Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૬ઠ્ઠી ઓક્ટોબરે આયોજનઃ
ભાણવડ તા. ૪: ભાણવડના આહીર સોશ્યલ ગ્રુપ દ્વારા આગામી તા. ૬-૧૦-ર૦રપ ના રાત્રે ૮ વાગ્યાથી આહીર સમાજ માટે રાસ-ગરબા તેમજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે ૧ર વાગ્યે પ્રભુપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં આહીર જ્ઞાતિના કલાકારો ભૂમિબેન આહીર, સુરેશભાઈ આહીર, રાજસીભાઈ આહીર, શ્રદ્ધાબેન આહીર, પાર્થભાઈ આહીર, ભૂમિકાબેન આહીર સહિત જ્ઞાતિના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial