Sensex

વિગતવાર સમાચાર

જામનગરમાં ઉનાળામાં પક્ષીઓ માટે પાણીના કૂંડા

ગગનછોરૂઓ માટે જલપાનની વ્યવસ્થાઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં રોઝી બંદરવાળા રોડપર સેવાભાવી સ્વયંસેવકો દ્વારા પક્ષીઓ માટે પ૦ પાણીના કૂંડા મૂકવામાં આવ્યા છે. બાલકૃષ્ણભાઈની આગેવાનીમાં છેલ્લા ૮ વર્ષથી દર ઉનાળામાં આ સેવા કાર્ય કરવામાં આવે છે. આ વખતે પણ પ૦ જેટલા સ્વયંસેવકો દ્વારા કૂંડા મૂકવામાં આવ્યા છે તથા તેમાં એકાંતરા પાણી ભરવાની જવાબદારી પણ નિભાવવામાં આવશે. આ ઉપરાંત આ વિસ્તારમાંથી પ્લાસ્ટિક કચરાનું એકત્રિકરણ પણ કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial