Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'નોટીસ ટુ એર મિશન' સિસ્ટમ જાહેરઃ
નવી દિલ્હી તા. ૯ઃ પ્રવર્તમાન ભારત અને પાકિસ્તાન વચચેની યુદ્ધની તણાવભરી સ્થિતિમાં સુરક્ષાના હેતુસર દેશના ર૪ એરપોર્ટ પરની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હોવાનું જાહેર થયું છે. જેમાં જામનગરના એરપોર્ટ સહિત ચંદીગઢ, શ્રીનગર, અમૃતસર, લુધિયાણા, કિસનગઢ, પટિયાલા, મલા, કાંગરા-ગાટાલ, ભટીંડા, જેસલમેર, જોધપુર, બિકાનેર, હલવારા, પઠાણકોટ, જમ્મુ, લેહ, મુંદ્રા, હીરાસર (રાજકોટ), પોરબંદર, કેશોદ, કંડલા અને ભૂજના સિવિલ એરપોર્ટ બંધ કરી દેવાયા છે. ગુજરાતના સાત સહિત દેશના ચોવીસ એરપોર્ટ પર 'નોટમ' એટલે કે 'નોટીસ ટુ એર મિશન' સિસ્ટમ જાહેર કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial