Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયાઃ પી.આર.એસ. હાઈસ્કૂલના આચાર્ય પરેશભાઈ પંડયાના માતા પ્રવિણાબેન સુરેશભાઈ પંડયા (ઉ.વ.૭૦)નું તા. ૨૯-૧૨-૨૫ ના અવસાન થયું છે.
જામનગરઃ હાલારી ભાનુશાળી જ્ઞાતિના હંસાબેન નંદા (ઉ.વ.૬૭) તે એડવોકેટ વિનોદભાઈ કે. નંદાના પત્ની, મિહિર નંદા(એડવોકેટ)ના માતાનું તા. ૨૮ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૯ના સોમવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે કુંવરબાઈ જૈન ધર્મશાળા, પવનચક્કી પાસે, જેલ રોડ, જામનગરમાં રાખેલ છે.