Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી (મૂળ ગામ જારીયા) સ્વ. સંજયભાઈ દેવશીભાઈ યાદવના પત્ની રમીલાબેન (ઉ.વ.૪૬) તે ગૌતમ વાસુ, કીર્તિ, પ્રિયંકાના માતૃશ્રીનું તા. ૧૭-૮-૨૬ના અવસાન થયેલ છે.
જામનગર નિવાસી (મૂળ ગામ નિકાવા) શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ અનંતરાય જુગતરામ ત્રિવેદી (કલુઅદા), તે સ્વ. જુગતરામ મૂળશંકર ત્રિવેદી, સ્વ. કુસુમબેન જુગતરામ ત્રિવેદીના પુત્ર, મીનાબેનના પતિ, ચિરાગભાઈ, એકતાબેનના પિતાનું તા. ૧૬-૮ના અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૭-૮ના સોમવારે સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન નાગર બ્રાહ્મણની વાડી, હવાઈચોક, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગર નિવાસી નિર્મળાબેન પ્રતાપસિંહ ચૌહાણ (ઉ.વ.૭૮) તે વિશ્વજીત, પ્રશાંતના માતાનું તા. ૧૬-૮ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૭-૮ના સોમવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન રાજગોર બ્રાહ્મણની બ્રહ્મપુરી, રાજગોર ફળી શેરી નં.૧, રણજીત રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.