Sensex

વિગતવાર સમાચાર

છાશ કેન્દ્રનો ૪રમા વર્ષમાં પ્રવેશ

ખંભાળીયાની પ્રાચીન ગોવર્ધન નાથજી હવેલીમાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૭: ખંભાળીયાની પ્રાચીન શ્રી ગોવર્ધન નાથજી હવેલીનું છાશ કેન્દ્ર ૪ર મા વર્ષમાં પ્રવેશ્યું છે.

ખંભાળીયાની પ્રાચીન શ્રી ગોવર્ધન નાથજીની હવેલીમાં ઉનાળામાં વૈષ્ણવોને છાશની સેવા વિનામૂલ્યે પુરૃં પાડતું કેન્દ્ર ૪ર મા વર્ષમાં પ્રવેશ્યું છે. તા. ર૦-૩-ર૦ર૬ થી ઉનાળામાં આ કેન્દ્ર શરૂ થશે જેનો સમય સવારે ૭.૪પ થી ૮.૩૦ વાગ્યા દરમિયાન રહેશે. છાશની જરૂરતવાળા વૈષ્ણવોએ લાભ લેવા જણાવાયું છે. પ્રતિદિનનો ખર્ચ રૂ।. રપ૦૦ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial