Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ જ્યોતિન્દ્રભાઈ રામભાઈ પાઢ (ઉ.વ. ૮૦), તે ગીતાબેનના પતિ, રશ્મિકાંતભાઈ પાઢના વડીલબંધુ અને મૌલિકભાઈ પાઢના કાકા તેમજ જયરામભાઈ પુરોહિતના બનેવીનું તા. ૧-૧૦-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૩-૧૦-ર૦રપ, શુક્રવારના સાંજે પ.૩૦ થી ૬.૦૦ વાગ્યા દરમિયાન બેન્કવેટ હોલ, ઓશવાળ સેન્ટર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગર નિવાસી (મૂળ ગામ ધાગડા) દિપકભાઈ મણીલાલ વાડોદરીયા, તે નિમુબેન જયસુખલાલના ભાઈ તથા બટુકભાઈ વેલજીભાઈના ભત્રીજા તથા ઉમેશભાઈ, બટુકભાઈ, રમેશભાઈ, કાનજીભાઈના ભાઈ તથા પ્રશાંત અનિલભાઈના અદા તથા કમલ જગદીશભાઈના અદાનું અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૩-૧૦-ર૦રપ, શુક્રવારના સાંજે ૪ થી પ વાગ્યા દરમિયાન અંકલેશ્વર મહાદેવ મંદિર, શિવ હોટલની બાજુની ગલી, ગોલ્ડન સિટી પાસે, પોલીસ હેડ ક્વાટર પાછળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગર નિવાસી (મ્ૂળ કાનાલુસના) રાજય પુરોહિત બ્રાહ્મણ રમેશભાઈ જેશંકરભાઈ ખેતિયા (ઉ.વ. ૬૯), તે રસિકભાઈ, હર્ષદભાઈ ખેતિયાના નાનાભાઈ તથા ગં.સ્વ. મંજુલાબેન ખેતીયાના પતિ તથા સુનિલભાઈ (પ્રમુખ રાજયપુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ, પ્રમુખ-રણજીતનગર સમસ્ત બ્રહ્મસમાજ), યોગેશભાઈના કાકા તથા તૃપ્તિબેન ખેતિયા (કોર્પોરેટર - વોર્ડ નં. ૮) ના કાકાજી સસરાનું તા. ૧ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૩-૧૦-ર૦રપ, શુક્રવાારના સાંજે પ થી પ.૩૦ દરમિયાન પાબારી હોલ, તળાવનીપાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગર નિવાસી રાજયપુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના રસીલાબેન રમેશચંદ્ર નાકર (ઉ.વ. ૭૯) (ખોડિયાર મંદિર), તે સ્વ. રમેશચંદ્ર ચત્રભૂજ નાકરનાા પત્ની તથા સ્વ. હિતેશભાઈ, કિરણભાઈ, જીતેશભાઈ ભાવનાબેન, ભરતભાઈ દવેના માતુશ્રી તથા ગં.સ્વ. પ્રજ્ઞાઅબેન હિતેશભાઈ, આશાબેન, કિરણભાઈ, જીજ્ઞાબેન જીજ્ઞેશભાઈ નાકરના સાસુ તથા દર્શનાબેન દિપકકુમાર માનસત્તા, માનસીબેન તેજસકુમાર મેહતા, ઉર્જાબેન વરૂણકુમાર પુંજાણી, ખીલન, સ્વ. ચિરાગ નાકરના દાદી તથા સ્વ. ચીમનલાલ ચત્રભુજ નાકર, પ્રભુલાલ ચત્રભુજ નાકરના ભાભી તથા મધુબેન પ્રાણલાલ ખેતિયા, કનૈયાલાલ રતિલાલ મોખાના બહેનનું તા. ૩૦-૯-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૩-૧૦-ર૦રપ, શુક્રવારના સાંજે ૪ થી પ દરમિયાન કેશવ સ્પોર્ટસ સેન્ટર, ઓશવાળ સેન્ટર, સાતરસ્તા, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવ્યું છે.
જામનગર નિવાસી ધીરજલાલ વનરાવન જવાણી તથા કમળાબેનની પુત્રી, રીટાબેન દિપકભાઈ રૂપારેલીયા (જામખંભાળીયા) (ઉ.વ. ૪પ), નું અવસાન થયેલ છે. તે સ્વ. સંજયભાઈ ડી. જવાણી (એડવોકેટ), ભાવેશભાઈ ડી. જવાણી (એડવોકેટ), નિલાબેન દિપકભાઈ પંચમતીયા, મિતલબેન ડી. ધીરજલાલ જવાણીના બહેનનું તા. ર૯ ના અવસાન થયું છે. સદ્ગતની પિયરપક્ષની સાદડી તા. ૩-૧૦-ર૦રપ ના સાંજે પ થી પ.૩૦ દરમિયાન જલારામ મંદિર, સાધના કોલોની, રણજીતસાગર રોડ, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવી છે.
જામનગરઃ ભીખુભાઈ કુંદનલાલ ઢેબર (ઉ.વ.૮૬) તે હર્ષદરાય ઢેબરના ભાઈ, નિશ્ચલકુમાર, ઉપાસનાબેન હિતેનભાઈ પોટા, દેવશ્રીબેન કૃતાર્થભાઈ પંડયાના પિતા, આરતીબેન નિશ્ચલકુમાર ઢેબરના સસરાનું તા. ૨૯ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨ ના સાંજે ૪ થી ૪ઃ૩૦ જલારામ મંદિર, ખંભાળીયામાં રાખેલ છે.