Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સૈનિક રક્ષા યજ્ઞનું આયોજન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરમાં વિનાયક પાર્કમાં આવેલ સિદ્ધિ વિનાયક મંદિરના સાનિધ્યમાં યુદ્ધના મેદાનમાં લડતા સૈનિકોની રક્ષા કાજે તા. ૧-૨-૨૬ના સૈનિક રક્ષા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞના આચાર્યપદે પૂજારી વિનાયક ભટ્ટ બીરાજશે. સવારે ૯:૩૦ વાગ્યે રાષ્ટ્રધ્વજ પૂજન, બપોરે ૧ થી ૩ યજ્ઞમાં આહૂતિ આપવામાં આવશે. બપોરે ૩ થી ૪ ધર્મસભા યોજાશે સાંજે ૪:૧૫ વાગ્યે બીડું હોમાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh