Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફૂલ શણગાર, ફૂલોની રંગોળી, અન્નકોટ, મહાપ્રસાદ સાથે
જામનગર જિલ્લાના જોડિયાધામની સુતાર શેરીમાં આવેલ આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિરમાં તા. ૨૬-૧-૨૬ના મહા સુદ આઠમના શ્રી ખોડિયાર જયંતી નિમિત્તે માતાજીના નિજ મંદિરમાં અનોખા ફૂલના શણગાર દર્શન તેમજ ફૂલોની રંગોળી કરવામાં આવી હતી, બપોરે સિદ્ધપુરા પરિવાર તથા માતાજીના ભાવિકોએ મહાપ્રસાદ લીધો હતો તેમજ સાંજે અસંખ્ય દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી તથા બપોરે અન્નકોટ ધરવામાં આવ્યો હતો. શ્રી ખોડિયાર જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમ ભરતભાઈ ગણાત્રાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial