આગામી તા. ર૧ મે ના આયોજનઃ
જામનગર તા. ૨૦: વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી તથા રોગ વિમોચન શ્રી ગંગા માતા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક નેત્ર-દંત, કાન તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ તા. ર૧ ના ગુરૂવારના સવારે ૯ થી ૧ર રોગ વિમોચન શ્રી ગંગા માતા ચેરીટેબલ ટ્રસ્ટ, ત્રણબત્તી, પોસ્ટ ઓફિસ પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. મોતીયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ મોકલવામાં આવશે. આ કેમ્પમાં ડો. હિરાબેન જોષી, નિલકમલ પ્રકાશ કાકલોતર (કાન્) તથા દાંતના નિષ્ણાત ડો. રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે કેમ્પમાં સેવા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial