Advertisement
Author: નોબત સમાચાર

સાંઈ આશ્રમ અને ગૌશાળા-મંદિરના લાભાર્થે છઠ્ઠા સમૂહલગ્નનું આયોજન

૧૮ યુગલો લગ્નગ્રંથીથી જોડાશેઃ જામનગરના

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: જામનગરના સાંઈ આશ્રમ અને ગૌશાળા-મંદિરના લાભાર્થે તા. ૧ર-ર-ર૦ર૬ ના દિને અન્નપૂર્ણા મંદિરના સાનિધ્યમાં લાલવાડી ચોકડી પાસે છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૧૮ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે.

આ સમૂહલગન પ્રસંગે મંત્રી, સાંસદ, ધારાસભ્યો સહિતના રાજકીય આગેવાનો, સંતો-મહંતો, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સમૂહલગ્નના દાતા ડીમ્પલબેન ગઢિયા (મેલડીમાના ભૂઈમાઁ) ના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે.

તા. ૧ર-ર-ર૦ર૬ ના સવારે ૬ વાગ્યે મંડ મુહૂર્ત, ૯ વાગ્યે હસ્તમેળાપ, ૧૧ વાગ્યે સન્માન સમારોહ તથા બપોરે ૧ર વાગ્યે ભોજન સમારોહ યોજાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh