ચિરવિદાય

જામનગરઃ ગીતાબેન છગનભાઈ કક્કડ (ઉ.વ. ૭૭) નું તા. ૧૯-૩-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું  ઉઠમણું અને મોસાળપક્ષની સાદડી તા. ર૦-૩-ર૦રપ, ગુરૂવારના સાંજે ૪.૩૦ થી પ.૦૦ વાગ્યા દરમિયાન  રામજી મંદિર, મંગળા રોડ, ૮-મનહર પ્લોટ, રાજકોટમાં રાખવામાં આવી છે. સદ્ગતના દેહનું દાન કરવામાં  આવ્યું છે.

close
Ank Bandh