Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૨૯ - સુર્યાસ્ત : ૬-૨૭
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા સુદ-૦૨ :
તા. ૨૦-૦૧-ર૦૨૬, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૯,
મુસ્લિમ રોજઃ ૩૦, નક્ષત્રઃ શ્રવણ,
યોગઃ સિદ્ધિ, કરણઃ બાલવ
તા. ૨૦ જાન્યુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપે આરોગ્યની કાળજી રાખીને કામકાજ કરવું. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને કોઈને કોઈ ચિંતા અનુભવાય. નોકરી-ધંધામાં સમય સંજોગો-પરિસ્થિતિ જોઈને આગળ વધવું. ધાર્યા પ્રમાણે કામ કરવામાં મુશ્કેલી પડે. નાણાકિય આયોજન સંભાળીને કરવું. વિદ્યાર્થીવર્ગને મહેનત અનુસાર પરિણામ મળી રહે. ધર્મકાર્ય થાય.
બાળકની રાશિઃ મકર ૨૫:૩૫ સુધી પછી કુંભ