Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ઉદેપુર ગામે નાના બાળકો માટે સુવિધાથી સંપન્ન આંગણવાડીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના જગાભાઈ ચાવડા, કલ્યાણપુર તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ હડિયલ ઉપસ્થિત રહ્યા હતાં. લોકાર્પણ કરીને સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી હતી. મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો, કાર્યકરો, નાના ભૂલકાઓ તથા તેમના વાલીઓ તેમજ સીદસરાના અગ્રણી મહેન્દ્રસિંહ, ઉદેપુરના લાધાભાઈ કિશોરભાઈ નકુમ વગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial