Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સંવિધાન દિવસની કરાઈ ઉજવણી

જામનગરની ડીજીપી કચેરી દ્વારા આયોજનઃ

                                                                                                                                                                                                      

ભારત સંવિધાન દિવસની ઉજવણી માટે ગઈકાલે ગુજરાતના ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન અને જામનગર જિલ્લા ગવર્મેન્ટ પ્લીડર ઓફિસ દ્વારા સરૂ સેક્શન રોડ સ્થિત પોલીસ હેડકવાર્ટરમાં કોન્ફરન્સ હોલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેના અધ્યક્ષપદે એસપી ડો. રવિમોહન સૈની તથા અતિથિ વિશેષપદે સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રિવાબા જાડેજા અને ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડીજીપી જમનભાઈ ભંડેરીએ મહેમાનોને આવકાર્યા હતા. મુખ્ય વકતા તરીકે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સદસ્ય મનોજભાઈ અનડકટે વકતવ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં સિનિયર એડવોકેટ વી.એચ. કનારા, હિતેન ભટ્ટ, બાર એસો.ના પ્રમુખ ભરતભાઈ સુવા સહિતના એડવોકેટ્સ હાજર રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh