Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૦: જામનગર રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ, શ્રી રણછોડદાસ બાપુ આશ્રમ (રાજકોટ) તથા જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી દ્વારા આંખનો વિનામૂલ્યે કેમ્પ તા. રર-૧-ર૦ર૬ ના સવારે ૯ વાગ્યે, રંગુનવાલા હોસ્પિટલમાં યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં આંખના દર્દીઓને ચેક યોગ્ય દવા-ટીપાં અપાશે અને મોતિયાના દર્દીઓને શ્રી રણછોડદાસ આશ્રમ હોસ્પિટલ (રાજકોટ) બસમાં લઈ જવામાં આવશે, ત્યાં ફેંકો પદ્ધતિથી આંખનું ઓપરેશન કરી બસમાં પરત જામનગર મૂકી જવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial