Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ-ભાવનગર ટ્રેઈનોને તરસાઈ સ્ટેશને સ્ટોપ મંજુર કરાયો

પ્રવાસ માટે લોકોને સુવિધા પ્રાપ્ત થશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ રલવેસ્ટેશન પર રાજકોટ-પોરબંદર-રાજકોટ તેમજ ભાવનગર-પોરબંદર-ભાવનગર ટ્રેઈનોને સ્ટોપ મંજુર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન   ના નવા માનવી ત્યાં સુવિધાના ઉદૃેશ્ય હેઠળ નવી સુવિધા મળતા સ્થાનિક લોકોને પ્રવાસ માટે વિશેષ અનુકૂળતા તથા સુવિધા પ્રાપ્ત થશે તેમ સંસદસભ્ય પૂનમબેન માડમે એક નિવેદનમાં જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh