Sensex

વિગતવાર સમાચાર

સમસ્ત ગઢેચા-ગંધા પરિવાર દ્વારા શાંતિ હવન

જામજોધપુરમાં આગામી તા. ૨૦મીએ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામજોધપુર સમસ્ત ગઢેચા-ગંધા પરિવાર દ્વારા પરિવારના નવનિર્મિત કુળદેવી ભવનના પ્રારંભ નિમિત્તે તા.૨૦-૩-૨૬ના માતાજીના નિવૈદ્ય તથા શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૯:૩૦ વાગ્યે શાંતિ હવનનો આરંભ થશે, બપોરે ૩ થી ૪ સુધી સન્માન વંદના અને સાંજે ૬ થી ૭ સુધી માતાજીના નૈવેદ્યનો કાર્યક્રમ યોજાશે. સાંજે ૭ વાગ્યે મહાઆરતી થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial