Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી રવિવારે વેજુમાં સ્મૃતિ હોલમાં
જામનગર તા. ૩૦: હાલારી ભાનુશાળી સમસ્ત ફલિયા પરિવાર દ્વારા નવચંડી મહાયજ્ઞનું આયોજન તા. ૪/પ ને રવિવારે વેજુમાં સ્મૃતિ હોલ, પવનચક્કી પાસે, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૬ વાગ્યે યજ્ઞનો પ્રારંભ, બપોરે ૧ર-૪પ વાગ્યે યજ્ઞની પુર્ણાહૂતિ, ૧ વાગ્યે માસ્તાન બ્રહ્મ ભોજન અને કુટુંબનો મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે તા. ૧/પ ના સાંજે ૬ વાગ્યે ટિકિટનો ડ્રો અને રાત્રે ૮-૩૦ વાગ્યે રાસગરબાનો કાર્યક્રમ કનખરા સમાજ, નાગરપરા રોડ, સૂરજબાગ સામે, ખંભાળિયાનાકા બહાર, જામનગરમાં યોજાશે. સમસ્ત ફલિયા પરિવારની માહિતી માટે રાજેશ આઈ. ફલિયા (કાનો) મો. ૯૯૯૮૯ ૪૧ર૦૦, અથવા કિરીટભાઈ પી. ફલિયા મો ૯૩૭પપ ૬૪૦૭૩ નો સંપર્ક કરવા તથા સર્વે કુટુંબીજનોને ઉપસ્થિત રહેવા સમસ્ત ફલિયા પરિવાર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial