Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને સફળતાઃ
જામનગર તા. ૨૯: જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાના વેપારીઓ-ઉદ્યોગકારો કે જેમને નવા જીએસટી નંબર લેવા માટે બાયોમેટ્રીક્સ માટે જુનાગઢ જવું પડતુ હતું. કયારેક સર્વરની ખામી કે સિસ્ટમ બંધ હોવાના કારણોસર વેપારીઓ-ઉદ્યોગકારોને જુનાગઢ ધક્કા ખાવા પડતા હતા.
આ સંજોગોમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. જેના કારણે જામનગરની જીએસટી કચેરીમાં તા. ૨૬-૧-૨૬થી દર ગુરૂવારે અને શુક્રવારે સવારે ૧૦:૩૦ થી સાંજે ૬ વાગ્યા સુધી બાયોમેટ્રીકસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જિલ્લા સેવા સદન, બીજો માળ, લાલ બંગલા, જામનગરમાં આ સુવિધાનો આરંભ કરવામાં આવતા ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને સફળતા મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial