Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના હસ્તે
જામનગર તા. પઃ જામનગર તાલુકાના નારણપુર ગામની એચ.એમ. નંદા હાઈસ્કૂલમાં દાતા રેણુકાબેન અશોકભાઈ શાહ (મૂળ લાખાબાવળ-હાલ લંડન) દ્વારા શૈક્ષણિક હેતુ માટે અનુદાન આપ્યું છે. તેમાંથી બનાવવામાં આવનારા હોલ માટેનો કામનું ખાત મુહૂર્ત ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ કાયમી દાતા, મોહનભાઈ જીણાભાઈ નંદા પરિવારના પીન્ટુભાઈ નંદા, ગ્રામ પંચાયતના હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ બાંધકામ કારાભાઈ ખટાની દેખરેખ હેઠળ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial