Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ સ્વ. દમયંતીબેન ભોગીલાલ વસાના પુત્રી પ્રમોદીબેન તે મનોજભાઈ, કુમુદબેન, દર્શનાબેન, અશ્વિનભાઈના બહેન, ડિમ્પલ જય ઢીલવાના ફઈનું તા.૧૩-૬ના અવસાન થયું છે. લૌકિક વ્યવહાર રાખવામાં આવ્યો નથી.
જામનગરઃ યોગેશભાઈ ભાસ્કરભાઈ બારોટ (ઉ.વ.૩૮) તે કલ્પેશભાઈ બારોટ (ગણેશ ઈલેકટ્રીકવાળા)ના નાનાભાઈનું તા. ૧૧-૬ના ગુરૂવારે અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૫-૬ના સોમવારે સાંજે ૫ થી ૭ દરમ્યાન નવાગામ ઘેડ, આનંદ સોસાયટી, ડો. પરમારની બાજુમાં, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ દશા સોરઠીયા વણિક શશાંક ધ્રુવ (ઉ.વ.૭૬) (યુકો બેંક) તે સ્વ. ડો. નરસિંહપ્રસાદ ધ્રુવના પુત્ર, ગં.સ્વ. રંજનબેનના પતિ, સ્વ. વ્રજલાલ સાંગાણીના જમાઈ, સ્વ. ડો. ચંદ્રવદન ધ્રુવ (આંખના સર્જન)ના નાના ભાઈ, હિમા ગૌરવ મહેરા, રિદ્ધિ અંબરિષ ત્રિવેદીના પિતા, ડો. અમી તપન મણિયારના કાકા તા. ૧૧-૬ ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૩-૬ને શનિવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખવામાં આવી છે.