
ગગનછોરૂઓ માટે જલપાનની વ્યવસ્થાઃ
જામનગરમાં રોઝી બંદરવાળા રોડપર સેવાભાવી સ્વયંસેવકો દ્વારા પક્ષીઓ માટે પ૦ પાણીના કૂંડા મૂકવામાં આવ્યા છે. બાલકૃષ્ણભાઈની આગેવાનીમાં છેલ્લા ૮ વર્ષથી દર ઉનાળામાં આ સેવા કાર્ય કરવામાં આવે છે. આ વખતે પણ પ૦ જેટલા સ્વયંસેવકો દ્વારા કૂંડા મૂકવામાં આવ્યા છે તથા તેમાં એકાંતરા પાણી ભરવાની જવાબદારી પણ નિભાવવામાં આવશે. આ ઉપરાંત આ વિસ્તારમાંથી પ્લાસ્ટિક કચરાનું એકત્રિકરણ પણ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial