Sensex

વિગતવાર સમાચાર

ચિરવિદાય

જામનગરઃ સ્વ.રતિલાલ લાલજીભાઈ જોશીના પુત્રી ચંદાબેન રતિલાલ જોશી (ઉ.વ.૬૧) તે સ્વ.  નિરંજનભાઈ, પ્રકાશભાઈ, કિરીટભાઈના બહેનનું તા. ૨-૪ના અવસાન થયું છે. સદ્ગતનું  ટેલિફોનિક બેસણું તા. ૩-૪ના સાંજે ૫ થી ૬ દરમ્યાન રાખવામાં આવ્યું છે. સંપર્કઃ  પ્રકાશભાઈ મો. ૯૯૨૫૦ ૧૯૯૪૨, કિરીટભાઈ મો. ૯૮૭૯૫ ૦૯૯૪૨ લૌકિક પ્રથા બંધ રાખેલ  છે.