Advertisement
Author: નોબત સમાચાર

વાડીનારમાં ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી

                                                                                                                                                                                                      

વાડીનાર પ્રા. શાળામાં ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત વાડીનારની દીકરી ફાતમા દાઉદભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ પ્રસંગે વાડીનારના આગેવાનો ભીખુભા જાડેજા, વિજયસિંહ જાડેજા, સંજયભાઈ, નોંઘુભા, ડો.અબ્બાસ સંઘાર, માલસીભાઈ વગેરે હાજર રહ્યા હતા. વાડીનાર આસપાસના ગામોમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh