Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૦૭-૨૦ - સુર્યાસ્તઃ ૬-૪૩
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૧૧ :
તા. ૧૨-૦૨-ર૦૨૬, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૩,
મુસ્લિમ રોજઃ ૨૪, નક્ષત્રઃ મૂળ,
યોગઃ વજ્ર, કરણઃ કૌલવ
તા. ૧૩ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં નવિન તક પ્રાપ્ત થાય. નું કામકાજ મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. કામકાજ અંંગેની વ્યસ્તતાનો વધારો થતો અનુભવાય. કામકાજ અંંગેની વ્યસ્તાનો વધારો થતો અનુભવાય. નાણાકિય આવકમાં વધારો જણાય. ધાર્યા પ્રમાણે બચત કરી શકો. કુટુંબ-પરિવાર-મિત્રવર્ગ સાથે યાત્રા-પ્રવાસનો આનંદ માણી શકો.
બાળકની રાશિઃ ધન