Advertisement
Author: નોબત સમાચાર

સમાધાન પેટે આપેલા ચેક પરતના કેસમાં થયો છૂટકારો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના એક મહિલા સામે સમાધાન પેટે આપવામાં આવેલા રૂ.૬ લાખના ચેક પરતની ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો કર્યાે છે. જામનગરના હરેશ નવીનભાઈ ઠાકર નામના આસામીએ રૂ.૬ લાખના ચેક પરતની અનસુયાબેન રાજેશ ઠાકર સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ દરમિયાન આરોપી એ બચાવ માટે વકીલની માગણી કરતા લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સીલમાંથી વકીલ રવિન્દ્ર પરમાર, હર્ષિલ રાબડીયાની નિયુક્તિ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી મહિલાનો છૂટકારો ફરમાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh