Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટિયાના સહયોગથી
ભાટિયા તા. ર૪: કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટિયાના આર્ક સહયોગથી આયોજીત અને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ (આંખની હોસ્પિટલ), રાજકોટ દ્વારા આગામી તા. ર૭ અને રવિવારે આંખના મોતિયાના ઓપરેશન માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૯ થી ૧૧ સુધી ભાટિયામાં સરકારી દવાખાનામાં આ કેમ્પ યોજાશે. ઓપરેશનની જરૂરિયાવાળા દર્દીને રાજકોટ લઈ જવાશે અને ઓપરેશન કરી પરત ભાટિયા લાવામાં આવશે.
દરેક દર્દીએ આધાર કાર્ડની બે નકલ સાથે લાવવાની રહેશે તેમ પ્રમુખ કિશોરભાઈ દત્તાણીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial