Advertisement
Author: નોબત સમાચાર

૧૪ ફેબ્રુઆરીના માતૃ-પિતૃ દિવસ ઉજવવા વેદાંત સેવા સમિતિનો યુવા વર્ગને અનુરોધ

શાળા-કોલેજોમાં 'માઁ-બાપને ભૂલશો' નહીંના કાર્યક્રમો રાખોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: આગામી તારીખ ૧૪ ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ પૂજન દિવસ છે. આ દિવસે પોતાના ભગવાન સ્વરૂપ માતા-પિતાનું પૂજન કરવું જોઈએ,તેવો અનુરોધ યુવાનોને કરાયો છે.

દરેક શાળા-કોલેજોમાં આ દિવસે 'માઁ-બાપને ભૂલશો નહીં' તે મુજબનો કાર્યક્રમ કરાવવો જોઈએ. માતૃ-પિતૃ પૂજન મહત્ત્વ અને વિધિ દર્શાવતી પુસ્તિકા ઘરબેઠા મેળવવા માટે ૯૪ર૮૭ ર૯પ૪૦ નો સંપર્ક સાધવા શ્રી યોગ વેદાન્ત સેવા સમિતિ જામખંભાળિયાના પ્રમુખ બી.વી. મોદીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh