Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અહીં અનઅધિકૃત સ્ટોલ ઊભા થાય છે કે કેમ?:
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન થયું છે, જેમાં બાકી રહેલા ૪ પ્લોટ માટે ગઈકાલે પણ હરાજી કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ ભાવો દોઢગણા કરી દેવામાં આવ્યા હોવાથી આ ચારેય પ્લોટ વેંચાણ વગરના પડ્યા રહ્યા છે. આથી મહાનગરપાલિકાને લાખોનું નુક્સાન થયું છે. હવે જોવાનું એ રહે છે કે આ વણ બંધાયેલા પ્લોટમાં અનઅધિકૃત સ્ટોલ ઊભા કરી દેવામાં આવે છે કે ખાલી રહેશે? એ તો આવનાર સમયમાં જ જાણવા મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial