ચિરવિદાય

ભાટીયાઃ પી.આર.એસ. હાઈસ્કૂલના આચાર્ય પરેશભાઈ પંડયાના માતા પ્રવિણાબેન સુરેશભાઈ પંડયા  (ઉ.વ.૭૦)નું તા. ૨૯-૧૨-૨૫ ના અવસાન થયું છે.

જામનગરઃ હાલારી ભાનુશાળી જ્ઞાતિના હંસાબેન નંદા (ઉ.વ.૬૭) તે એડવોકેટ વિનોદભાઈ કે. નંદાના  પત્ની, મિહિર નંદા(એડવોકેટ)ના માતાનું તા. ૨૮ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૯ના  સોમવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે કુંવરબાઈ જૈન ધર્મશાળા, પવનચક્કી પાસે,  જેલ રોડ, જામનગરમાં રાખેલ  છે.

close
Ank Bandh