Advertisement
Author: નોબત સમાચાર

શ્રી વૃજભૂષણલાલજી માર્ગ નામાભિકરણ સાઈનબોર્ડ તેમજ અનાવરણ સમારોહ

જામનગરમાં આજે સાંજે યોજાશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરમાં સેતાવાડ સામે જી.ડી.શાહ હાઈસ્કૂલથી શ્રી મદનમોહનપ્રભુની હવેલી તરફ જતા માર્ગનું ગો શ્રી વૃજભૂષણલાલજી માર્ગ નામાભિકરણ કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને જામનગરની પ્રાચીન પુષ્ટિમાર્ગીય હવેલીના યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ વલ્લભરાયજી મહોદયના કરકમલો દ્વારા શ્રી વૃજભૂષણલાલજી માર્ગ નામાભિકરણ સાઈનબોર્ડ અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૨૭-૧૧ના સાંજે ૫ વાગ્યે જી.ડી.શાહ સ્કૂલ પાસે, સેતાવાડ સામે, સેન્ટ્રલબેંક રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. તેમ ભરત કાનાબાર (પ્રમુખ વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન-જામનગર) એ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh