Advertisement
Author: નોબત સમાચાર

તારીખ બીજી મે ના દડિયા ગામે ચોટલિયા નંદા કુટુંબના માઢવારા દાદા તથા કુળદેવીનો મહાયજ્ઞ

 

જામનગર તા. ૩૦: આગામી તા. ર-પ-ર૦રપ ના દડિયા ગામમાં ચોટલિયા નંદા કુટુંબનો માઢવારા દાદા તથા કુળદેવીના મહાયજ્ઞ, પૂજા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. મહાપ્રસાદ બપોરે ૧ર-૩૦ કલાકે યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં દરેક કુટુંબીજનોને જોડાવવા પ્રમુખ કે.કે. નંદાએ નિમંત્રણ પાઠવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh