જામનગરઃ સ્વ.રતિલાલ લાલજીભાઈ જોશીના પુત્રી ચંદાબેન રતિલાલ જોશી (ઉ.વ.૬૧) તે સ્વ. નિરંજનભાઈ, પ્રકાશભાઈ, કિરીટભાઈના બહેનનું તા. ૨-૪ના અવસાન થયું છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ૩-૪ના સાંજે ૫ થી ૬ દરમ્યાન રાખવામાં આવ્યું છે. સંપર્કઃ પ્રકાશભાઈ મો. ૯૯૨૫૦ ૧૯૯૪૨, કિરીટભાઈ મો. ૯૮૭૯૫ ૦૯૯૪૨ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.