસરા, નવાગામ વાળા ડો. છોટુભાઈ, ચંદુભાઈના ભાઈ, વડીયાવાળા ડો. નરભેરામ ગોરધનદાસ સરૈયાના જમાઈ, હીયા, ધ્યાન, પ્રીશાના પરદાદાનું તા. ૮-૩ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૯-૩ના સોમવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન લેઉવા પટેલ સમાજ ગેટ નં.૧, રણછોડદાસજી આશ્રમ સામે, રણજીતનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.