close

Apr 1, 2025
આજથી ૧૨ લાખ સુધી ઈન્કમટેકસમાંથી મૂકિત, ટીડીએસ લિમિટ ૫૦ હજાર, ટીસીએસમાં રાહત, રિટર્ન ફાઈલીંગ, યુલિપ, ચેકના નિયમોમાં બદલાવ નવીદિલ્હી તા. ૧: આજથી કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરના ભાવોમાં ૪૧ રૂપિયાનો ઘટાડો થયો છે. તે ઉપરાંત બજેટમાં થયેલી જાહેરાત મુજબના તથા કેટલાક સમયાંતરે થતા ફેરફાર પણ આજથી લાગુ થઈ ગયા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ... વધુ વાંચો »

Apr 1, 2025
ગ્લોબલ ઈફેકટ અને રેસિપ્રોકલ ટેરિફની અસરો કારણભૂત મુંબઈ તા. ૧: વૈશ્વિક પ્રવાહોની અસર હેઠળ શેરબજારમાં અમંગળ વર્તાઈ રહ્યું છે અને પ્રારંભથી જ કડાકો બોલાયો છે, જેથી સેન્સેકસ તથા નિફટી પછડાયા છે. બીએસઈના ૧૬૦ શેરો તળિયે પહોંચી ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરવામાં આવી રહેલાં રેસિપ્રોકલ ટેરિફના કારણે શેરબજારમાં રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યું છે. તેમજ શોર્ટ પ્રોફિટ બુક કરતાં જોવા મળતાં આજે સેન્સેક્સમાં ૧૪૦૦થી વધુ પોઈન્ટ અને નિફ્ટીમાં ... વધુ વાંચો »

Apr 1, 2025
મોહાલી કોર્ટે અન્ય પાંચ આરોપીઓને પુરાવાના અભાવે છોડ્યાઃ મોહાલી તા. ૧: પંજાબના પાદરી બજિન્દરને આજીવન કેદની સજા થઈ છે. યૌન ઉત્પીડન કેસમાં મોહાલી કોર્ટે ચૂકાદો આપતા અન્ય પાંચ આરોપીને પુરાવાના અભાવે છોડી મૂક્યા હોવાનું જાણવા મળે છે. પંજાબનો સ્વયંભૂ પાદરી બજિન્દરસિંહને મોહાલી કોર્ટે હાલમાં જ દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત કર્યો હતો, જેને આજે કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ મામલે કોર્ટે ર૮ માર્ચે જ તેને દોષિત જાહેર કરી દીધો ... વધુ વાંચો »

Apr 1, 2025
છેલ્લા ઘણાં સમયથી અમેરિકન વેપારીઓ ખોટનો સામનો કરી રહ્યા છેઃ વ્હાઈટ હાઉસ નવી દિલ્હી તા. ૧: અમેરિકન ચીજો પર ભારત ૧૦૦ ટકા ટેરિફ લગાવે છે, અને હવે જેવા સાથે તેવાનો સમય આવ્યો હોવાનું વ્હાઈટ હાઉસનું મોટું નિવેદન સામે આવ્યું છે. અમેરિકા વિશ્વભરના દેશો પર બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવા સજ્જ છે. વ્હાઈટ હાઉસે જેવા સાથે તેવા થવાનો સમય આવી ગયો હોવાનું નિવેદન આપતા ભારત સહિત તમામ દેશો ચિંતિત બન્યા ... વધુ વાંચો »

Apr 1, 2025
રૂપિયા ૩૧.૧૧ કરોડનો પાણી વેરો વસુલાયોઃ પત્રકાર પરિષદમાં અપાઈ માહિતી જામનગર તા. ૧: જામનગર મહાનગરપાલિકાએ વર્ષ-ર૦ર૪-રપ ના નાણાકીય વર્ષમાં મિલકત વેરાની રૂ. ૧પ૬.૪૭ કરોડ, પાણી વેરાની રૂ. ૩૧.૧૧ કરોડ સહિત વિવિધ આવક મળી કુલ રૂ. ૪રપ કરોડથી વધુની આવક મેળવી છે. જામનગર મહાનગર પાલિકાની બાકી વેરા વસુલાત માટે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી આસી કમિશનર (ટેક્ષ) જીગ્નેશ નિર્મળની રાહબારી હેઠળ ટેક્ષ શાખાએ વર્ષ દરમ્યાન સતત કડક વસુલાત કરતા સારી આવક ... વધુ વાંચો »

Apr 1, 2025
જામનગર મહાનગરપાલિકાની કામગીરીઃ વીસ કરોડની કિંમત ધરાવતી જમીન દબાણમુક્તઃ જામનગરના ખોડિયાર કોલોની, શિશુ વિહાર હિન્દી સ્કૂલ સામેની જગ્યામાં વર્ષોથી ગેરકાયદે બાંધકામ કરી લેવામાં આવ્યું હતું. જેને આજે મહાનગરપાલિકાએ તોડી પાડ્યું છે, અને આશરે રૂ. ર૦ કરોડની કિંમતની બજાર કિંમત ધરાવતી જમીન પણ દબાણમુક્ત કરાવાઈ છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની સૂચના અને ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા અને અધિકારી મુકેશ વરણવાની દેખરેખ હેઠળ એસ્ટેટ શાખા દ્વારા ગેરકાયદે દબાણો સામે ખાસ ઝુંબેશ ચલાવાઈ રહી છે. આજે ... વધુ વાંચો »

Apr 1, 2025
બોઈલર ફાટ્યુ હોવાની આશંકા ડીશા તા. ૧: ડીસામાં ફટાકડાની ફેકટરીમાં આગ લાગતાં પાંચ શ્રમિકોના મોત થયા છે. બનાસકાંઠાના ડીસા રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે. અત્યાર સુધી પાંચ શ્રમિકોના મોત થઈ ચુક્યા છે. મોતનો આંકડો હજુ વધી શકે છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે ... વધુ વાંચો »

Apr 1, 2025
રામનવમીના દિવસે લોહાણા મહાજન વાડીમાં જામનગર તા. ૧: જામનગર લોહાણા મહાજન દ્વારા પરંપરાગત રામનવમીના પરમકુપાળુ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની અસીમ કૃપાથી તેમજ સંત શિરોમણી પ.પૂ.જલારામ બાપાના આશીર્વાદથી ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાકટય મહોત્સવ ઉજવવાનું આયોજન કરેલ છે. શ્રી મોદી લોહાણા મહાજનવાડી જામનગરમાં તા.૫-૪-૨૦૨૫ શનિવારના રાત્રે ૮-૦૦ થી ૧૦-૦૦ રામધૂન અને સંવત ર૦૮૧ ચૈત્ર સુદ - ૯ તા.૬-૪-૨૦૨૫ને રવિવારના રામનવમીના પવિત્ર દિને ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાકટય મહોત્સવ ધામધુમથી ઉજવવામાં આવનાર છે, આ મંગલમય દિવસે સવારે ૧૦-૩૦ કલાકથી પૌરાણિક ધર્મસ્થાન શ્રી રામચંદ્રજી મંદિરમાં પૂજનવિધિ ... વધુ વાંચો »

Apr 1, 2025
અંદાજે ચૌદ કરોડના ખર્ચે થનારા બાંધકામ મુદ્દે જવાબદાર અધિકારીની નિષ્ક્રિયતાના કારણે કામ ખોરંભે ચડ્યું: જામનગર તા. ૧: ગુજરાત સરકારના પશુપાલક વિભાગના નિયામકની કચેરીના પરિપત્ર મુજબ ઓક્ટોબર ર૦ર૪ માં રાજ્યના વિવિધ જિલ્લામાં પશુ દવાખાનાના બાંધકામોને મંજુર કરવામાં આવ્યા હતાં. તે અંતર્ગત જામનગર જિલ્લામાં ૧૬ પશુ દવાખાનાના બાંધકામનો પણ સમાવેશ કરાયો હતો. જેમાં લાલપુર તાલુકામાં ખડખંભાળિયા, મોડપર, લાલપુર, મોટા ખડબા, જામજોધપુર તાલુકામાં સડોદર, શેઠવડાળા, ધ્રોળ તાલુકામાં લતીપુર, જામનગર તાલુકામાં દરેડ, દોઢિયા, પસાયા, ... વધુ વાંચો »

Apr 1, 2025
સાંસદ ૫રિમલભાઈ નથવાણીની રજૂઆતને સફળતાઃ ખંભાળિયા તા. ૧: પરિમલ નથવાણીની રજૂઆત પછી ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠક પાસે ગંદા પાણીનો પ્રશ્ન હલ થશે. કરોડોની વહીવટી મંજુરી અપાઈ છે. ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠક પાસે તેલી નદીના કાંઠા પર બન્ને બાજુ આસપાસના લોકોની ગટરોનું ગંદુ પાણી આવતા ભારે ગંદકી થતી હોય તેનો ત્રાસ ભારે થતો હોઈ મહાપ્રભુજીના દર્શને આવતા વૈષ્ણવો તથા ભકતજનો ખૂબ પરેશાન થતાં હોય ખંભાળિયાના ધારાસભ્ય તરીકે હાલના રાજ્યના વન અને પ્રવાસન ... વધુ વાંચો »

Apr 1, 2025
ગુગળી બ્રાહ્મણોએ રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદન છતાં પગલા ન લેવાતા દ્વારકા તા. ૧: સ્વામિનારાયણ સંપ્રદાયનાં પુસ્તકમાં દ્વારકાનાં વિવાદિત ઉલ્લેખ તથા સ્વામિ નારાયણનાં સંતોનાં ભગવાન દ્વારકાધીશ અંગેનાં વિવાદિત નિવેદનો પછી દ્વારકામાં ગુગળી જ્ઞાતિ તથા સર્વે સમાજ-સંગઠનો દ્વારા એસડીએમ સહિતના અધિકારીઓને આવેદન પાઠવી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો છતાં કોઇ નક્કર પગલા ન લેવાતા આ મુદ્દે આગળનાં આંદોલનની રૂપરેખા માટે ગુગળી જ્ઞાતિ દ્વારા ગઇકાલે દ્વારકામાં બ્રહ્મપુરીમાં મહાસભા યોજાઇ હતી જેમાં સમસ્ત બ્રહ્મસમાજ તથા તમામ સંગઠનો - વિવિધ જ્ઞાતિનાં આગેવાનો અને સ્થાનિક મહાનુભાવો ... વધુ વાંચો »

Apr 1, 2025
ભગવાન શ્રી દ્વારકાધીશને રાજધિરાજ કહેવામાં આવે છે. અર્થાત્ જગતમાં દ્વારકાધીશથી મોટું કોઈ શ્રીમંત નથી. હાલ વનતારાના પ્રણેતા અને રિલાયન્સના અનંત અંબાણી દ્વારકાની પદયાત્રા કરી રહ્યા છે ત્યારે તેઓએ યાત્રા દરમિયાન મીડિયા સાથેના સંવાદમાં તેઓ કૃષ્ણ ભક્તિથી ધન્ય થઈ રહ્યા હોવાની અનુભૂતિ વ્યક્ત કરી હતી તથા 'દ્વારકાધીશ અમારા માલિક છે' એવા વિધાન વડે રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશના મહાત્મયને અભિવ્યકત કર્યું હતું. અનંત અંબાણીએ શ્રીજી બાવાની કૃપાથી પદયાત્રાની શક્તિ મળતી હોવાનું જણાવી શ્રીનાથજી અને દ્વારકાધીશ સૌના ઉપર કૃપા ... વધુ વાંચો »

Apr 1, 2025
દંડિત કરાયેલી કોલેજના જ આચાર્યની શંકાસ્પદ નિમણૂકથી ચર્ચા જાગી જામનગર તા. ૧: જામનગર સ્થિત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જે કોલેજને દંડ ફટકારવામાં આવ્યો હતો તે ભાવનગરની કોલેજના આચાર્યને હવે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે મૂકવામાં આવતા ચર્ચા જાગી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકારના સહયોગથી જામનગર આયુર્વેદ સહિત ટ્રેડીશનલ મેડીસીન સેન્ટર બની રહ્યું છે. બીજી તરફ ભાવનગરની આયુ. કોલેજના આચાર્ય વૈદ્ય નરેશ જૈનએ આયુ. યુનિ.ને જણાવ્યું હતું કે ... વધુ વાંચો »

Apr 1, 2025
આરોપી કૌટુંબિક શખ્સે જામવંથલી પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી કર્યાે આપઘાતનો પ્રયાસઃ જામનગર તા.૧ : જામનગર નજીકના એક ગામમાં રહેતી અને ધો.૧૦માં અભ્યાસ કરતી તરૂણી પર થોડા મહિના પહેલાં તેણીના જ કૌટુંબિક અને પાડોશમાં રહેતા શખ્સે દુષ્કર્મ ગુજાર્યા પછી ગર્ભવતી બની ગયેલી આ તરૂણીએ મૃત બાળકને જન્મ આપ્યો છે. પોલીસ સ્ટેશને પહોંચેલા આ મામલામાં પોલીસે તે તરૂણીની માતાની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન જેની સામે દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો ... વધુ વાંચો »

Apr 1, 2025
ઈકો મોટર પાછળ ટ્રક અથડાઈ પડ્યોઃ છકડાને મોટરે મારી ટક્કરઃ જામનગર તા.૧ : જામનગર-કાલાવડ રોડ પર વરૂડી ગામના પાટીયા પાસે ગઈકાલે સાંજે નગરના ભાનુશાળી પરિવારના બાઈકને એક મોટરે ઠોકર મારતા પુત્ર, પિતા, દાદી ઘવાયા છે. હાપા પાસે મોટરને પાછળથી ટ્રકે ટક્કર મારતા મોટરમાં નુકસાન થયું છે. ત્રણ સપ્તાહ પહેલાં ધ્રોલ પાસે છકડાની પાછળ મોટર ટકરાઈ પડતા લૈયારાના છકડાચાલકને ઈજા થઈ છે. જામનગરમાં રહેતા હંસાબેન કાંતિભાઈ નંદા, દીપકભાઈ કાંતિભાઈ નંદા, શ્યામ ... વધુ વાંચો »

Apr 1, 2025
વર્લીના આંકડા લખતા ત્રણ શખ્સ પકડાયાઃ જામનગર તા.૧ : જામનગરના ગોકુલનગર પાણાખાણમાં ગંજીપાના કૂટતા ત્રણ શખ્સ ઝડપાયા છે. ખાનકોટડા ગામની સીમમાં ગઈરાત્રે તીનપત્તી રમતા પાંચની પોલીસે ધરપકડ કરી છે. દરબારગઢ તથા કાલાવડ, ખટીયામાંથી ત્રણ વર્લીબાજ મળી આવ્યા છે. જોડીયા-ભુંગામાં નોટના નંબર પર જુગાર રમતા બે ઝડપાયા છે. જામનગરના ગોકુલનગર નજીક પાણાખાણની શેરી નં.૯ માં ગઈકાલે બપોરે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડયો હતો. ત્યાંથી ચેતન ... વધુ વાંચો »

Apr 1, 2025
ધરારનગરમાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી ૭૦ બોટલ પકડતી એલસીબીઃ જામનગર તા.૧ : ધ્રોલ નજીકના સોયલ ટોલનાકા પાસેથી ગઈકાલે સાંજે એલસીબીએ ગોવાથી મોટરમાં ચોરખાનુ બનાવીને સંતાડીને લાવવામાં આવતી દારૂની ૫૬૨ નાની બોટલ પકડી પાડી છે. જથ્થા સાથે ઝડપાયેલા શખ્સોએ ગોવાના સપ્લાયરનું નામ આપ્યું છે. મોડીરાત્રે ધરારનગરમાં એક મકાનમાં દરોડો પાડી એલસીબીએ દારૂની નાની મોટી ૭૦ બોટલ સાથે એકને પકડી લીધો છે. જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ધ્રોલ નજીકના સોયલ ગામ પાસે ... વધુ વાંચો »

Apr 1, 2025
પૂર્વ પોલીસ અધિકારીના પુત્ર સહિત બે સામે ગુન્હોઃ રૂ.૧૫ લાખનો મુદ્દામાલ કબજેઃ જામનગર તા.૧ : જામનગરના રણજીતનગર વિસ્તારમાં એક મોટર સહિત બે વાહનમાં ચલાવાતો લોહીનો વ્યાપાર પોલીસે પકડી પાડ્યો છે. પૂર્વ પોલીસ અધિકારીના પુત્ર સહિત બે સામે ગુન્હો નોંધી બે વાહન, રોકડ, મોબાઈલ સહિત રૂ.૧પ લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે. ગ્રાહક તરીકે આવેલો દ્વારકાનો શખ્સ નાસી ગયો હતો. પોલીસ દ્વારા તેની શોધખોળ કરાઈ રહી છે. જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલા નવા હુડકા નજીક એક શાળાની પાછળના બ્લોક નં.બી/૮ના કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા એક મીની ... વધુ વાંચો »

Apr 1, 2025
કાલાવડના મોટા વડાળામાં મહિલાનો ગળાફાંસોઃ જામનગર તા.૧ : કાલાવડના મોટા વડાળા ગામમાં રહેતા એક મહિલાએ પોતાના પતિને ધ્રોલના સણોસરામાં જ્ઞાતીના કાર્યક્રમમાં જવાની ના પાડી હોવા છતાં પતિ જતાં માઠું લાગી આવવાથી આ મહિલાએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. જ્યારે કલ્યાણપુરના સતાપરમાં ખેતમજૂરી કરતા એક દંપતીએ રોજબરોજના કંકાસથી કંટાળી વિષપાન કર્યા પછી બંનેના મૃત્યુ નિપજ્યા છે. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં વસવાટ કરતા વિક્રમભાઈ ટપુભાઈ સાડમીયા નામના યુવાન ધ્રોલ તાલુકાના ... વધુ વાંચો »

Apr 1, 2025
જામનગર તા.૧ : જામનગરના રણજીતનગરમાં ફળની રેંકડી કાઢતા એક યુવાન પર મફત ફળ આપવાની માગણી કરી એક શખ્સે પાઈપ વડે હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યાની ફરિયાદ કરાઈ છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને રણજીત નગર પાસે જૂના હુડકામાં ફળની રેંકડી કાઢતા ભરત અશોકભાઈ ભકર નામના સિંધી યુવાન રવિવારે સાંજે પોતાની રેંકડી લઈને હુડકોમાં આવેલા પ્લે હાઉસ પાસેથી જતા હતા.  આ વેળાએ ત્યાં રહેતો સાંઈ ઉર્ફે હિતેશ જગદીશભાઈ દુલાણી નામનો શખ્સ આવ્યો હતો. તેણે મફતમાં ફળ આપવા માગણી કરતા ભરતે મફત આપવાની ... વધુ વાંચો »

Apr 1, 2025
શનિવારે રાત્રે કરી નખાઈ હતી યુવાનની હત્યાઃ જામનગર તા.૧ : જામનગરના દિગ્જામ સર્કલ પાસે રેતીના ઢગલા પરથી શનિવારે રાત્રે લોહીલુહાણ હાલતમાં મળેલા યુવાનનું મૃત્યુ નિપજતા તેના માતાએ અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી એક મહિલા સહિત આઠ વ્યક્તિએ તે યુવાનની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ તમામ આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. જામનગરના દિગ્જામ સર્કલ નજીકના સિદ્ધાર્થનગરની શેરી નંં.૪માં રહેતા કાનજીભાઈ ધનજીભાઈ પરમાર નામના યુવાનને અગાઉની માથાકૂટનું સમાધાન કરવા માટે શનિવારે ... વધુ વાંચો »

Apr 1, 2025
અન્ય વેપારીએ અદાલતમાં નાખી ધાઃ જામનગર તા.૧ : જામનગરમાં સોપારીનો વ્યવસાય કરતા એક આસામી સામે રૂ.દોઢ લાખના ચેક પરતની અદાલતમાં ફરિયાદ કરવામાં આવી છે. જામનગરમાં શ્રીરામ ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા બિપીન ભાઈ તુલસીદાસ વિઠ્ઠલાણી પાસેથી રૂ.૧૩,૧૮,૬૩૫ની સોપારી ચામુંડા એજન્સીવાળા ધવલ દિનેશભાઈ રાઠોડે ખરીદી હતી. તે રકમની ચૂકવણી માટે ધવલે ચેક આપ્યો હતો. તે ચેકમાંથી રૂ.૭પ હજારના બે ચેક પરત ફરતા નોટીસ પાઠવ્યા પછી બિપીન ભાઈએ કોર્ટમાં ધવલ દિનેશભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી  તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ ... વધુ વાંચો »

Apr 1, 2025
પીણાની ૭૪ બોટલ કબજે કરતી પોલીસઃ જામનગર તા.૧ : દ્વારકાના ટુંપણી ગામમાં એક પ્રોવીઝન સ્ટોરમાં નશાકારક પીણુ વેચાતું હોવાની બાતમી પરથી ત્રાટકેલી દ્વારકા પોલીસે ૭૪ બોટલમાં ભરેલુ પીણું કબજે કર્યું છે અને ત્રણ શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે. દ્વારકા તાલુકાના ટુંપણી ગામમાં એક દુકાનમાં નશાકારક પીણાનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી પરથી ગયા શુક્રવારે દ્વારકા પોલીસ સ્ટેશનના સ્ટાફે ટુંપણી ગામમાં ચામુંડા પ્રોવીઝન નામની દુકાને દરોડો પાડ્યો હતો. તે દુકાનમાંથી હેન્ડ ... વધુ વાંચો »

Apr 1, 2025
હંગામી રીસીવરની નિમણૂકની માગણીઃ જામનગર તા.૧ : જામનગરની સીદી બાદશાહ જમાતની નવી કારોબારી સામે દાદ અને મનાઈહુકમ માંગતી અપીલ વકફ ટ્રિબ્યુનલમાં કરવામાં આવી છે. જામનગરની સીદી બાદશાહ જમાતના અખ્તર ઈસ્માઈલ વગીંડા ઉર્ફે મુન્ના બાદશાહે કારોબારી સભ્યોના નામ અંગે વકફ બોર્ડમાં ફેરફાર રિપોર્ટ રજૂ કર્યાે હતો. તેઓએ જણાવ્યા મુજબ જમાતમાં ઈકબાલ પીરભાઈનું ગ્રુપ વકફ બોર્ડમાં તકરાર ઉભી કરી, અધ્યક્ષને ગેરમાર્ગે દોરી, જોગવાઈનો ભંગ કરી રિપોર્ટ મંજૂર કરાવ્યા પછી ... વધુ વાંચો »

Apr 1, 2025
સોનાનો ચેઈન, સ્કૂટર કબજે કરાયાઃ જામનગર તા.૧ : જામનગરના ગણપતનગર પાસે એક યુવાનના ગળામાંથી ગુરૂવારે રાત્રે સોનાના ચેઈનની ચીલઝડપ થઈ હતી. તે ગુન્હામાં પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરી છે. જામનગરના ગણપતનગર વિસ્તારમાંથી ગુરૂવારે રાત્રે બાઈક પર જતાં દિનેશભાઈ પરમાર નામના આસામીના ગળામાંથી એક્સેસ સ્કૂટરમાં ત્રિપલ સવારીમાં ધસી આવેલા ત્રણ શખ્સે સોનાનો ચેઈન ઝૂંટવી લીધો હતો. આ બાબતની પોલીસે શરૂ કરેલી તપાસમાં ખેતીવાડી ફાર્મ પાસે બાવરીવાસમાં રહેતો ગોરસ ... વધુ વાંચો »

Apr 1, 2025
આઠ શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત પાંચ કિશોરની અટકઃ જામનગર તા.૧ : ખંભાળિયા પંથકની એક લોકગાયિકાનો વીડિયો સોશિયલ મીડિયા પર મોર્ફ કરીને વાયરલ કરનાર શખ્સો સામે લોકગાયિકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેણીને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આઠ શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત પાંચ કિશોરને પોલીસે દબોચી લીધા છે. ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા એક મહિલા ગાયિકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, કોઈએ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી તેણીના સ્ટેજ પ્રોગ્રામના વીડિયો ... વધુ વાંચો »

Apr 1, 2025
ખંભાળિયાના આસામીએ પોલીસમાં નોંધાવી ફરિયાદઃ   જામનગર તા.૧ : ખંભાળિયાના ચુનારાવાસમાં રહેતા અને કોટા ગામ પાસે કરમદીમાં ગોડાઉન ધરાવતા આસામી દ્વારા રાખવામાં આવેલી અને સોના-ચાંદીના કામમાં વપરાતી ધૂળમાંથી કોઈ શખ્સો ગોડાઉનનું તાળું તોડીને પાંચ ટન ધૂળ ઉસેડી ગયા છે. ખંભાળિયા શહેરના ચુનારા વાસમાં રહેતા અને ખંભાળિયા તાલુકાના કોટા ગામમાં કરમદી પાસે ખેતર તથા ગોડાઉન ધરાવતા રાજુભાઈ છનભાઈ પરમારે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં રૂ.૫ લાખની કિંમતની સોના-ચાંદીના કામમાં લેવાતી પાંચ ટન ધૂળ ચોરાઈ ગયાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તેના ગોડાઉનમાં સોના-ચાંદીના કામમાં ... વધુ વાંચો »

Apr 1, 2025
બે મહિલા સહિત ચાર સામે પોલીસમાં ફરિયાદઃ જામનગર તા.૧ : લાલપુરમાં રહેતા એક વૃદ્ધા તથા તેમનો પુત્ર અને અન્ય વ્યક્તિઓ રિસામણે ચાલ્યા ગયેલા આ વૃદ્ધાના પુત્રવધૂ સાથે સમાધાનની વાત કરવા ગઈકાલે જામનગર આવ્યા હતા ત્યારે વાતચીત દરમિયાન બોલાચાલી થતાં વૃદ્ધા તથા તેમના પુત્ર પર બે શખ્સ અને બે મહિલાએ હુમલો કરી માર માર્યાે હતો. લાલપુર શહેરની શિવનગર સોસાયટીમાં રહેતા હફીઝાબેન કાસમભાઈ ખાખી નામના વૃદ્ધા તથા તેમના પરિવારજનો ગઈ કાલે જામનગરના ... વધુ વાંચો »

Apr 1, 2025
અમદાવાદ, સુરત, વડોદરાની જેલમાં મોકલી દેવાયાઃ જામનગર તા.૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ આચરતા તત્ત્વો સામે કડક પગલાં ભરાઈ રહ્યા છે. તે દરમિયાન ત્રણ શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ત્રણેયને અમદાવાદ, વડોદરા, સુરતની જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા પોલીસે બુટલેગરો, ખનીજમાફીયા, ભૂમાફીયા વગેરે અસામાજિક તત્ત્વો સામે પગલાં ભરવાનું શરૂ કર્યા પછી એસપી નિતેશ પાંડેય ની સૂચનાથી સહદેવ જેઠાભાઈ પાબોદરા, લખમણ અરભમ ખુંંટી અને જયમલ સુડાવદરા ... વધુ વાંચો »

Apr 1, 2025
ખસીકરણ કોનું થયું? શ્વાનનું કે તિજોરીનું? જામનગર તા. ૧: જામનગરમાં રસ્તે રઝળતા શ્વાનનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના જોડિીયા ભૂંગા વિસ્તારમાં એક બાળકી ઉપર બે શ્વાને હુમલો કર્યો હતો. આખરે અન્ય લોકોએ શ્વાનને દૂર ખસેડીને બાળકીને વધુ ઈજાગ્રસ્ત બનતા બચાવી હતી. શહેરના છેવાડે જોડિયા ભૂંગા વિસ્તારમાંથી પગપાળા પસાર થતી દસેક વર્ષની બાળકી ઉપર રસ્તે રઝળતા બે શ્વાનોએ હુમલો કરી દીધો હતો અને શરીરે અનેક જગ્યાએ બટકા ભરી લેતા બાળકીએ બૂમાબૂમ કરી હતી. ... વધુ વાંચો »

Apr 1, 2025
રૂ.૧૫ હજારનો મોબાઈલ સેરવાયોઃ જામનગર તા.૧ : જામનગરના પ્રદર્શન મેદાનમાં કાર્યરત કરવામાં આવેલા એસટી ડેપોમાં પ્લેટફોર્મ નં.૮ પાસેથી ભાણવડના આસામીના ખિસ્સામાંથી રૂ.૧પ હજારનો મોબાઈલ સેરવી  ખિસ્સા કાવતરૂઓએ નવા ડેપોનું જાણે 'ઉદ્ઘાટન' કર્યું છે. જામનગરના સાતરસ્તા નજીક આવેલા પ્રદર્શન મેદાનમાં થોડા દિવસ પહેલાં જ એસટી ડેપો કાર્યરત કરવામાં આવ્યો છે તેમાં શનિવારે સવારે ભાણવડ શહેરના રણજીતપરામાં રહેતા જયપાલ નરોેત્તમભાઈ નકુમ નામના યુવાન બસની રાહ જોઈને પ્લેટફોર્મ નંબર ૮ પાસે ઉભા હતા. આ વેળાએ ત્યાં થયેલી ગીર્દીમાં કોઈ શખ્સે લાભ લઈ જયપાલ નકુમના પેન્ટના ખિસ્સામાંથી ... વધુ વાંચો »

Apr 1, 2025
પિતા-પુત્ર સામે નોંધાયો હતો ગુન્હોઃ જામનગર તા.૧ : જામનગરના પટેલપાર્ક-૩માં એક એપાર્ટમેન્ટમાં હોર્ન વગાડવા બાબતે પિતા-પુત્રએ એક પ્રૌઢ પર હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓનો છૂટકારો કર્યાે છે. જામનગરના રણજીત સાગર રોડ પર પટેલપાર્ક-૩માં આવેલા શિવ દર્શન રેસીડેન્સીમાં રહેતા જોષી આલ્મા મેટરવાળા જયકિશન જોષી તથા તેમના પુત્રી સાથે પાર્કિંગમાં વાહનનું હોર્ન જોરથી વગાડવાના પ્રશ્ને મિશાલ વિનુભાઈ પાંભર, વિનુભાઈ પોપટભાઈ પાંભર નામના પિતા, પુત્રએ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીના વકીલ ... વધુ વાંચો »

Apr 1, 2025
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભાટિયા તા. ૧: જામનગરની ડી.કે.વી. કોલેજના એનએસએસ વિભાગ દ્વારા ડો. પરેશભાઈ બાણગોરિયાના માર્ગદર્શન હેઠળ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળા, પાણીના કુંડા તથા ચણનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય ડો. પરેશભાઈ બાણગોરિયાએ ચકલીના માળા અને ચણની સમયાંતરે કાળજી અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા એનએસએસ યુનિટ-૧ ના પ્રો.ઓ. ડો. કૌશિક જોષી, યુનિટ-ર ના પ્રો.ઓ. ડો. વિનોદ જાડા, એડ.ઓ. દેવેન્દ્રસિંહ રાઠોડ, ડો. અંકુર કણસાગરા, ... વધુ વાંચો »

Apr 1, 2025
જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર (વેસ્ટ) દ્વારા આયોજીત જામનગર તા. ૧: જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર (વેસ્ટ) દ્વારા ઓપન જામનગર જનરલ નોલેજ ક્વીઝ કોમ્પિટીશન યોજવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, અતિથિ વિશેષ તરીકે મુકેશભાઈ પાઠક, રવિભાઈ, ભગવાનજીભાઈ કાનાણી, અશોકભાઈ જોશી, દેવેનભાઈ જોશીએ વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહીત કર્યા હતાં. ક્વીઝ માસ્ટર તરીકે પૂર્વ લીમ્કાબુક રેકોર્ડ હોલ્ડર આનંદ દવેએ ક્વીઝનું સંચાલન કર્યું હતું. સંસ્થાના પ્રમુખ કુમુદીની ડિસોઝાએ સ્વાગત પ્રવચન અને સમગ્ર ... વધુ વાંચો »

Apr 1, 2025
લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક સેવા બજાવનાર જામનગર તા. ૧: જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી  વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલા પી.આર. સિંધીયાનો વિદાયમાન સમારંભ યોજાયો હતો. વિદાય સમારહોમાં ખીજડિયા પક્ષી અભ્યારણ્ય રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વધાસિયા, ગુજરાત પાણી પુરવઠા બોર્ડના વિભાગીય હિસાબનીશ દિલીપસિંહ જેઠવા, જાણીતા પક્ષીવિદ્ શાંતિલાલ વરૂ, જયપાલસિંહ જાડેજા, વન્યજીવન ફોટોગ્રાફર યશોધન ભાટિયા, વિશ્વાસ ઠક્કર, ડો. મૌલિક વરૂ, પક્ષી નિરીક્ષકો કુણાલ જોશી, આશિષ પાણખાણીયા, આનંદ પ્રજાપતિ, અંકુર ગોહિલ, યુવરાજસિંહ સોઢા, સુભાષ ગંઢા, નીતિનભાઈ, જુમા સફીયા, કમલેશ રાવત, ખગોળશાસ્ત્રી ... વધુ વાંચો »

Apr 1, 2025
બાળકોના આરોગ્ય પર જોખમ સાધના કોલોનીમાં હમણાં જ કાર્યરત થયેલ આંગણવાડીના પ્રવેશદ્વાર પાસે જ કચરો-એંઠવાડ-પ્લાસ્ટીકના ડુચ્ચા ફેંકવામાં આવે છે. સિદ્ધિ વિનાયક મેઈન રોડ પર આવેલ આંગણવાડી પાસે કચરાનું જાણે મોટુ ડમ્પીંગ પોઈન્ટ બની ગયું છે. અહીં ગંદકી- કચરા- એઠવાડનખાયો હોવાથી ત્યાં માખી- મચ્છર- જીવાતોના ઉપદ્રવ અને દુર્ગંધના કારણે આંગણવાડીના બાળકોના આરોગ્ય પર જોખમ તોળોયેલું રહે છે. એટલું જ નહીં અહીં કચરો-ગંદકી ફેંકવા ઢોરના અડીંગા જામતા હોય, બાળકો ઢોરની ઢીકે ચડી જવાની પણ દહેશત રહે છે.  મનપા તંત્ર દ્વારા તાકિદે આ ગંદકી ... વધુ વાંચો »

Apr 1, 2025
બાયપાસ જેવી સગવડ આપનાર સામે તવાઈ કયારે ? જામનગર તા. ૧: જામનગર જિલ્લાના સોયલ અને બેડ ગામના ટોલટેક્સ પ્લાઝા પરથી પસાર થતા વાહનો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જો કે, આ પ્રકારના જાહેરનામાની અસરો કેટલી થાય છે, તે અંગે ચર્ચા થઈ રહી છે. ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ગાંધીનગર અને એલ.એન્ડ ટી. રાજકોટ-વાડીનાર ટોલવે લિમિટેડ વચ્ચે રાજકોટ-જામનગર- વાડીનાર રોડ ચારમાર્ગી બનાવવા અંગે કેન્દ્ર સરકારની વાયેબીલીટી ગેપ ફંડિગ યોજના હેઠળ ... વધુ વાંચો »

Apr 1, 2025
ખંભાળિયા તાલુકાના આદર્શ ગામ ખંભાળિયા તા. ૧: ખંભાળિયા તાલુકાનું કેશોદ ગામ કે જે જિલ્લાનું સૌથી વિશેષ આદર્શ ગામ છે. તેની અનેક પ્રવૃત્તિઓ તથા લોકોના કાર્યો માટે સરપંચ રંજનબેન ડેર તથા કશ્યપભાઈ ડેર આગળ પડતા છે, જ્યારે ગામની નજીકના સ્ટેટ હાઈ-વે કે જ્યાં પ્રસિદ્ધ આવળ માતાજીનું મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બસ સ્ટોપ, પ્રાથમિક શાળા તથા નજીક દુકાનો પણ આવેલી હોય, લોકો આસાનીથી અવરજવર કરી શકે તથા રખડતા પશુઓને કારણે અકસ્માતનો ભય ઓછો થાય તે ... વધુ વાંચો »

Apr 1, 2025
ઉપસ્થિત મહાનુભાવોએ આયુર્વેદના પ્રચાર-જનજાગૃતિ અંગે વ્યકત કર્યા પ્રતિભાવોઃ જામનગર તા. ૧: તાજેતરમાં જામનગરમાં આયુર્વેદ ક્ષેત્રના મહાનુભાવોનો સન્માન સમારંભ સમિટ ઓફ ઓનર યોજાયો હતો. જામનગરમાં તાજેતરમાં બીએએમએસ પ્રેકિટસનર્સ એસોસિએશન, જામનગર દ્વારા ડો. તનુજા નેસરી (નવનિયુકત ડાયરેકટર, ઈટ્રા), ડો. વિનોદ ભંડેરી (નવનિયુકત જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ)ના સ્વાગત અને ડો. મુકુલ પટેલ (ઉપકુલપતિ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર)ના વિદાય સમારંભ માટે સમિટ ઓફ ઓનર- મહાનુભાવોના સન્માન સમારોહના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ... વધુ વાંચો »

Apr 1, 2025
૩૦૦ વિદ્યાર્થીને અપાયું માર્ગદર્શનઃ જામનગર તા.૧ : જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એ.કે. દોશી ભવન્સ સ્કૂલ તથા ડેન્ટલ હોસ્પિટલમાં સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એ.કે. દોશી ભવન્સ સ્કૂલ તથા ડેન્ટલ હોસ્પિટલમાં સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ સેમિનારમાં ૩૦૦ જેટલા વિદ્યાર્થી અને ૨૦ શિક્ષકોને માર્ગદર્શન આપવા ઉપરાંત પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયોજન વેળાએ સાયબર ... વધુ વાંચો »

Apr 1, 2025
ધોરણ-૬ અને ધોરણ-૧૨ની સ્કોલરશીપ માટે જોડીયા તા. ૧: જોડીયા તાલુકામા ૨૨મી માર્ચના સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ધોરણ પ માં અભ્યાસ કરતા ૫૦૫ વિદ્યાર્થીઓએ જોડિયાના બે પરીક્ષા કેન્દ્રો ઉપરથી ધોરણ ૬ થી ૧૨ ની સ્કોલરશીપ માટેની સીએટીની પરીક્ષા આપી. જેમાં ૧૨૦ ગુણના ૧૨૦ એમસીકયુ પ્રશ્નો પૂછવામાં આવ્યા. સીએટી મેરીટના આધારે ભવિષ્યમાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવનાર છે. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેના માટે એસઓપી મુજબ સુચારૂ આયોજન અને સંચાલન કરી ઉમેદવારો ... વધુ વાંચો »

Apr 1, 2025
ગોવા શિપ યાર્ડ લિ. દ્વારા જામનગર તા. ૧: ભારત સરકારના સાહસ (સંરક્ષણ વિભાગ) ગોવા શિપ યાર્ડ લિમિટેડના સીએસઆર હેઠળ કંપનીના સ્વતંત્ર ડાયરેક્ટર અને જામનગર શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિન્ડોચાના પ્રયાસોથી જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં બ્લડ બેંક વિભાગને પ્લાઝમા બ્લાસ્ટ ફ્રીર્ઝર (કિંમત રૂ. ૧૯.૮ર લાખ), તેમજ મેડીસીન વિભાગને યુસીજી વીથ ઈકો કાર્ડિયોગ્રામ બે નંગ (કિંમત રૂ. ર૯.૩૬ લાખ) (કુલ કિંમત રૂ. ૯.૧૮ લાખ) ની ભેટ સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે અર્પણ કરવામાં આવી ... વધુ વાંચો »

Apr 1, 2025
જે દિવસે પરીક્ષા હોય તે દિવસે નિયત સમય માટે જામનગર તા. ૧: જામનગરમાં યોજાનાર જેઈઈ મેઈન્સની પરીક્ષાને લઈને પરીક્ષા કેન્દ્રના ૩૦૦ મીટરના વિસ્તારમાં કોપીયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી નવી દિલ્હી દ્વારા આયોજિત જોઈન્ટ એન્ટરન્સ એક્ઝામીનેશનની પરીક્ષા  તા.૨-૪-૨૦૨૫ થી તા.૦૪-૦૪-૨૦૨૫ તથા તા.૦૭-૦૪-૨૦૨૫થી તા.૦૯-૦૪-૨૦૨૫ દરમિયાન યોજવામાં આવશે. જામનગર જિલ્લામાં મહાપ્રભુજીની બેઠક પાસે અમાત્યા ગ્લોબલ આઈ.ટી.સોલ્યુશનમાં આ પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા દરમ્યાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. આ ચોરીના દુષણમાં ... વધુ વાંચો »

Apr 1, 2025
મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉથલપાથલના સંકેતો વચ્ચે નવી દિલ્હી તા. ૧: આજે સવારે નવી દિલ્હીમાં કરાયેલી જાહેરાત મુજબ જે.પી. નડ્ડાના સ્થાને હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને મહારાષ્ટ્ર ભાજપના કદાવર નેતા દેવેન્દ્ર ફડણવીસ પર સંઘે પસંદગીનો કળશ ઢોળ્યો છે, અને મહારાષ્ટ્રના નેતાને ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા છે. એ.પી.એફ. ન્યૂઝ સર્વિસના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ફાયનલ પસંદગી માટે જ નાગપુરમાં આરએસએસ મુખ્યાલયમાં જઈને મોહન ભાગવતને મળ્યા હતાં, અને એક મહિલા નેતા ઉપરાંત ગુજરાત, બિહાર અને મહારાષ્ટ્ર તથા યુ.પી.ના નેતાઓ સહિતની પાંચ ... વધુ વાંચો »

Apr 1, 2025
૨૪માંથી ૨૨ ટાપુઓ પર વસવાટ નથીઃ નરારાટાપુ માટે શરતી મુકિત ખંભાળિયા તા. ૧: દેવભૂમિ દ્વારકા જિલ્લો  ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં ૨૪ ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર ૨ ટાપુઓ પર માનવ વસ્તી વસવાટ કરે છે. જયારે ૨૨ ટાપુઓ માનવ વસાહત રહિત છે. જે પૈકી નરારા ટાપુ માટે તા. ૧૯-૧૨-૧૬ના સુધારા જાહેરનામામાં જણાવેલ શરતોને આધિન પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત પરવાનગી લેવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી ... વધુ વાંચો »

Apr 1, 2025
શનિદેવતાનું જન્મસ્થળ અને પનોતી માતાજીનું અજોડ મંદિરઃ ખંભાળિયા તા. ૧: ભણવડના હાથલામાં શનિદેવના જન્મસ્થાને થતી અમાવસ્યાના ભાવિકો ઉમટી પડ્યા હતાં. ભાવિકો પનોતી ઉતારવા પણ ચહોંચ્યા હતાં. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના હાથલા ગામે શનિદેવનું અત્યંત પ્રાચીન તથા જન્મસ્થળ હોય, શનિ અમાવસ્યા તથા શનિદેવનો મીન રાશિમાં પ્રવેશ સાથે પાંચ ગ્રહના યોગનો પણ દિન હોય તથા કર્ક રાશિની અઢી વર્ષની પનોતી તથા મકર રાશિની સાડાસાતી પનોતી પૂર્ણ થતી હોય તથા ચાલુ પનોતીમાં રાહત ... વધુ વાંચો »

Apr 1, 2025
સલાયામાં ઈદગાહ ઉપર રમઝાન ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. આ નમાઝ રફીક મૌલાના દ્વારા પઢાવવામાં આવેલ હતી. સર્વે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની મુબારક બાદ પાઠવ્યા હતાં. રફીક મૌલાના દ્વારા દેશમાં શાંતિ અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે તેમજ સૌને સુખ, સંપત્તિ અને આરોગ્ય સારા રહે એવી દુઆ કરી હતી.   જો આપને આ  વધુ વાંચો »

Apr 1, 2025
જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જામનગર તા. ૧: જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી લાલપુરમાં તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટરે અરજદારોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતાં અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૦ જેટલા અરજદારોએ રાશનકાર્ડના લાભો મળવા, ૭/૧ર પાનીયા અલગ કરવા, હક્ક પત્રકમાં કૂવો તથા બોર ચડાવવા, વરસાદી પાણીનો નિકાલ વગેરે બાબતોને લગતા પ્રશ્નો રજૂ ... વધુ વાંચો »

Apr 1, 2025
પવનચક્કીની પાંખ લઈને જતું હતું ત્યારે ખંભાળિયા તા. ૧: રાવલ-કલ્યાણપુર રોડ પર દેવળિયા પાસે એક વિશાળ ટ્રેઈલર પવનચક્કીની પાંખ લઈને જતું હતું ત્યારે ઓચીંતુ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. પાંખ તથા ટ્રેઈલરને નુક્સાન થયું હતું, પણ સદ્નસીબે કોઈ જાનહાની કે ઈજા થઈ ન હતી.   જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Apr 1, 2025
સલાયા પોલીસ મથકમાં આગામી તહેવારોને અનુલક્ષીને પીઆઈ રાણાના અધ્યક્ષપદે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ભરતભાઈ લાલ, સલીમ ભગાડ, ગફાર કેર, ઈબ્રાહીમભાઈ, સુમિત લાલ, સંજય રાજા, આસીત સાયાણી, રાજુ અસવાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો વધુ વાંચો »

Apr 1, 2025
કેન્દ્રિય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ જામનગર તા. ૧: હાલાર પંથકના બાકી રહેલા મંડલ અને વોર્ડના પ્રમુખની વરણી કરી દેવામાં આવી છે. કેન્દ્રિય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મક્તા અને સમરસતા સાથે મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે. જેના આધારે જામનગર મહાનગરના બાકી વોર્ડના પ્રમુખોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જામનગર મહાનગરના બાકી વોર્ડના વોર્ડ ... વધુ વાંચો »

Apr 1, 2025
જામનગર તા. ૧: જામનગરની ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્રાન્ચના તમામ મેમ્બરને તેમની વિગતો અપડેટ કરાવી લેવા સૂચના આપવામાં આવી છે. દર વર્ષે મેમ્બરશીપ કાર્ડ અપડેટ કરવાના હોવાથી મેમ્બરશીપની ફીની પહોંચ સાથે રાખીને રેડક્રોસ ઓફિસ, નેશનલ હાઈસ્કૂલમાં તા. ૧૦-૪-ર૦રપ સુધીમાં દરરોજ સાંજે પ થી ૬ દરમિયાન (રવિવાર સિવાય) વિગતો અપડેટ કરાવી લેવા ચેરમેન બિપીનભાઈ ઝવેરી, વાઈસ ચેરમેન ડો. અવિનાશ ભટ્ટ તથા સેક્રેટરી ડો. વિહારીભાઈ છાટબારે જણાવ્યું છે.   જો આપને વધુ વાંચો »

Apr 1, 2025
આવતીકાલે માટેલ જતા પદયાત્રીઓ માટે જામનગર તા. ૧: શિવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા સ્વ. કિશોરભાઈ ભીમજીભાઈ રાઠોડ (કિશોર ટ્રેડર્સ)ના સ્મરણાર્થે જામનગરથી માટેલ જતા પદયાત્રીઓ માટે (ફ્રુટ જ્યુસ)નો સેવા કેમ્પ નાગનાથ ગેઈટ ચોકડી પાસે વિક્ટોરીયા પુલ મેઈન રોડ કોટક મેડિકલની બાજુમાં તા. ૦૨-૦૪-૨૫ના બુધવારે બપોરે ૩:૩૦ કલાકે ચાલુ થશે. સર્વે પદયાત્રીઓ તેમજ ધર્મપ્રેમી જનતાને આ કેમ્પનો લાભ લેવા શિવ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ અને શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી સાગર ... વધુ વાંચો »

Apr 1, 2025
ખંભાળીયા તા. ૧: ખંભાળીયા લોહાણા દત્તાણી કુટુંબના કૂળદેવી શ્રી રૂડીલાખી માતાજીનો ચૈત્રી નવરાત્રિ હવન ચૈત્ર સૂદ આઠમના તા. પ-૪-ર૦રપ, શનિવારના યોજાયો છે. તા. ૩૦-૩-ર૦રપ ના હવન માટે ડ્રો માં નક્કી થયા મુજબ ધ્રુવ સંજયભાઈ દત્તાણી અમદાવાદવાળા મુખ્ય યજમાન તરીકે બેસશે. બપોરે ૧.૧પ વાગ્યે બીડું હોમાશે. સ્થાનિક અને બહારગામથી પધારેલા સમૂહ પ્રમાણે તથા રાત્રે ૭.૩૦ વાગ્યે દીપમાળાના દર્શન યોજાયા છે. જેનો લાભ લેવા દત્તાણી પરિવારોને અનુરોધ કરવામાં આવ્યો છે.   જો વધુ વાંચો »

Apr 1, 2025
બહુજન સમાજ પાર્ટીના કાર્યકરોનું સંમેલન જામનગર તા. ૧: જામનગરમાં બહુજન સમાજ પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં બસપાના ગુજરાત પ્રદેશ કેન્દ્રિય કો.ઓ. ડો. સુરેન્દ્રસિંહ કલોરિયા, ગુજરાત પ્રદેશ મહાસચિવ અરવિંદભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતાં. આ સંમેલનમાં જામનગર જિલ્લા પ્રભારી તરીકે એન.એમ. સોલંકી, ડાયાભાઈ મકવાણા, અશોકકુમાર ચૌધરી, નટવરભાઈ ચાંચિયા, રાજુભાઈ ધુંડા, જામનગર જિલ્લા ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ દલવાડી, શહેર પ્રમુખ તરીકે જ્યોતિબેન ભારવાડિયા, શહેર પ્રભારી તરીકે મીનાબેન રાઠોડ, કાલાવડ વિધાનસભા વિસ્તાર માટે પ્રમુખ તરીકે મનુભાઈ વઘોરા, ... વધુ વાંચો »

Apr 1, 2025
જી. જી. હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે જામનગર તા. ૧: જામનગરની જી.જી. હોસ્પિટલ હાલ કેસ કઢાવવા માટે સરકાર તરફથી શરૂ કરેલ દ્ગીટંખ્તીહ.ીર્રજૅૈંટ્ઠઙ્મ પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં સ્કેન એન્ડ શેર સુવિધા ચાલુ કરવામાં આવેલ છે. જેના દ્વારા દર્દીઓને ઓ.પી.ડી કેસ કઢાવવા માટે લાંબી લાઈનમાં ઉભું રહેવાની જરૂર પડશે નહીં. દર્દીએ પ્રથમ પોતાનું આભા કાર્ડ બનાવવાનું રહેશે.  જેના સ્ટેપ જોઈએ તો સ્માર્ટ મોબાઈલમાં આભાએપ ડાઉનલોડ કરવી. આધાર કાર્ડના નંબર તેમાં ઉમેરવા, આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તેમાં ઓ.ટી.પી આવે તે ... વધુ વાંચો »

Apr 1, 2025
જામનગરમાં બુધવારે મૂર્તિ પ્રતિષ્ઠાનઃ જામનગર તા. ૧: જામનગરના ૪૯, દિ. પ્લોટ રોડ ર આવેલા શ્રી ચામુંડા માતાજીના મંદિરે તા. ર-૪-ર૦રપ ને બુધવારના મૂર્તિ પ્રતિષ્ઠાનના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે ૧૧ વાગ્યે ધ્વજારોહણ, સાંજે ૪ વાગ્યે બટુક ભોજન, રાત્રે ૧૦ વાગ્યે જોત જાગરણ અને સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં વિજયભાઈ ચૌહાણ, ગોપાલભાઈ મકવાણા, ધરમદાસ યાદવ અને નારણભાઈ શ્રીમાળી સંતવાણી રજૂ કરશે. કાર્યક્રમનો લાભ લેવા મંદિરના મહંત બચુભાઈ ત્રિભોવનદાસ શ્રીમાળીએ સર્વે ભક્તજનોને ... વધુ વાંચો »

Apr 1, 2025
સ્થાનિક /    વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... વૈશ્વિક પરિબળો સાથે સ્થાનિક સ્તરે સોમવારે ભારતીય શેરબજારમાં શરૂાઆત ઘટાળો જોવાયો હતો.સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટના ઘટાળા સાથે ૭૭૨૮૨ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૭ પોઈન્ટની ઘટાળા સાથે ૨૩૬૩૦ ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૦ પોઈન્ટની ઉછાળા સાથે ૫૧૮૪૫ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા. ફંડો, મહારથીઓએ સતત હેલ્થકેર-ફાર્મા, કેપિટલ ગુડઝ, ઓટોમોબાઈલ, પાવર, ઓઈલ-ગેસ શેરોમાં મોટી વેચવાલી જોવા મળી હતી. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ મામલે આક્રમક નીતિને લઈ યુરોપ, ચાઈના સહિતના દેશો ખફા થઈ વળતાં પગલાં લઈ રહ્યા છે, ત્યારે ૨, એપ્રિલના રેસિપ્રોકલ ટેરિફ લાગુ થતાં પૂર્વે ભારતે જાણે શરણાગતિ ... વધુ વાંચો »

Apr 1, 2025
જામનગર મહાનગરપાલિકાની કામગીરીઃ વીસ કરોડની કિંમત ધરાવતી જમીન દબાણમુક્તઃ જામનગરના ખોડિયાર કોલોની, શિશુ વિહાર હિન્દી સ્કૂલ સામેની જગ્યામાં વર્ષોથી ગેરકાયદે બાંધકામ કરી લેવામાં આવ્યું હતું. જેને આજે મહાનગરપાલિકાએ તોડી પાડ્યું છે, અને આશરે રૂ. ર૦ કરોડની કિંમતની બજાર કિંમત ધરાવતી જમીન પણ દબાણમુક્ત કરાવાઈ છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની સૂચના અને ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા અને અધિકારી મુકેશ વરણવાની દેખરેખ હેઠળ એસ્ટેટ શાખા દ્વારા ગેરકાયદે દબાણો સામે ખાસ ઝુંબેશ ચલાવાઈ રહી છે. આજે પણ એસ્ટેટશાખા દ્વારા ખોડિયાર કોલોની, હિન્દી સ્કૂલ સામે મહાનગરપાલિકાની જગ્યામાં એક પરિવાર દ્વારા લાંબા સમય સરકારી જગ્યામાં દબાણ કરી ત્યાં ... વધુ વાંચો »

Apr 1, 2025
આરોપી કૌટુંબિક શખ્સે જામવંથલી પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી કર્યાે આપઘાતનો પ્રયાસઃ જામનગર તા.૧ : જામનગર નજીકના એક ગામમાં રહેતી અને ધો.૧૦માં અભ્યાસ કરતી તરૂણી પર થોડા મહિના પહેલાં તેણીના જ કૌટુંબિક અને પાડોશમાં રહેતા શખ્સે દુષ્કર્મ ગુજાર્યા પછી ગર્ભવતી બની ગયેલી આ તરૂણીએ મૃત બાળકને જન્મ આપ્યો છે. પોલીસ સ્ટેશને પહોંચેલા આ મામલામાં પોલીસે તે તરૂણીની માતાની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન જેની સામે દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો છે તે શખ્સે જામવંથલી પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યાની કોશિષ કરી છે. જામનગર નજીકના એક ગામમાં વસવાટ ... વધુ વાંચો »

Apr 1, 2025
ગઈકાલે દેશભરમાં એક ખબર આગની જેમ ફેલાવા લાગી અને એવા અનુમાનો થવા લાગ્યા કે આગામી સપ્ટેમ્બર મહિનામાં રાજકીય ક્ષેત્રે મોટી ઉથલપાથલ થવાની સંભાવના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાગપુરમાં આર.એસ.એસ.ની લીધેલ મુલાકાતને લઈને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ અને મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા સંજય રાઉતે આપેલા નિવેદને ગઈકાલે સમગ્ર દેશમાં અને વિશ્વમાં પણ ખળભળાટ મચાવી દીધો હતો. અહેવાલો મુજબ સંજય રાઉતે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરએસએસના હેડક્વાર્ટરમાં જઈને આગામી સપ્ટેમ્બરથી પોતે (નરેન્દ્ર મોદી) વડાપ્રધાન પદેથી રિટાયર થઈ રહ્યાં હોવાની રજૂઆત કરી દીધી છે. રાઉતના કહેવા મુજબ સપ્ટેમ્બર-ર૦રપ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ... વધુ વાંચો »

Apr 1, 2025
જામનગર તા.૧ : જામનગરના રણજીતનગરમાં ફળની રેંકડી કાઢતા એક યુવાન પર મફત ફળ આપવાની માગણી કરી એક શખ્સે પાઈપ વડે હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યાની ફરિયાદ કરાઈ છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને રણજીત નગર પાસે જૂના હુડકામાં ફળની રેંકડી કાઢતા ભરત અશોકભાઈ ભકર નામના સિંધી યુવાન રવિવારે સાંજે પોતાની રેંકડી લઈને હુડકોમાં આવેલા પ્લે હાઉસ પાસેથી જતા હતા.  આ વેળાએ ત્યાં રહેતો સાંઈ ઉર્ફે હિતેશ જગદીશભાઈ દુલાણી નામનો શખ્સ આવ્યો હતો. તેણે મફતમાં ફળ આપવા માગણી કરતા ભરતે મફત આપવાની ના પાડી હતી. તેથી ઉશ્કેરાયેલા હિતેશે ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. તેને રોકતા આ શખ્સે બાજુમાં આવેલી શાકની રેંકડીમાંથી છત્રીનો ... વધુ વાંચો »

Apr 1, 2025
પૂર્વ પોલીસ અધિકારીના પુત્ર સહિત બે સામે ગુન્હોઃ રૂ.૧૫ લાખનો મુદ્દામાલ કબજેઃ જામનગર તા.૧ : જામનગરના રણજીતનગર વિસ્તારમાં એક મોટર સહિત બે વાહનમાં ચલાવાતો લોહીનો વ્યાપાર પોલીસે પકડી પાડ્યો છે. પૂર્વ પોલીસ અધિકારીના પુત્ર સહિત બે સામે ગુન્હો નોંધી બે વાહન, રોકડ, મોબાઈલ સહિત રૂ.૧પ લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે. ગ્રાહક તરીકે આવેલો દ્વારકાનો શખ્સ નાસી ગયો હતો. પોલીસ દ્વારા તેની શોધખોળ કરાઈ રહી છે. જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલા નવા હુડકા નજીક એક શાળાની પાછળના બ્લોક નં.બી/૮ના કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા એક મીની બસ જેવા વાહન તથા એક મોટરમાં શંકાસ્પદ હિલચાલ થતી હોવાની બાતમી મળતા ઉદ્યોગનગર પોલીસચોકીનો સ્ટાફ પીએસઆઈ આર.ડી. ગોહિલના વડપણ હેઠળ ... વધુ વાંચો »

Apr 1, 2025
મોહાલી કોર્ટે અન્ય પાંચ આરોપીઓને પુરાવાના અભાવે છોડ્યાઃ મોહાલી તા. ૧: પંજાબના પાદરી બજિન્દરને આજીવન કેદની સજા થઈ છે. યૌન ઉત્પીડન કેસમાં મોહાલી કોર્ટે ચૂકાદો આપતા અન્ય પાંચ આરોપીને પુરાવાના અભાવે છોડી મૂક્યા હોવાનું જાણવા મળે છે. પંજાબનો સ્વયંભૂ પાદરી બજિન્દરસિંહને મોહાલી કોર્ટે હાલમાં જ દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત કર્યો હતો, જેને આજે કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ મામલે કોર્ટે ર૮ માર્ચે જ તેને દોષિત જાહેર કરી દીધો હતો. તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે પીડિતાને સાત વર્ષ પછી ન્યાય મળ્યો છે. આ દુષ્કર્મના કેસમાં કુલ ... વધુ વાંચો »

Apr 1, 2025
આજથી ૧૨ લાખ સુધી ઈન્કમટેકસમાંથી મૂકિત, ટીડીએસ લિમિટ ૫૦ હજાર, ટીસીએસમાં રાહત, રિટર્ન ફાઈલીંગ, યુલિપ, ચેકના નિયમોમાં બદલાવ નવીદિલ્હી તા. ૧: આજથી કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરના ભાવોમાં ૪૧ રૂપિયાનો ઘટાડો થયો છે. તે ઉપરાંત બજેટમાં થયેલી જાહેરાત મુજબના તથા કેટલાક સમયાંતરે થતા ફેરફાર પણ આજથી લાગુ થઈ ગયા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં તાત્કાલિક અસરથી ૪૧ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આનાથી ખાદ્ય અને રસોઈના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને રાહત મળશે. હવે રાષ્ટ્રીય ... વધુ વાંચો »

Apr 1, 2025
મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉથલપાથલના સંકેતો વચ્ચે નવી દિલ્હી તા. ૧: આજે સવારે નવી દિલ્હીમાં કરાયેલી જાહેરાત મુજબ જે.પી. નડ્ડાના સ્થાને હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને મહારાષ્ટ્ર ભાજપના કદાવર નેતા દેવેન્દ્ર ફડણવીસ પર સંઘે પસંદગીનો કળશ ઢોળ્યો છે, અને મહારાષ્ટ્રના નેતાને ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા છે. એ.પી.એફ. ન્યૂઝ સર્વિસના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ફાયનલ પસંદગી માટે જ નાગપુરમાં આરએસએસ મુખ્યાલયમાં જઈને મોહન ભાગવતને મળ્યા હતાં, અને એક મહિલા નેતા ઉપરાંત ગુજરાત, બિહાર અને મહારાષ્ટ્ર તથા યુ.પી.ના નેતાઓ સહિતની પાંચ નામોમાંથી અંતે મહારાષ્ટ્રના નેતા ફડણવીસના નામ પર મહોર લાગી હતી. તે પછી આ નિર્ણયને લઈને નવી દિલ્હીમાં ભાજપની ઉચ્ચસ્તરિય બેઠક ... વધુ વાંચો »

Apr 1, 2025
અંદાજે ચૌદ કરોડના ખર્ચે થનારા બાંધકામ મુદ્દે જવાબદાર અધિકારીની નિષ્ક્રિયતાના કારણે કામ ખોરંભે ચડ્યું: જામનગર તા. ૧: ગુજરાત સરકારના પશુપાલક વિભાગના નિયામકની કચેરીના પરિપત્ર મુજબ ઓક્ટોબર ર૦ર૪ માં રાજ્યના વિવિધ જિલ્લામાં પશુ દવાખાનાના બાંધકામોને મંજુર કરવામાં આવ્યા હતાં. તે અંતર્ગત જામનગર જિલ્લામાં ૧૬ પશુ દવાખાનાના બાંધકામનો પણ સમાવેશ કરાયો હતો. જેમાં લાલપુર તાલુકામાં ખડખંભાળિયા, મોડપર, લાલપુર, મોટા ખડબા, જામજોધપુર તાલુકામાં સડોદર, શેઠવડાળા, ધ્રોળ તાલુકામાં લતીપુર, જામનગર તાલુકામાં દરેડ, દોઢિયા, પસાયા, ઘુડશિયા, શાપર, હડમતિયા, ભાદરા, બાલંભા અને કાલાવડ તાલુકામાં છતર ગામમાં પશુદવાખાનાના બાંધકામ માટે રૂ. ૧૪ કરોડ એક લાખ ત્રીસ હજાર ... વધુ વાંચો »

Apr 1, 2025
સાંસદ ૫રિમલભાઈ નથવાણીની રજૂઆતને સફળતાઃ ખંભાળિયા તા. ૧: પરિમલ નથવાણીની રજૂઆત પછી ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠક પાસે ગંદા પાણીનો પ્રશ્ન હલ થશે. કરોડોની વહીવટી મંજુરી અપાઈ છે. ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠક પાસે તેલી નદીના કાંઠા પર બન્ને બાજુ આસપાસના લોકોની ગટરોનું ગંદુ પાણી આવતા ભારે ગંદકી થતી હોય તેનો ત્રાસ ભારે થતો હોઈ મહાપ્રભુજીના દર્શને આવતા વૈષ્ણવો તથા ભકતજનો ખૂબ પરેશાન થતાં હોય ખંભાળિયાના ધારાસભ્ય તરીકે હાલના રાજ્યના વન અને પ્રવાસન મંત્રીશ્રી મૂળુભાઈ બેરા ચૂંટાયા તે પહેલા જ મહાપ્રભુજીના પરમ ભકત તથા ખંભાળિયા બેઠકજીના વિકાસ માટે ખૂબ ફાળો આપનાર રાજય સભાના ... વધુ વાંચો »

Apr 1, 2025
સોનાનો ચેઈન, સ્કૂટર કબજે કરાયાઃ જામનગર તા.૧ : જામનગરના ગણપતનગર પાસે એક યુવાનના ગળામાંથી ગુરૂવારે રાત્રે સોનાના ચેઈનની ચીલઝડપ થઈ હતી. તે ગુન્હામાં પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરી છે. જામનગરના ગણપતનગર વિસ્તારમાંથી ગુરૂવારે રાત્રે બાઈક પર જતાં દિનેશભાઈ પરમાર નામના આસામીના ગળામાંથી એક્સેસ સ્કૂટરમાં ત્રિપલ સવારીમાં ધસી આવેલા ત્રણ શખ્સે સોનાનો ચેઈન ઝૂંટવી લીધો હતો. આ બાબતની પોલીસે શરૂ કરેલી તપાસમાં ખેતીવાડી ફાર્મ પાસે બાવરીવાસમાં રહેતો ગોરસ અમરસિંગ ધાધલ, દિગ્જામ સર્કલ નજીક રહેતો રાજકુમાર અશોક કોળી તથા ધરમપાલ કિશોર વઢીયાર નામના ત્રણ શખ્સ ઝડપાઈ ગયા હતા. આ ... વધુ વાંચો »

Apr 1, 2025
૨૪માંથી ૨૨ ટાપુઓ પર વસવાટ નથીઃ નરારાટાપુ માટે શરતી મુકિત ખંભાળિયા તા. ૧: દેવભૂમિ દ્વારકા જિલ્લો  ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં ૨૪ ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર ૨ ટાપુઓ પર માનવ વસ્તી વસવાટ કરે છે. જયારે ૨૨ ટાપુઓ માનવ વસાહત રહિત છે. જે પૈકી નરારા ટાપુ માટે તા. ૧૯-૧૨-૧૬ના સુધારા જાહેરનામામાં જણાવેલ શરતોને આધિન પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત પરવાનગી લેવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે શ્રધ્ધાળુઓ અવર જવર કરતા હોય છે. આ શ્રધ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક ... વધુ વાંચો »

Apr 1, 2025
ગ્લોબલ ઈફેકટ અને રેસિપ્રોકલ ટેરિફની અસરો કારણભૂત મુંબઈ તા. ૧: વૈશ્વિક પ્રવાહોની અસર હેઠળ શેરબજારમાં અમંગળ વર્તાઈ રહ્યું છે અને પ્રારંભથી જ કડાકો બોલાયો છે, જેથી સેન્સેકસ તથા નિફટી પછડાયા છે. બીએસઈના ૧૬૦ શેરો તળિયે પહોંચી ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરવામાં આવી રહેલાં રેસિપ્રોકલ ટેરિફના કારણે શેરબજારમાં રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યું છે. તેમજ શોર્ટ પ્રોફિટ બુક કરતાં જોવા મળતાં આજે સેન્સેક્સમાં ૧૪૦૦થી વધુ પોઈન્ટ અને નિફ્ટીમાં ૩૫૦થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. બીએસઈમાં ૧૬૦ શેર વર્ષના તળિયે પહોંચ્યા છે. સેન્સેક્સ આજે ૫૦૦ પોઈન્ટના ... વધુ વાંચો »

Apr 1, 2025
ધરારનગરમાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી ૭૦ બોટલ પકડતી એલસીબીઃ જામનગર તા.૧ : ધ્રોલ નજીકના સોયલ ટોલનાકા પાસેથી ગઈકાલે સાંજે એલસીબીએ ગોવાથી મોટરમાં ચોરખાનુ બનાવીને સંતાડીને લાવવામાં આવતી દારૂની ૫૬૨ નાની બોટલ પકડી પાડી છે. જથ્થા સાથે ઝડપાયેલા શખ્સોએ ગોવાના સપ્લાયરનું નામ આપ્યું છે. મોડીરાત્રે ધરારનગરમાં એક મકાનમાં દરોડો પાડી એલસીબીએ દારૂની નાની મોટી ૭૦ બોટલ સાથે એકને પકડી લીધો છે. જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ધ્રોલ નજીકના સોયલ ગામ પાસે એક મોટરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવવામાં આવતો હોવાની બાતમી એલસીબીના કિશોર પરમાર, અરજણભાઈ, ધર્મેન્દ્રસિંહ, ઋષિરાજસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ ... વધુ વાંચો »

Apr 1, 2025
શનિદેવતાનું જન્મસ્થળ અને પનોતી માતાજીનું અજોડ મંદિરઃ ખંભાળિયા તા. ૧: ભણવડના હાથલામાં શનિદેવના જન્મસ્થાને થતી અમાવસ્યાના ભાવિકો ઉમટી પડ્યા હતાં. ભાવિકો પનોતી ઉતારવા પણ ચહોંચ્યા હતાં. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના હાથલા ગામે શનિદેવનું અત્યંત પ્રાચીન તથા જન્મસ્થળ હોય, શનિ અમાવસ્યા તથા શનિદેવનો મીન રાશિમાં પ્રવેશ સાથે પાંચ ગ્રહના યોગનો પણ દિન હોય તથા કર્ક રાશિની અઢી વર્ષની પનોતી તથા મકર રાશિની સાડાસાતી પનોતી પૂર્ણ થતી હોય તથા ચાલુ પનોતીમાં રાહત માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતાં જેથી પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો તથા ગામના અગ્રણીઓ તથા પૂજારી દ્વારા ... વધુ વાંચો »

Apr 1, 2025
દંડિત કરાયેલી કોલેજના જ આચાર્યની શંકાસ્પદ નિમણૂકથી ચર્ચા જાગી જામનગર તા. ૧: જામનગર સ્થિત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જે કોલેજને દંડ ફટકારવામાં આવ્યો હતો તે ભાવનગરની કોલેજના આચાર્યને હવે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે મૂકવામાં આવતા ચર્ચા જાગી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકારના સહયોગથી જામનગર આયુર્વેદ સહિત ટ્રેડીશનલ મેડીસીન સેન્ટર બની રહ્યું છે. બીજી તરફ ભાવનગરની આયુ. કોલેજના આચાર્ય વૈદ્ય નરેશ જૈનએ આયુ. યુનિ.ને જણાવ્યું હતું કે વર્ષ ર૦રર-ર૩ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના માર્કસની એન્ટ્રી કરવાની માનવીય ભૂલના કારણે રહી ગઈ હતી જેમાં યુનિવર્સિટીએ પરિણામ જાહેર નહીં ... વધુ વાંચો »

Apr 1, 2025
વર્લીના આંકડા લખતા ત્રણ શખ્સ પકડાયાઃ જામનગર તા.૧ : જામનગરના ગોકુલનગર પાણાખાણમાં ગંજીપાના કૂટતા ત્રણ શખ્સ ઝડપાયા છે. ખાનકોટડા ગામની સીમમાં ગઈરાત્રે તીનપત્તી રમતા પાંચની પોલીસે ધરપકડ કરી છે. દરબારગઢ તથા કાલાવડ, ખટીયામાંથી ત્રણ વર્લીબાજ મળી આવ્યા છે. જોડીયા-ભુંગામાં નોટના નંબર પર જુગાર રમતા બે ઝડપાયા છે. જામનગરના ગોકુલનગર નજીક પાણાખાણની શેરી નં.૯ માં ગઈકાલે બપોરે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડયો હતો. ત્યાંથી ચેતન ગગજીભાઈ પરમાર, સાગર બિપીનભાઈ કણઝારીયા, અશોક ઘેલાભાઈ ભાંભેરા નામના ત્રણ શખ્સ ગંજીપાના કૂટતા મળી આવ્યા હતા. પટમાંથી રૂ.૧૪ હજાર રોકડા ... વધુ વાંચો »

Apr 1, 2025
છેલ્લા ઘણાં સમયથી અમેરિકન વેપારીઓ ખોટનો સામનો કરી રહ્યા છેઃ વ્હાઈટ હાઉસ નવી દિલ્હી તા. ૧: અમેરિકન ચીજો પર ભારત ૧૦૦ ટકા ટેરિફ લગાવે છે, અને હવે જેવા સાથે તેવાનો સમય આવ્યો હોવાનું વ્હાઈટ હાઉસનું મોટું નિવેદન સામે આવ્યું છે. અમેરિકા વિશ્વભરના દેશો પર બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવા સજ્જ છે. વ્હાઈટ હાઉસે જેવા સાથે તેવા થવાનો સમય આવી ગયો હોવાનું નિવેદન આપતા ભારત સહિત તમામ દેશો ચિંતિત બન્યા છે. વ્હાઈટ હાઉસે નિવેદન આપ્યું કે, ભારત અમેરિકાની કૃષિ પ્રોડક્ટ્સ પર ૧૦૦ ટકા ટેરિફ વસૂલે છે. સાથે અન્ય દેશ પણ ... વધુ વાંચો »

Apr 1, 2025
ઉપસ્થિત મહાનુભાવોએ આયુર્વેદના પ્રચાર-જનજાગૃતિ અંગે વ્યકત કર્યા પ્રતિભાવોઃ જામનગર તા. ૧: તાજેતરમાં જામનગરમાં આયુર્વેદ ક્ષેત્રના મહાનુભાવોનો સન્માન સમારંભ સમિટ ઓફ ઓનર યોજાયો હતો. જામનગરમાં તાજેતરમાં બીએએમએસ પ્રેકિટસનર્સ એસોસિએશન, જામનગર દ્વારા ડો. તનુજા નેસરી (નવનિયુકત ડાયરેકટર, ઈટ્રા), ડો. વિનોદ ભંડેરી (નવનિયુકત જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ)ના સ્વાગત અને ડો. મુકુલ પટેલ (ઉપકુલપતિ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર)ના વિદાય સમારંભ માટે સમિટ ઓફ ઓનર- મહાનુભાવોના સન્માન સમારોહના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. તનુજા નેસરી (ડાયરેકટર, ટ્રાઈ)એ તેમના સંબોધનમાં જણાવ્યું કે આયુર્વેદના વૈશ્વિક સ્તરે પ્રસાર અને પ્રચાર કરવા ... વધુ વાંચો »

Apr 1, 2025
અમદાવાદ, સુરત, વડોદરાની જેલમાં મોકલી દેવાયાઃ જામનગર તા.૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ આચરતા તત્ત્વો સામે કડક પગલાં ભરાઈ રહ્યા છે. તે દરમિયાન ત્રણ શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ત્રણેયને અમદાવાદ, વડોદરા, સુરતની જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા પોલીસે બુટલેગરો, ખનીજમાફીયા, ભૂમાફીયા વગેરે અસામાજિક તત્ત્વો સામે પગલાં ભરવાનું શરૂ કર્યા પછી એસપી નિતેશ પાંડેય ની સૂચનાથી સહદેવ જેઠાભાઈ પાબોદરા, લખમણ અરભમ ખુંંટી અને જયમલ સુડાવદરા ઉર્ફે જયલા મેર નામના ત્રણ શખ્સ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. તે દરખાસ્તોને મંજૂર કરાતા ... વધુ વાંચો »

Apr 1, 2025
૩૦૦ વિદ્યાર્થીને અપાયું માર્ગદર્શનઃ જામનગર તા.૧ : જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એ.કે. દોશી ભવન્સ સ્કૂલ તથા ડેન્ટલ હોસ્પિટલમાં સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એ.કે. દોશી ભવન્સ સ્કૂલ તથા ડેન્ટલ હોસ્પિટલમાં સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ સેમિનારમાં ૩૦૦ જેટલા વિદ્યાર્થી અને ૨૦ શિક્ષકોને માર્ગદર્શન આપવા ઉપરાંત પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયોજન વેળાએ સાયબર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.કે. ઝાલા, સ્ટાફના રાજુભાઈ પરમાર, પૂજાબેન ધોળકીયા, વિક્કી ઝાલા સાથે રહ્યા હતા.   જો વધુ વાંચો »

Apr 1, 2025
રામનવમીના દિવસે લોહાણા મહાજન વાડીમાં જામનગર તા. ૧: જામનગર લોહાણા મહાજન દ્વારા પરંપરાગત રામનવમીના પરમકુપાળુ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની અસીમ કૃપાથી તેમજ સંત શિરોમણી પ.પૂ.જલારામ બાપાના આશીર્વાદથી ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાકટય મહોત્સવ ઉજવવાનું આયોજન કરેલ છે. શ્રી મોદી લોહાણા મહાજનવાડી જામનગરમાં તા.૫-૪-૨૦૨૫ શનિવારના રાત્રે ૮-૦૦ થી ૧૦-૦૦ રામધૂન અને સંવત ર૦૮૧ ચૈત્ર સુદ - ૯ તા.૬-૪-૨૦૨૫ને રવિવારના રામનવમીના પવિત્ર દિને ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાકટય મહોત્સવ ધામધુમથી ઉજવવામાં આવનાર છે, આ મંગલમય દિવસે સવારે ૧૦-૩૦ કલાકથી પૌરાણિક ધર્મસ્થાન શ્રી રામચંદ્રજી મંદિરમાં પૂજનવિધિ તથા ભગવાન શ્રી રામચંદ્રજી મંદિરના શિખરે ધ્વજારોહણ ચેતનભાઈ રતિલાલ માધવાણી,શિલ્પાબેન ચેતનભાઈ માધવાણી, નિલેષભાઈ હિરાલાલ ઠકરાર, હિનાબેન નિલેષભાઈ ઠકરાર, મુકેશભાઈ છેલભાઈ ... વધુ વાંચો »

Apr 1, 2025
જે દિવસે પરીક્ષા હોય તે દિવસે નિયત સમય માટે જામનગર તા. ૧: જામનગરમાં યોજાનાર જેઈઈ મેઈન્સની પરીક્ષાને લઈને પરીક્ષા કેન્દ્રના ૩૦૦ મીટરના વિસ્તારમાં કોપીયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી નવી દિલ્હી દ્વારા આયોજિત જોઈન્ટ એન્ટરન્સ એક્ઝામીનેશનની પરીક્ષા  તા.૨-૪-૨૦૨૫ થી તા.૦૪-૦૪-૨૦૨૫ તથા તા.૦૭-૦૪-૨૦૨૫થી તા.૦૯-૦૪-૨૦૨૫ દરમિયાન યોજવામાં આવશે. જામનગર જિલ્લામાં મહાપ્રભુજીની બેઠક પાસે અમાત્યા ગ્લોબલ આઈ.ટી.સોલ્યુશનમાં આ પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા દરમ્યાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. આ ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉતરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના ... વધુ વાંચો »

Apr 1, 2025
પીણાની ૭૪ બોટલ કબજે કરતી પોલીસઃ જામનગર તા.૧ : દ્વારકાના ટુંપણી ગામમાં એક પ્રોવીઝન સ્ટોરમાં નશાકારક પીણુ વેચાતું હોવાની બાતમી પરથી ત્રાટકેલી દ્વારકા પોલીસે ૭૪ બોટલમાં ભરેલુ પીણું કબજે કર્યું છે અને ત્રણ શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે. દ્વારકા તાલુકાના ટુંપણી ગામમાં એક દુકાનમાં નશાકારક પીણાનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી પરથી ગયા શુક્રવારે દ્વારકા પોલીસ સ્ટેશનના સ્ટાફે ટુંપણી ગામમાં ચામુંડા પ્રોવીઝન નામની દુકાને દરોડો પાડ્યો હતો. તે દુકાનમાંથી હેન્ડ રબની આડમાં ગ્રીન એપલ હેન્ડ રબ તથા ઓરેન્જ હેન્ડ રબની ૭૪ બોટલ મળી આવી હતી. આ પીણામાં આલ્કોહોલ હોવાનું અને ... વધુ વાંચો »

Apr 1, 2025
બોઈલર ફાટ્યુ હોવાની આશંકા ડીશા તા. ૧: ડીસામાં ફટાકડાની ફેકટરીમાં આગ લાગતાં પાંચ શ્રમિકોના મોત થયા છે. બનાસકાંઠાના ડીસા રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે. અત્યાર સુધી પાંચ શ્રમિકોના મોત થઈ ચુક્યા છે. મોતનો આંકડો હજુ વધી શકે છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે વધુ વાંચો »

Apr 1, 2025
જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર (વેસ્ટ) દ્વારા આયોજીત જામનગર તા. ૧: જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર (વેસ્ટ) દ્વારા ઓપન જામનગર જનરલ નોલેજ ક્વીઝ કોમ્પિટીશન યોજવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, અતિથિ વિશેષ તરીકે મુકેશભાઈ પાઠક, રવિભાઈ, ભગવાનજીભાઈ કાનાણી, અશોકભાઈ જોશી, દેવેનભાઈ જોશીએ વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહીત કર્યા હતાં. ક્વીઝ માસ્ટર તરીકે પૂર્વ લીમ્કાબુક રેકોર્ડ હોલ્ડર આનંદ દવેએ ક્વીઝનું સંચાલન કર્યું હતું. સંસ્થાના પ્રમુખ કુમુદીની ડિસોઝાએ સ્વાગત પ્રવચન અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિલેષ ગોહિલ તથા હેતલ વજાણીએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હીનાબેન વોરા, વીણાબેન, ધર્મીષ્ઠાબેન કુબાવત, કાજલ ... વધુ વાંચો »

Apr 1, 2025
આઠ શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત પાંચ કિશોરની અટકઃ જામનગર તા.૧ : ખંભાળિયા પંથકની એક લોકગાયિકાનો વીડિયો સોશિયલ મીડિયા પર મોર્ફ કરીને વાયરલ કરનાર શખ્સો સામે લોકગાયિકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેણીને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આઠ શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત પાંચ કિશોરને પોલીસે દબોચી લીધા છે. ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા એક મહિલા ગાયિકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, કોઈએ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી તેણીના સ્ટેજ પ્રોગ્રામના વીડિયો સાથે ખરાબ વીડિયો જોડી દઈ તે વીડિયોના ખૂણામાં અશ્લીલ વીડિયો જોડી તેણીને બદનામ કરવાનો પ્રયાસ કર્યાે છે. વધુ વાંચો »

Apr 1, 2025
શનિવારે રાત્રે કરી નખાઈ હતી યુવાનની હત્યાઃ જામનગર તા.૧ : જામનગરના દિગ્જામ સર્કલ પાસે રેતીના ઢગલા પરથી શનિવારે રાત્રે લોહીલુહાણ હાલતમાં મળેલા યુવાનનું મૃત્યુ નિપજતા તેના માતાએ અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી એક મહિલા સહિત આઠ વ્યક્તિએ તે યુવાનની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ તમામ આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. જામનગરના દિગ્જામ સર્કલ નજીકના સિદ્ધાર્થનગરની શેરી નંં.૪માં રહેતા કાનજીભાઈ ધનજીભાઈ પરમાર નામના યુવાનને અગાઉની માથાકૂટનું સમાધાન કરવા માટે શનિવારે રાત્રે બોલાવી કેટલાક શખ્સોએ અપહરણ કર્યા પછી હીનાબેન દેપાળભાઈ મકવાણાના ઘેર લઈ જઈ પાઈપથી માર મારી લોહીલુહાણ હાલતમાં તેઓને રેતીના ... વધુ વાંચો »

Apr 1, 2025
બાળકોના આરોગ્ય પર જોખમ સાધના કોલોનીમાં હમણાં જ કાર્યરત થયેલ આંગણવાડીના પ્રવેશદ્વાર પાસે જ કચરો-એંઠવાડ-પ્લાસ્ટીકના ડુચ્ચા ફેંકવામાં આવે છે. સિદ્ધિ વિનાયક મેઈન રોડ પર આવેલ આંગણવાડી પાસે કચરાનું જાણે મોટુ ડમ્પીંગ પોઈન્ટ બની ગયું છે. અહીં ગંદકી- કચરા- એઠવાડનખાયો હોવાથી ત્યાં માખી- મચ્છર- જીવાતોના ઉપદ્રવ અને દુર્ગંધના કારણે આંગણવાડીના બાળકોના આરોગ્ય પર જોખમ તોળોયેલું રહે છે. એટલું જ નહીં અહીં કચરો-ગંદકી ફેંકવા ઢોરના અડીંગા જામતા હોય, બાળકો ઢોરની ઢીકે ચડી જવાની પણ દહેશત રહે છે.  મનપા તંત્ર દ્વારા તાકિદે આ ગંદકી દૂર કરવા અને અહીં કચરો ન ઠલવાય તેવી વ્યવસ્થા કરવા માંગણી ઉઠવા પામી છે. જો  વધુ વાંચો »

Apr 1, 2025
ભગવાન શ્રી દ્વારકાધીશને રાજધિરાજ કહેવામાં આવે છે. અર્થાત્ જગતમાં દ્વારકાધીશથી મોટું કોઈ શ્રીમંત નથી. હાલ વનતારાના પ્રણેતા અને રિલાયન્સના અનંત અંબાણી દ્વારકાની પદયાત્રા કરી રહ્યા છે ત્યારે તેઓએ યાત્રા દરમિયાન મીડિયા સાથેના સંવાદમાં તેઓ કૃષ્ણ ભક્તિથી ધન્ય થઈ રહ્યા હોવાની અનુભૂતિ વ્યક્ત કરી હતી તથા 'દ્વારકાધીશ અમારા માલિક છે' એવા વિધાન વડે રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશના મહાત્મયને અભિવ્યકત કર્યું હતું. અનંત અંબાણીએ શ્રીજી બાવાની કૃપાથી પદયાત્રાની શક્તિ મળતી હોવાનું જણાવી શ્રીનાથજી અને દ્વારકાધીશ સૌના ઉપર કૃપા કરે એવી પ્રાર્થના કરી હતી.   જો આપને આ વધુ વાંચો »

Apr 1, 2025
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભાટિયા તા. ૧: જામનગરની ડી.કે.વી. કોલેજના એનએસએસ વિભાગ દ્વારા ડો. પરેશભાઈ બાણગોરિયાના માર્ગદર્શન હેઠળ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળા, પાણીના કુંડા તથા ચણનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય ડો. પરેશભાઈ બાણગોરિયાએ ચકલીના માળા અને ચણની સમયાંતરે કાળજી અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા એનએસએસ યુનિટ-૧ ના પ્રો.ઓ. ડો. કૌશિક જોષી, યુનિટ-ર ના પ્રો.ઓ. ડો. વિનોદ જાડા, એડ.ઓ. દેવેન્દ્રસિંહ રાઠોડ, ડો. અંકુર કણસાગરા, ડો. પરી કુંડલિયા, ડો. દિલીપ ભાયાણી, ડો. હીરજી સીંચે જહેમત ઊઠાવી હતી.   જો  વધુ વાંચો »

Apr 1, 2025
કેન્દ્રિય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ જામનગર તા. ૧: હાલાર પંથકના બાકી રહેલા મંડલ અને વોર્ડના પ્રમુખની વરણી કરી દેવામાં આવી છે. કેન્દ્રિય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મક્તા અને સમરસતા સાથે મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે. જેના આધારે જામનગર મહાનગરના બાકી વોર્ડના પ્રમુખોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જામનગર મહાનગરના બાકી વોર્ડના વોર્ડ પ્રમુખમાં વોર્ડ નં. ર ના પ્રમુખ રિદ્ધિશભાઈ વાશુરભાઈ ડેર અને વોર્ડ નં. ૧પ ના પ્રમુખ જયેશભાઈ તુલસીભાઈ અકબરીની નિમણૂક કરવામાં ... વધુ વાંચો »

Apr 1, 2025
અન્ય વેપારીએ અદાલતમાં નાખી ધાઃ જામનગર તા.૧ : જામનગરમાં સોપારીનો વ્યવસાય કરતા એક આસામી સામે રૂ.દોઢ લાખના ચેક પરતની અદાલતમાં ફરિયાદ કરવામાં આવી છે. જામનગરમાં શ્રીરામ ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા બિપીન ભાઈ તુલસીદાસ વિઠ્ઠલાણી પાસેથી રૂ.૧૩,૧૮,૬૩૫ની સોપારી ચામુંડા એજન્સીવાળા ધવલ દિનેશભાઈ રાઠોડે ખરીદી હતી. તે રકમની ચૂકવણી માટે ધવલે ચેક આપ્યો હતો. તે ચેકમાંથી રૂ.૭પ હજારના બે ચેક પરત ફરતા નોટીસ પાઠવ્યા પછી બિપીન ભાઈએ કોર્ટમાં ધવલ દિનેશભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી  તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા છે. જો આપને  વધુ વાંચો »

Apr 1, 2025
જી. જી. હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે જામનગર તા. ૧: જામનગરની જી.જી. હોસ્પિટલ હાલ કેસ કઢાવવા માટે સરકાર તરફથી શરૂ કરેલ દ્ગીટંખ્તીહ.ીર્રજૅૈંટ્ઠઙ્મ પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં સ્કેન એન્ડ શેર સુવિધા ચાલુ કરવામાં આવેલ છે. જેના દ્વારા દર્દીઓને ઓ.પી.ડી કેસ કઢાવવા માટે લાંબી લાઈનમાં ઉભું રહેવાની જરૂર પડશે નહીં. દર્દીએ પ્રથમ પોતાનું આભા કાર્ડ બનાવવાનું રહેશે.  જેના સ્ટેપ જોઈએ તો સ્માર્ટ મોબાઈલમાં આભાએપ ડાઉનલોડ કરવી. આધાર કાર્ડના નંબર તેમાં ઉમેરવા, આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તેમાં ઓ.ટી.પી આવે તે નાખ્યા પછી મોબાઈલ નંબર ઉમેરવો અને તે પછી આભા એડ્રેસ કોઈ એક પસંદ કરવાનુ રહેશે. તે પછી આભા એડ્રેસ અને નંબર ... વધુ વાંચો »

Apr 1, 2025
જામનગર તા. ૧: જામનગરની ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્રાન્ચના તમામ મેમ્બરને તેમની વિગતો અપડેટ કરાવી લેવા સૂચના આપવામાં આવી છે. દર વર્ષે મેમ્બરશીપ કાર્ડ અપડેટ કરવાના હોવાથી મેમ્બરશીપની ફીની પહોંચ સાથે રાખીને રેડક્રોસ ઓફિસ, નેશનલ હાઈસ્કૂલમાં તા. ૧૦-૪-ર૦રપ સુધીમાં દરરોજ સાંજે પ થી ૬ દરમિયાન (રવિવાર સિવાય) વિગતો અપડેટ કરાવી લેવા ચેરમેન બિપીનભાઈ ઝવેરી, વાઈસ ચેરમેન ડો. અવિનાશ ભટ્ટ તથા સેક્રેટરી ડો. વિહારીભાઈ છાટબારે જણાવ્યું છે.   જો આપને આ પોસ્ટ ગમી  વધુ વાંચો »

Apr 1, 2025
જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જામનગર તા. ૧: જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી લાલપુરમાં તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટરે અરજદારોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતાં અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૦ જેટલા અરજદારોએ રાશનકાર્ડના લાભો મળવા, ૭/૧ર પાનીયા અલગ કરવા, હક્ક પત્રકમાં કૂવો તથા બોર ચડાવવા, વરસાદી પાણીનો નિકાલ વગેરે બાબતોને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતાં જે તમામ પ્રશ્નોનું સ્થળ પર જ જરૂરી કાર્યવાહી કરી નિરાકરણ લવાયું હતું. અરજદારોના પ્રશ્નોના નિરાકરણ લાવવાની સાથે કલેક્ટરે ... વધુ વાંચો »

Apr 1, 2025
આવતીકાલે માટેલ જતા પદયાત્રીઓ માટે જામનગર તા. ૧: શિવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા સ્વ. કિશોરભાઈ ભીમજીભાઈ રાઠોડ (કિશોર ટ્રેડર્સ)ના સ્મરણાર્થે જામનગરથી માટેલ જતા પદયાત્રીઓ માટે (ફ્રુટ જ્યુસ)નો સેવા કેમ્પ નાગનાથ ગેઈટ ચોકડી પાસે વિક્ટોરીયા પુલ મેઈન રોડ કોટક મેડિકલની બાજુમાં તા. ૦૨-૦૪-૨૫ના બુધવારે બપોરે ૩:૩૦ કલાકે ચાલુ થશે. સર્વે પદયાત્રીઓ તેમજ ધર્મપ્રેમી જનતાને આ કેમ્પનો લાભ લેવા શિવ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ અને શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી સાગર કિશોરભાઈ રાઠોડે જણાવ્યું છે.   જો આપને આ વધુ વાંચો »

Apr 1, 2025
લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક સેવા બજાવનાર જામનગર તા. ૧: જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી  વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલા પી.આર. સિંધીયાનો વિદાયમાન સમારંભ યોજાયો હતો. વિદાય સમારહોમાં ખીજડિયા પક્ષી અભ્યારણ્ય રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વધાસિયા, ગુજરાત પાણી પુરવઠા બોર્ડના વિભાગીય હિસાબનીશ દિલીપસિંહ જેઠવા, જાણીતા પક્ષીવિદ્ શાંતિલાલ વરૂ, જયપાલસિંહ જાડેજા, વન્યજીવન ફોટોગ્રાફર યશોધન ભાટિયા, વિશ્વાસ ઠક્કર, ડો. મૌલિક વરૂ, પક્ષી નિરીક્ષકો કુણાલ જોશી, આશિષ પાણખાણીયા, આનંદ પ્રજાપતિ, અંકુર ગોહિલ, યુવરાજસિંહ સોઢા, સુભાષ ગંઢા, નીતિનભાઈ, જુમા સફીયા, કમલેશ રાવત, ખગોળશાસ્ત્રી છગનભાઈ મોઢવાડીયા તથા તેમના સહકર્મી જગુભા જાડેજા, દાફળાભાઈ તથા તેમના પરિવારજનો તેમજ નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજા, વનરાજસિંહ ચૌહાણ, ... વધુ વાંચો »

Apr 1, 2025
ખંભાળીયા તા. ૧: ખંભાળીયા લોહાણા દત્તાણી કુટુંબના કૂળદેવી શ્રી રૂડીલાખી માતાજીનો ચૈત્રી નવરાત્રિ હવન ચૈત્ર સૂદ આઠમના તા. પ-૪-ર૦રપ, શનિવારના યોજાયો છે. તા. ૩૦-૩-ર૦રપ ના હવન માટે ડ્રો માં નક્કી થયા મુજબ ધ્રુવ સંજયભાઈ દત્તાણી અમદાવાદવાળા મુખ્ય યજમાન તરીકે બેસશે. બપોરે ૧.૧પ વાગ્યે બીડું હોમાશે. સ્થાનિક અને બહારગામથી પધારેલા સમૂહ પ્રમાણે તથા રાત્રે ૭.૩૦ વાગ્યે દીપમાળાના દર્શન યોજાયા છે. જેનો લાભ લેવા દત્તાણી પરિવારોને અનુરોધ કરવામાં આવ્યો છે.   જો આપને આ પોસ્ટ  વધુ વાંચો »

Apr 1, 2025
રૂપિયા ૩૧.૧૧ કરોડનો પાણી વેરો વસુલાયોઃ પત્રકાર પરિષદમાં અપાઈ માહિતી જામનગર તા. ૧: જામનગર મહાનગરપાલિકાએ વર્ષ-ર૦ર૪-રપ ના નાણાકીય વર્ષમાં મિલકત વેરાની રૂ. ૧પ૬.૪૭ કરોડ, પાણી વેરાની રૂ. ૩૧.૧૧ કરોડ સહિત વિવિધ આવક મળી કુલ રૂ. ૪રપ કરોડથી વધુની આવક મેળવી છે. જામનગર મહાનગર પાલિકાની બાકી વેરા વસુલાત માટે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી આસી કમિશનર (ટેક્ષ) જીગ્નેશ નિર્મળની રાહબારી હેઠળ ટેક્ષ શાખાએ વર્ષ દરમ્યાન સતત કડક વસુલાત કરતા સારી આવક મેળવી છે. મહાનગર પાલિકાએ મેળવેલ આવકની વિગતો આપવા આજે પત્રકાર પરિષદ બોલાવાઈ હતી. જેમાં કમિશનર ડી.એન. મોદી, નાયબ મ્યુનિ. કમિશનર ... વધુ વાંચો »

Apr 1, 2025
ધોરણ-૬ અને ધોરણ-૧૨ની સ્કોલરશીપ માટે જોડીયા તા. ૧: જોડીયા તાલુકામા ૨૨મી માર્ચના સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ધોરણ પ માં અભ્યાસ કરતા ૫૦૫ વિદ્યાર્થીઓએ જોડિયાના બે પરીક્ષા કેન્દ્રો ઉપરથી ધોરણ ૬ થી ૧૨ ની સ્કોલરશીપ માટેની સીએટીની પરીક્ષા આપી. જેમાં ૧૨૦ ગુણના ૧૨૦ એમસીકયુ પ્રશ્નો પૂછવામાં આવ્યા. સીએટી મેરીટના આધારે ભવિષ્યમાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવનાર છે. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેના માટે એસઓપી મુજબ સુચારૂ આયોજન અને સંચાલન કરી ઉમેદવારો વિશ્વાસપૂર્વક અને નિર્ભય પણે પરીક્ષા આપી શકે તેમ જ આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની અવ્યવસ્થા કે ગેરરીતિ ન થાય અને પરીક્ષા ... વધુ વાંચો »

Apr 1, 2025
પવનચક્કીની પાંખ લઈને જતું હતું ત્યારે ખંભાળિયા તા. ૧: રાવલ-કલ્યાણપુર રોડ પર દેવળિયા પાસે એક વિશાળ ટ્રેઈલર પવનચક્કીની પાંખ લઈને જતું હતું ત્યારે ઓચીંતુ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. પાંખ તથા ટ્રેઈલરને નુક્સાન થયું હતું, પણ સદ્નસીબે કોઈ જાનહાની કે ઈજા થઈ ન હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર  વધુ વાંચો »

Apr 1, 2025
રૂ.૧૫ હજારનો મોબાઈલ સેરવાયોઃ જામનગર તા.૧ : જામનગરના પ્રદર્શન મેદાનમાં કાર્યરત કરવામાં આવેલા એસટી ડેપોમાં પ્લેટફોર્મ નં.૮ પાસેથી ભાણવડના આસામીના ખિસ્સામાંથી રૂ.૧પ હજારનો મોબાઈલ સેરવી  ખિસ્સા કાવતરૂઓએ નવા ડેપોનું જાણે 'ઉદ્ઘાટન' કર્યું છે. જામનગરના સાતરસ્તા નજીક આવેલા પ્રદર્શન મેદાનમાં થોડા દિવસ પહેલાં જ એસટી ડેપો કાર્યરત કરવામાં આવ્યો છે તેમાં શનિવારે સવારે ભાણવડ શહેરના રણજીતપરામાં રહેતા જયપાલ નરોેત્તમભાઈ નકુમ નામના યુવાન બસની રાહ જોઈને પ્લેટફોર્મ નંબર ૮ પાસે ઉભા હતા. આ વેળાએ ત્યાં થયેલી ગીર્દીમાં કોઈ શખ્સે લાભ લઈ જયપાલ નકુમના પેન્ટના ખિસ્સામાંથી ઓપો કંપનીનો રેનો-૧૧ મોડલનો રૂ.૧પ હજારની કિંમતનો મોબાઈલ સેરવી લીધો હતો. તેની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી ... વધુ વાંચો »

Apr 1, 2025
ઈકો મોટર પાછળ ટ્રક અથડાઈ પડ્યોઃ છકડાને મોટરે મારી ટક્કરઃ જામનગર તા.૧ : જામનગર-કાલાવડ રોડ પર વરૂડી ગામના પાટીયા પાસે ગઈકાલે સાંજે નગરના ભાનુશાળી પરિવારના બાઈકને એક મોટરે ઠોકર મારતા પુત્ર, પિતા, દાદી ઘવાયા છે. હાપા પાસે મોટરને પાછળથી ટ્રકે ટક્કર મારતા મોટરમાં નુકસાન થયું છે. ત્રણ સપ્તાહ પહેલાં ધ્રોલ પાસે છકડાની પાછળ મોટર ટકરાઈ પડતા લૈયારાના છકડાચાલકને ઈજા થઈ છે. જામનગરમાં રહેતા હંસાબેન કાંતિભાઈ નંદા, દીપકભાઈ કાંતિભાઈ નંદા, શ્યામ દીપકભાઈ નંદા સહિતના વ્યક્તિઓ ગઈકાલે કાલાવડ નજીક આવેલા રણુજામાં બીજ નિમિત્તે દર્શન કરવા માટે બાઈક પર રવાના થયા હતા. વધુ વાંચો »

Apr 1, 2025
ખંભાળિયાના આસામીએ પોલીસમાં નોંધાવી ફરિયાદઃ   જામનગર તા.૧ : ખંભાળિયાના ચુનારાવાસમાં રહેતા અને કોટા ગામ પાસે કરમદીમાં ગોડાઉન ધરાવતા આસામી દ્વારા રાખવામાં આવેલી અને સોના-ચાંદીના કામમાં વપરાતી ધૂળમાંથી કોઈ શખ્સો ગોડાઉનનું તાળું તોડીને પાંચ ટન ધૂળ ઉસેડી ગયા છે. ખંભાળિયા શહેરના ચુનારા વાસમાં રહેતા અને ખંભાળિયા તાલુકાના કોટા ગામમાં કરમદી પાસે ખેતર તથા ગોડાઉન ધરાવતા રાજુભાઈ છનભાઈ પરમારે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં રૂ.૫ લાખની કિંમતની સોના-ચાંદીના કામમાં લેવાતી પાંચ ટન ધૂળ ચોરાઈ ગયાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તેના ગોડાઉનમાં સોના-ચાંદીના કામમાં લેવાતી ધૂળ રાખવામાં આવી હતી. તેમાંથી કોઈ શખ્સો તાળુ તોડી અંદર ઘૂસ્યા પછી રૂ.પ લાખની કિંમતની પાંચ ટન ધૂળ ઉસેડી ... વધુ વાંચો »

Apr 1, 2025
કાલાવડના મોટા વડાળામાં મહિલાનો ગળાફાંસોઃ જામનગર તા.૧ : કાલાવડના મોટા વડાળા ગામમાં રહેતા એક મહિલાએ પોતાના પતિને ધ્રોલના સણોસરામાં જ્ઞાતીના કાર્યક્રમમાં જવાની ના પાડી હોવા છતાં પતિ જતાં માઠું લાગી આવવાથી આ મહિલાએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. જ્યારે કલ્યાણપુરના સતાપરમાં ખેતમજૂરી કરતા એક દંપતીએ રોજબરોજના કંકાસથી કંટાળી વિષપાન કર્યા પછી બંનેના મૃત્યુ નિપજ્યા છે. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં વસવાટ કરતા વિક્રમભાઈ ટપુભાઈ સાડમીયા નામના યુવાન ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં યોજાયેલા જ્ઞાતિના કાર્યક્રમમાં જવા માટે તૈયારી કરતા હતા. તેઓને પત્ની સવિતાબેને તે કાર્યક્રમમાં જવાની ના પાડી હતી. વધુ વાંચો »

Apr 1, 2025
ગુગળી બ્રાહ્મણોએ રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદન છતાં પગલા ન લેવાતા દ્વારકા તા. ૧: સ્વામિનારાયણ સંપ્રદાયનાં પુસ્તકમાં દ્વારકાનાં વિવાદિત ઉલ્લેખ તથા સ્વામિ નારાયણનાં સંતોનાં ભગવાન દ્વારકાધીશ અંગેનાં વિવાદિત નિવેદનો પછી દ્વારકામાં ગુગળી જ્ઞાતિ તથા સર્વે સમાજ-સંગઠનો દ્વારા એસડીએમ સહિતના અધિકારીઓને આવેદન પાઠવી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો છતાં કોઇ નક્કર પગલા ન લેવાતા આ મુદ્દે આગળનાં આંદોલનની રૂપરેખા માટે ગુગળી જ્ઞાતિ દ્વારા ગઇકાલે દ્વારકામાં બ્રહ્મપુરીમાં મહાસભા યોજાઇ હતી જેમાં સમસ્ત બ્રહ્મસમાજ તથા તમામ સંગઠનો - વિવિધ જ્ઞાતિનાં આગેવાનો અને સ્થાનિક મહાનુભાવો જોડાયા હતાં. મહાસભામાં હવે સ્વામિનારાયણ સંપ્રદાય વિરૂદ્ધ આંદોલન પ્રચંડ બનાવવાનો એક સૂરે નિર્ણય લેવાયો હતો. અત્યાર સુધી કરાયેલા વિરોધ અને આવેદનોને ... વધુ વાંચો »

Apr 1, 2025
બાયપાસ જેવી સગવડ આપનાર સામે તવાઈ કયારે ? જામનગર તા. ૧: જામનગર જિલ્લાના સોયલ અને બેડ ગામના ટોલટેક્સ પ્લાઝા પરથી પસાર થતા વાહનો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જો કે, આ પ્રકારના જાહેરનામાની અસરો કેટલી થાય છે, તે અંગે ચર્ચા થઈ રહી છે. ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ગાંધીનગર અને એલ.એન્ડ ટી. રાજકોટ-વાડીનાર ટોલવે લિમિટેડ વચ્ચે રાજકોટ-જામનગર- વાડીનાર રોડ ચારમાર્ગી બનાવવા અંગે કેન્દ્ર સરકારની વાયેબીલીટી ગેપ ફંડિગ યોજના હેઠળ એગ્રીમેન્ટ કરવામાં આવેલ છે. જે મુજબ નિયત કરેલા વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસુલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. વધુ વાંચો »

Apr 1, 2025
હંગામી રીસીવરની નિમણૂકની માગણીઃ જામનગર તા.૧ : જામનગરની સીદી બાદશાહ જમાતની નવી કારોબારી સામે દાદ અને મનાઈહુકમ માંગતી અપીલ વકફ ટ્રિબ્યુનલમાં કરવામાં આવી છે. જામનગરની સીદી બાદશાહ જમાતના અખ્તર ઈસ્માઈલ વગીંડા ઉર્ફે મુન્ના બાદશાહે કારોબારી સભ્યોના નામ અંગે વકફ બોર્ડમાં ફેરફાર રિપોર્ટ રજૂ કર્યાે હતો. તેઓએ જણાવ્યા મુજબ જમાતમાં ઈકબાલ પીરભાઈનું ગ્રુપ વકફ બોર્ડમાં તકરાર ઉભી કરી, અધ્યક્ષને ગેરમાર્ગે દોરી, જોગવાઈનો ભંગ કરી રિપોર્ટ મંજૂર કરાવ્યા પછી બોર્ડને જાણ કર્યા કે પરવાનગી લીધા વગર જમાતની ઓફિસ અને દુકાનનું તાળુ તોડી તેનો કબજો જમાવી લેવાયો છે. તેથી વકફ ... વધુ વાંચો »

Apr 1, 2025
બે મહિલા સહિત ચાર સામે પોલીસમાં ફરિયાદઃ જામનગર તા.૧ : લાલપુરમાં રહેતા એક વૃદ્ધા તથા તેમનો પુત્ર અને અન્ય વ્યક્તિઓ રિસામણે ચાલ્યા ગયેલા આ વૃદ્ધાના પુત્રવધૂ સાથે સમાધાનની વાત કરવા ગઈકાલે જામનગર આવ્યા હતા ત્યારે વાતચીત દરમિયાન બોલાચાલી થતાં વૃદ્ધા તથા તેમના પુત્ર પર બે શખ્સ અને બે મહિલાએ હુમલો કરી માર માર્યાે હતો. લાલપુર શહેરની શિવનગર સોસાયટીમાં રહેતા હફીઝાબેન કાસમભાઈ ખાખી નામના વૃદ્ધા તથા તેમના પરિવારજનો ગઈ કાલે જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા મોરકંડા રોડ પર સનસિટી-ર સોસાયટી સ્થિત આવ્યા હતા. આ વૃદ્ધાના પુત્રવધૂ થોડા વખતથી ... વધુ વાંચો »

Apr 1, 2025
પિતા-પુત્ર સામે નોંધાયો હતો ગુન્હોઃ જામનગર તા.૧ : જામનગરના પટેલપાર્ક-૩માં એક એપાર્ટમેન્ટમાં હોર્ન વગાડવા બાબતે પિતા-પુત્રએ એક પ્રૌઢ પર હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓનો છૂટકારો કર્યાે છે. જામનગરના રણજીત સાગર રોડ પર પટેલપાર્ક-૩માં આવેલા શિવ દર્શન રેસીડેન્સીમાં રહેતા જોષી આલ્મા મેટરવાળા જયકિશન જોષી તથા તેમના પુત્રી સાથે પાર્કિંગમાં વાહનનું હોર્ન જોરથી વગાડવાના પ્રશ્ને મિશાલ વિનુભાઈ પાંભર, વિનુભાઈ પોપટભાઈ પાંભર નામના પિતા, પુત્રએ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીના વકીલ ધવલ વજાણી, જય અગ્રાવત, જાનકી ભૂત, માનસી ફટાણીયા  દ્વારા કરાયેલી દલીલોને ગ્રાહ્ય રાખી બંને આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. વધુ વાંચો »

Apr 1, 2025
બહુજન સમાજ પાર્ટીના કાર્યકરોનું સંમેલન જામનગર તા. ૧: જામનગરમાં બહુજન સમાજ પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં બસપાના ગુજરાત પ્રદેશ કેન્દ્રિય કો.ઓ. ડો. સુરેન્દ્રસિંહ કલોરિયા, ગુજરાત પ્રદેશ મહાસચિવ અરવિંદભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતાં. આ સંમેલનમાં જામનગર જિલ્લા પ્રભારી તરીકે એન.એમ. સોલંકી, ડાયાભાઈ મકવાણા, અશોકકુમાર ચૌધરી, નટવરભાઈ ચાંચિયા, રાજુભાઈ ધુંડા, જામનગર જિલ્લા ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ દલવાડી, શહેર પ્રમુખ તરીકે જ્યોતિબેન ભારવાડિયા, શહેર પ્રભારી તરીકે મીનાબેન રાઠોડ, કાલાવડ વિધાનસભા વિસ્તાર માટે પ્રમુખ તરીકે મનુભાઈ વઘોરા, ૭૭-જામનગર માટે પ્રમુખ તરીકે જગદીશભાઈ પરમાર, જામજોધપુર માટે પ્રમુખ તરીકે રમેશભાઈ મકવાણની નિમણૂક કરાઈ હતી.   જો વધુ વાંચો »

Apr 1, 2025
સલાયા પોલીસ મથકમાં આગામી તહેવારોને અનુલક્ષીને પીઆઈ રાણાના અધ્યક્ષપદે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ભરતભાઈ લાલ, સલીમ ભગાડ, ગફાર કેર, ઈબ્રાહીમભાઈ, સુમિત લાલ, સંજય રાજા, આસીત સાયાણી, રાજુ અસવાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ વધુ વાંચો »

Apr 1, 2025
ખંભાળિયા તાલુકાના આદર્શ ગામ ખંભાળિયા તા. ૧: ખંભાળિયા તાલુકાનું કેશોદ ગામ કે જે જિલ્લાનું સૌથી વિશેષ આદર્શ ગામ છે. તેની અનેક પ્રવૃત્તિઓ તથા લોકોના કાર્યો માટે સરપંચ રંજનબેન ડેર તથા કશ્યપભાઈ ડેર આગળ પડતા છે, જ્યારે ગામની નજીકના સ્ટેટ હાઈ-વે કે જ્યાં પ્રસિદ્ધ આવળ માતાજીનું મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બસ સ્ટોપ, પ્રાથમિક શાળા તથા નજીક દુકાનો પણ આવેલી હોય, લોકો આસાનીથી અવરજવર કરી શકે તથા રખડતા પશુઓને કારણે અકસ્માતનો ભય ઓછો થાય તે માટે દોઢ કિ.મી.માં થાંભલા લગાડીને તમામ થાંભલા પર સ્ટ્રીટ લાઈટો લગાડવાનું કાર્ય ગ્રામ્ય પંચાયતે કરતા લોકોમાં રાહતની લાગણી થઈ છે.   વધુ વાંચો »

Apr 1, 2025
ગોવા શિપ યાર્ડ લિ. દ્વારા જામનગર તા. ૧: ભારત સરકારના સાહસ (સંરક્ષણ વિભાગ) ગોવા શિપ યાર્ડ લિમિટેડના સીએસઆર હેઠળ કંપનીના સ્વતંત્ર ડાયરેક્ટર અને જામનગર શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિન્ડોચાના પ્રયાસોથી જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં બ્લડ બેંક વિભાગને પ્લાઝમા બ્લાસ્ટ ફ્રીર્ઝર (કિંમત રૂ. ૧૯.૮ર લાખ), તેમજ મેડીસીન વિભાગને યુસીજી વીથ ઈકો કાર્ડિયોગ્રામ બે નંગ (કિંમત રૂ. ર૯.૩૬ લાખ) (કુલ કિંમત રૂ. ૯.૧૮ લાખ) ની ભેટ સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગોવા શિપયાર્ડ કંપનીના સેક્રેટરી છાયાબેન જૈન, તેમના પતિ સૌરભભાઈ જૈન, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્યો ... વધુ વાંચો »

Apr 1, 2025
જામનગરમાં બુધવારે મૂર્તિ પ્રતિષ્ઠાનઃ જામનગર તા. ૧: જામનગરના ૪૯, દિ. પ્લોટ રોડ ર આવેલા શ્રી ચામુંડા માતાજીના મંદિરે તા. ર-૪-ર૦રપ ને બુધવારના મૂર્તિ પ્રતિષ્ઠાનના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે ૧૧ વાગ્યે ધ્વજારોહણ, સાંજે ૪ વાગ્યે બટુક ભોજન, રાત્રે ૧૦ વાગ્યે જોત જાગરણ અને સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં વિજયભાઈ ચૌહાણ, ગોપાલભાઈ મકવાણા, ધરમદાસ યાદવ અને નારણભાઈ શ્રીમાળી સંતવાણી રજૂ કરશે. કાર્યક્રમનો લાભ લેવા મંદિરના મહંત બચુભાઈ ત્રિભોવનદાસ શ્રીમાળીએ સર્વે ભક્તજનોને અનુરોધ કર્યો છે.   જો આપને આ વધુ વાંચો »

Apr 1, 2025
ખસીકરણ કોનું થયું? શ્વાનનું કે તિજોરીનું? જામનગર તા. ૧: જામનગરમાં રસ્તે રઝળતા શ્વાનનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના જોડિીયા ભૂંગા વિસ્તારમાં એક બાળકી ઉપર બે શ્વાને હુમલો કર્યો હતો. આખરે અન્ય લોકોએ શ્વાનને દૂર ખસેડીને બાળકીને વધુ ઈજાગ્રસ્ત બનતા બચાવી હતી. શહેરના છેવાડે જોડિયા ભૂંગા વિસ્તારમાંથી પગપાળા પસાર થતી દસેક વર્ષની બાળકી ઉપર રસ્તે રઝળતા બે શ્વાનોએ હુમલો કરી દીધો હતો અને શરીરે અનેક જગ્યાએ બટકા ભરી લેતા બાળકીએ બૂમાબૂમ કરી હતી. આ સમયે ત્યાં અન્ય મહિલાઓ આવ્યા હતાં અને શ્વાનને દૂર ભગાડી બાળકીને બચાવી હતી. જો કે, આ બનાવમાં ઈજાગ્રસ્ત બનતા ... વધુ વાંચો »

Apr 1, 2025
સલાયામાં ઈદગાહ ઉપર રમઝાન ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. આ નમાઝ રફીક મૌલાના દ્વારા પઢાવવામાં આવેલ હતી. સર્વે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની મુબારક બાદ પાઠવ્યા હતાં. રફીક મૌલાના દ્વારા દેશમાં શાંતિ અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે તેમજ સૌને સુખ, સંપત્તિ અને આરોગ્ય સારા રહે એવી દુઆ કરી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય  વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૦૨-૦૪-ર૦૨૫, બુધવાર અને ચૈત્ર સુદ-૫ : જેમ દિવસ પસાર થતો જાય તેમ કોર્ટ-કચેરીના કામમાં, રાજકીય-સરકારી ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૦૨-૦૪-ર૦૨૫, બુધવાર અને ચૈત્ર સુદ-૫ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. રાજકીય-સરકારી ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૦૨-૦૪-ર૦૨૫, બુધવાર અને ચૈત્ર સુદ-૫ : સીઝનલ-વાયરલ બીમારીથી આપે સંભાળવું પડે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૦૨-૦૪-ર૦૨૫, બુધવાર અને ચૈત્ર સુદ-૫ : જેમ દિવસ પસાર થતો જાય તેમ તબિયતમાં સુધારો થતો ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૦૨-૦૪-ર૦૨૫, બુધવાર અને ચૈત્ર સુદ-૫ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપના કામ અંગેની ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૦૨-૦૪-ર૦૨૫, બુધવાર અને ચૈત્ર સુદ-૫ : આપના કામમાં ધીરે-ધીરે સાનુકૂળતા થતી જાય. આપના કામનો ઉકેલ ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૦૨-૦૪-ર૦૨૫, બુધવાર અને ચૈત્ર સુદ-૫ : આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થઈ શકે નહીં. કોર્ટ-કચેરીના કામમાં ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૦૨-૦૪-ર૦૨૫, બુધવાર અને ચૈત્ર સુદ-૫ : માનસિક પરિતાપ-વ્યગ્રતામાં દિવસ પસાર થાય. વિચારોની દ્વિધા-અસમંજસતાને કામમાં વિલંબ ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૦૨-૦૪-ર૦૨૫, બુધવાર અને ચૈત્ર સુદ-૫ : આપના કામમાં સાનુકૂળતા જણાય. સામાજિક-વ્યહારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૦૨-૦૪-ર૦૨૫, બુધવાર અને ચૈત્ર સુદ-૫ : આપના કામમાં ઉપરી-સહકાર્યકર, નોકર-ચાકર વર્ગનો સહકાર મળી રહે. અન્યના ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૦૨-૦૪-ર૦૨૫, બુધવાર અને ચૈત્ર સુદ-૫ : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. નોકરી-ધંધે જાવ તો પરિવારની અને ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૦૨-૦૪-ર૦૨૫, બુધવાર અને ચૈત્ર સુદ-૫ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમતેમ આપને રાહત-શાંતિ થતા ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે ઉન્નતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે સ્વાસ્થ્ય સુધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે સુખ-દુઃખ જેવી પરિસ્થિતિનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે માન-સન્માનમાં વૃદ્ધિ અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તમારા માટે મિલન-મુલાકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે ખર્ચાળ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે કાર્યબોજ વધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન એક કરતા ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

આપના માટે વાદ-વિવાદ ટાળવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે આત્મમંથન કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સમયગાળાના દિવસો દરમિયાન આપ ભવિષ્યની ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે નવીન કાર્યરચના કરાવતો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh