Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા જલારામ મંદિરમાં ચૈત્ર માસ નિમિત્તે સલાયા જલારામ મંદિર ટ્રસ્ટ અને સ્વ. વલ્લભદાસ મથુરાદાસ બદીયાણી પરિવારના આર્થિક સહયોગથી સલાયા સમસ્ત બ્રહ્મ સમાજ અને સાધુ સમાજનો ભોજન સમારંભ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મસમાજ અને સાધુ સમાજના ભાઈઓે-બહેનોએ મહાપ્રસાદ લીધો હતો. આ આયોજનને સફળ બનાવવા જલારામ સેવા સમિતિએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial