Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેન્શન તથા ફેમિલી પેન્શન મેળવતા
જામનગર તા. ૧: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-જામનગર કચેરી દ્વારા પેન્શન મેળવતા પેન્શનરો તથા કુટુંબ પેન્શનરોએ વર્ષ ર૦રપ-ર૬ ના વર્ષમાં પોતાની હૈયાતીની ખરાઈ કરાવવાની રહે છે.
પ્રતિવર્ષ મે માસમાં ખરાઈની કામગીરી થતી હોય છે. આથી તા. ૩૧-પ-ર૦રપ સુધીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરી, મહાનગર સેવા સદન કમ્પાઉન્ડ, જ્યુબેલી ગાર્ડન, ફાયર સ્ટેશન બિલ્ડીંગ-ર, જામનગરમાં હૈયાતીની ખરાઈ રૂબરૂમાં કરાવી જવા શાસનાધિકારીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial