Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાપમાનમાં વધ-ઘટ નહીં, ભેજનું પ્રમાણ ઘટ્યું:
જામનગર તા. ૩: જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનનો પારો ૩૮ ડીગ્રીએ અટક્યો છે. તેમાં કોઈ વધ-ઘટ જોવા પામી નથી, જો કે આગલા દિવસની સરખામણીમાં ભેજના પ્રમાણમાં થોડો ઘટાડો નોંધાયો છે.
જામનગરમાં આજે સવારે નોંધાયેલા છેલ્લા ર૪ કલાકના તાપમાનમાં મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી અને ન્યુનત્તમ તાપમાન રપ.પ ડીગ્રી નોંધાયું છે. જ્યારે વાતાવરણમાં ભેજનું મહત્તમ ૬પ ટકા અને પવનની ઝડપ સરેરાશ પ્રતિકલાકના ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.
આમ છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો ૩૮ ડીગ્રીએ સ્થિર રહ્યો છે. એટલે કે ગરમીમાં કોઈ વધ-ઘટ જોવા મળી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial