Sensex

વિગતવાર સમાચાર

ચિરવિદાય

પોરબંદર નિવાસી (મૂળ લાલપુર) કિશોરભાઈ મૂળજીભાઈ મોદી (મહેતા  ટાઈપ ક્લાસ) ના  પુત્ર સંદીપ (ઉ.વ.૪૮) તે રૂપાલીના પતિ, યશના પિતા, અલ્પાબેન રાજીવ શેઠ (જામનગર)ના  ભાઈ, નરેન્દ્રભાઈ વાડીભાઈ પટેલ (જામ-વંથલી) ના જમાઈનું તા. ૭-૪ના અવસાન થયું છે.  સદ્ગતનું ઉઠમણું તા. ૯-૪ના ગુરૂવારે સવારે ૧૦:૩૦ વાગ્યે હીરા ભવન, વાણીયાવાડ,  પોરબંદરમાં રાખવામાં આવ્યું છે.